SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ જેમ મહાવ્રતની પ્રતિજ્ઞા (તુતિ) કર્મક્ષય કરનારી છે, તેમ મૃતનું કીર્તન પણ કર્મક્ષય કરનારું છે, એથી હવે તે કીર્તન માટે કહે છે કે-gu હુ માત્રતોચાના છતા=નિચ્છે આ (ઉપર) મહાવ્રતની ઉચ્ચારણા (પ્રતિજ્ઞા) કરી, હવે “રૂછી શ્રુતીર્તને નુકશ્રતની સ્તુતિ કરવાનું ઈચ્છીએ છીએ, તે શ્રત બે પ્રકારે છે એક અંગ પ્રવિષ્ટ અને બીજું અંગબાહાં, જેમકે "गणहरकयमंगगयं, जं कय थेरेहिं बाहिरं तं तु । अंगपविट्ठ निययं, अनिअयसुअं बाहिरं भणिअं ॥१॥" અર્થાત્ ગણધરકૃત મૃત તે “અંગપ્રવિષ્ટ અને વિરોએ કરેલું તે “અંગબાહ્ય કહેવાય છે, તથા જે શ્રત નિયત છે તે અંગે પ્રવિષ્ટ અને અનિયત કૃતને અંગ બાહ્ય કહ્યું છે અંગબાહ્ય પણ બે પ્રકારનું છે. એક આવશ્યક અને બીજું આવશ્યક સિવાયનું, તેમાં અ૫ વર્ણન કરવાનું હોવાથી પહેલાં નમસ્કાર કરવા પૂર્વક આવશ્યક સૂત્રની સ્તુતિ કરવા માટે કહે છે. (T) જે તે િવમાસમાળી ઈત્યાદિ. “નમસ્તેભ્યઃ ક્ષમ બમળેખ્યાં=નમસ્કાર થાઓ તે ક્ષમાશ્રમણ એટલે ગુરૂ અથવા તીર્થકર, ગણધર વિગેરે પૂર્વ પુરૂને, ૯િ= જેઓએ આ (કહીએ છીએ તે) શ્રતને “વાચિત અને આપ્યું, અથવા સૂત્ર તથા અર્થ રૂપે રચ્યું છે, કયું મૃત? પુષેિ શાવર =અવશ્ય કરણીય એવું છ અધ્યયનરૂપ આવશ્યક, “મવિન =અતિશય યુક્ત એવા પદાર્થોના વર્ણન રૂપ સમૃદ્ધિ વિગેરે ભગ–ગુણોવાળું, (અર્થાત્ ઐશ્વર્ય–રૂપ
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy