SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પગામ સિજ્જા ૫૭ સપ્તમી વિકલ્પે કોઈ પદોમાં સપ્તમી વિભક્તિ છે તે વ્યાકરણના નિયમ પ્રમાણે હેતુ વિગેરેમાં તૃતીયા (પંચમી) થાય છે એ અર્થમાં સર્વ પદોમાં તે તે વિભક્તિ સમજી લેવી. અહીં માત્ર શબ્દાર્થ કહીએ છીએ) જેનાથી આત્મા દંડાય અર્થાત્ જ્ઞાનાદિ ગુણારૂપ અશ્વ નું હરણ કરીને જે આત્માને નિર્ધન (દરિદ્ર) બનાવે તે ‘ટ્રુડ' કહેવાય, અહીં દુષ્ટ માર્ગે જોડાએલાં મન–વચન અને કાયા એ ત્રણ ઈંડા છે, માટે ‘પ્રતિમામિ ત્રિમિ-ર્ડૈ:, મનોજ્જેન, વોર્જ્જૈન, જાયજ્જૈન = મનેાદ ડ, વચનદંડ અને કાયદ ડ એ ત્રણ દંડથી જે અતિચાર કર્યા હાય તેનું પ્રતિક્રમણ કરૂં છું.× 'प्रतिक्रमामि तिसृभिर्गुप्तिभिः, मनोगुप्त्या वाग्गुष्या વાયગુચા’=+મનેાપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ, એ ×રાજા દંડ ફરમાવીને ધનવાનને લૂટે તેમ મે।હરાજા મન-વચનકાયા દ્વારા આત્માનાં ગુણરત્નેને લૂટે છે માટે તે ‘ડા’કહેવાય છે. + આરૌદ્રધ્યાન કરાવનાર કલ્પનાઆતા રાધ કરવા તે ૧, ધમ ધ્યાન જનક શાસ્ત્રાનુસારી · માધ્યસ્થપરિણતીસેવવી તે ૨, અને મન: કલ્પનાઓના સથા રાધ કરવા તે ૩; એમ મનેગુપ્તિના ત્રણ પ્રકાર છે. વચનગુપ્તિના બે પ્રકારો છે. ૧-મુખતેત્રાદિની સ ંજ્ઞાને પણ ત્યાગ કરીને સથા મૌન કરવું તે, ૨-મુખે મુખવસ્ત્રકા રાખીને વાચના-પૃચ્છનાદિ સ્વાધ્યાય કરવા તથા શાસ્ત્ર કે વ્યવહારથી અવિરૂદ્ધ સત્ય-હિતકર ખેલવુડ તે. ત્રીજી કાયગુપ્તિના પણ બે પ્રકારે છે. એક પરિષદ્ગ-ઉપસર્ગાદિ પ્રસંગે પણ કાયૅત્સગ રૂપે કાયચેષ્ટાની નિવૃત્તિ અથવા ચૌદમા ગુણસ્થાનકે કાયયે ગતા સર્વોથા નિરોધ કરવા તે અને બીજો વિનય-વૈયાવચ્ચ-પડિલેહણ-પ્રમાન આદિ શાસ્ત્રાનુસારી સંયમ અનુષ્ઠાન આચરવું તે. એ પ્રમાણે ત્રણ ગુપ્તિનું પાલન નહિ કરવાથી, તેમાં શ્રદ્ધા નહિ કરવાથી કે વિપરીત પ્રરૂપણા કરવાથી અતિચાર લાગે એમ સમજવું.
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy