SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ પટ્ટ શ્રમણ ક્રિયા સૂત્રસન્ન 6 કહે છે, ‘વિષે અસંમે’=અવિરતિરૂપ એક અસંયમથી જે અતિચાર કર્યાં (સેન્ગેા) હાય · તે મારૂં પાપ મિથ્યા થાએ’ એમ‘વાયરિયસ બસયળા' સુધીના દરેક પદાને છેલ્લા પદ મિથ્થા મે દુષ્કૃતમ્'ની સાથે સંબંધ સમજવા. ‘પ્રતિષ્ઠમમિ દ્વાાં વધનાખ્યાં-૫૧-વન્ધનેન, ૩૬૫નૈન’=રાગ અને દ્વેષ એ બે મધનાથી સેવેલા અતિચારાનુ’ પ્રતિક્રમણ કરું છું. તેમાં ‘રાગ એટલે અભિવ્ગ’ (આસક્તિ અનુરાગ) અને દ્વેષ એટલે અપ્રીતિ. એ બન્ને આત્માને (કર્મબંધ કરાવનાર હોવાથી) સંસારમાં બંધનરૂપ છે એ સ્પષ્ટ છે.+ (અહીં કોઈ પદામાં તૃતીયા વિભક્તિ છે અને આગળ +અહીં અસંયમથી રાગ-દ્વેષ જુઠ્ઠા નથી, તેમ કહેવાતા ત્રણ ક્રૂડા વિગેરે બધા હેતુએ એક બીજામાં અંતગત છે અર્થાત્ અસંયમથી લાગતા અતિચારા રાગદ્વેષથી જ થાય છે અને તે પણ મન–વચન અને કાયારૂપ ત્રણ દંડથી થાય છે, એમ એક હેતુમાં પછી પછીના બધા ય હેતુએ અંતગત છે, છતાં ભિન્નભિન્ન જણાવવાનું કારણ એ છે કે પ્રતિક્રમણ કરનાર ભિન્નભિન્ન રીતે ખ્યાલ કરીને લાગેલા દોષોનું સારી રીતે પ્રતિક્રમણ કરી શકે. વળી અસયમ, રાગદ્વેષ, ત્રણ દઉં, શણ્યા, ગારવા, કષાયો વિગેરે અશુભ ભાવાથી તે અતિચાર લાગે અને તેનું પ્રતિક્રમણ પણ કરાય, પણ ત્રણગુપ્તિ, શુભધ્યાન, પાંચ મહાત્રતા, સમિતિ વિગેરે શુભ ભાવા છે, તેનું પ્રતિક્રમણ શા માટે ? એમ પ્રશ્ન થાય તે સમજવું કે એ કરણીય લાવાને નહિ કરવાથી, અવિધિયે કરવાથી, તેમાં શ્રદ્ધા નહિ કરવાથી, કે વિપરીત પ્રરૂપણાદિ કરવાથી લાગેલા અતિચારનું પ્રતિક્રમણ કરવાનું છે, એ રીતે ‘મોટŕદું ગાઢાસોહસર્દિ, મુળવીન્નાહ નાયાયતૢિ” વિગેરેમાં પણ તે તે શ્રુતજ્ઞાનની શ્રદ્દા ન કરવાથી કે .ઉત્સૂત્ર પ્રરૂપણાદિથી લાગેલા અતિચારાનું પ્રતિક્રમણ કરવાનું હોય છે. ત્યાદિ સ્વયં સમજી લેવું.
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy