________________
૨૨૬
શ્રમણ ક્રિયા સૂત્રસદર્ભ ઢાળ –મનગુપ્તિરે, વચન-કાયગુપ્ત ભજું,
મને દડરે, વચન-કાયદડને તજુ; પચવીશ રે, બોલ એ મુહપત્તિના લહ્યા,
હવે અંગના રે, પરિહરું એમ સઘળા(બે) કહ્યા. તૂટક –કહ્યા વધૂટક કરી પરસ્પર, વામ હાથે ત્રિક ધરો,
હાસ્ય રતિ ને અરતિ છેડી, ઈતર કર ત્રિક અનુસરે; ભય શોક દુગછા તજીને, પયાહિણે આચરે,
કૃષ્ણલેસ્થા નીલ કપોત, લલાટે ત્રિક પરિહરો. (૪) ઢાળ –રસગારવ રે, ઋદ્ધિ-શાતા ગારવા,
મુખ હિયડે રે, ત્રણ ત્રણ એમ ધારવા; માયાશ રે, નિયાણ મિથ્યાત્વ ટાળીયે,
વાઢા ખંધે રે, ક્રોધ માન દેય ગાળીએ. ટક –ગાળીએ માયા લેભ દક્ષિણ-ખંધ ઉર્વ અધે મળી,
ત્રિક વામ પાદે પુઢવી અપ વળી, તેઉની રક્ષા કરી; જમણે પગે ત્રણ વાઉ વણસઈ, ત્રસકાયની રક્ષા કરું,
પચાશ બોલે પડિલેહણ, કરત જ્ઞાની ભવહરૂ. (૫). દાળ –એહ માંહેથી રે, ચાલીશ બોલ તે નારીને,
શીર્ષ હૃદયના રે, અંધ બેલ દશ વારીને; દણ વિધિર્યું રે, પડિલેહણથી શિવ લહ્યો,
અવિધિ કરી રે, છકાય વિરાધક કહ્યો. ત્રક – કહ્યો કિંચિદાવશ્યકથી, તથા પ્રવચનસારથી,
ભાવના ચેતન પાવન કહી, ગુરુવચન અનુસારથી; શિવ લહે જમ્મુ જે રહે શુભ-વીરવિજયની વાણીએ,
મન માંકડું વનવાસ ભમતું, વશ કરી ઘર આણીએ. (૬) પ્રતિદિન પડિલેહણા કરતાં પ્રતિવસ્ત્ર–પાત્ર ચિંતવવાના ઉપર્યુક્ત બોલ આત્મશુદ્ધિ કરવાપૂર્વક સંયમમાં સ્થિર કરનારા છે, તેના સતત અભ્યાસને પરિણામે વકલચિરી અન્ય ધર્મમાં જન્મ લેવા