SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ પગામ સિજા કાયાની નિશ્ચલતા એજ ત્રીજું ધ્યાન અને વેગોને નિરોધ કરવાથી દ્રવ્ય મનના અભાવે પણ પૂર્વ પ્રગાથી કુંભારનું ચક ચાલે તેમ જીવન ઉપગ વર્તતે હેવાથી ભાવ મન હોય, તે ચોથું ભવસ્થ (અગી) કેવળીને હોય છે. અહીં ધ્યાન શબ્દ જે ધાતુ ઉપરથી બને છે તે જે ધાતુના પણ ‘ચિંતન, કાયાને નિરોધ અને અયોગીપણું એમ અનેક અર્થો થતા હોવાથી કાયનિરોધ અને અગી અવસ્થાને પણ ધ્યાન” કહી શકાય છે. આ શુધ્યાનનાં ૧-અવધ, ર–અસંમેહ, ૩-વિવેક અને ૪-બુત્સર્ગ, એમ ચાર લિંગો છે. તેમાં પરિષહ-ઉપસર્ગો પ્રસંગે પણ ધ્યાનથી ચલાયમાન ન થાય એ ધીર–સ્થિર આત્મા તે તે પરિષહાદિથી પણ ભય ન પામે તે –“અવધ, અત્યન્ત ગહન–સૂક્ષ્મ વિષયોમાં પણ સંમેહને (મૂઢતાને) વશ ન થાય, તેમ અનેક વિધ દેવમાયામાં પણ ન મુંઝાય તે –“અસંમેહ, આત્માથી શરીરને તેમજ સર્વ સંગોને જુદા (ભિન્ન) માને. પરપદાર્થ (જડ)માં મમત્વ ન કરે તે ૩-વિવેક', તથા શરીર, આહાર અને ઉપધિ સર્વને સર્વથા ત્યાગ કરી, નિઃસંગ બને તે ૪–બુત્સર્ગ), એમ કુલ ચાર ધ્યાને પૈકી પ્રથમનાં બે સેવવા દ્વારા તથા ધર્મ–શુક્લધ્યાન નહિ સેવવાથી (અથવા તે ધ્યાનની શ્રદ્ધાપ્રરૂપણાદિ વિપરીત કરવાથી) લાગેલા અતિચારનું પ્રતિકમણ કરું છું. બf૦પશ્ચમિnિfમ, વિચા-માધિfજયા-પ્રક્રિયા-giftતાવના -કાતિ તિવ=કિયા એટલે વ્યાપાર, તેમાં કાયાને વ્યાપાર તે કાયિકીક્રિયા
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy