________________
૬૬
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ એટલે સંક્રમ, તેનાની યુક્ત જે ધ્યાન તે ૧-પૃથકત્વવિતકસવિચાર અહિં સંક્રમ પરસ્પર “અર્થ—વ્યંજનમાં તથા માં સમજો, તે અર્થ એટલે પદાર્થ (દ્રવ્ય)માંથી વ્યંજન એટલે શબ્દમાં અને શબ્દમાંથી પદાર્થમાં, એમ ત્રણ યુગમાં (મનવચન-કાયામાં) પણ પરસ્પર વિચારનું સંક્રમણ તે “વિચાર અને તેવા વિચારવાળું ધ્યાન માટે “સવિચાર (અર્થાત્ એક જ દ્રવ્યમાં તેના પર્યાના ભેદની કલ્પનાથી પરસ્પર શબદ–અર્થ (વાચકવા) ના તથા મનવચન-કાયાના સંક્રમથી વિચાર કરે તે. ૨-“એકવિતર્ક અવિચાર’=“એકત્વ એટલે દ્રવ્યપર્યાયના અભેદપણાને “વિતક =શબ્દ અથવા અર્થની કલ્પના, તે પણ “અવિચાર એટલે શબ્દ--અર્થ–ોગના સંક્રમ રહિત અર્થાત્ કોઈ એક જ યોગનું આલંબન લઈને માત્ર શબ્દથી અથવા અર્થથી, એક જ અપેક્ષાએ દ્રવ્યપર્યાયની અભિન્નતાનું ધ્યાન કરવું તે. શુક્લધ્યાનના આ બે ભેદે પૂર્વધને હોય છે. ૩-સૂમક્રિયા અનિવતિ’= ત્રણ પેગો પિકી મન-વચનના યુગને સંપૂર્ણ રોધ કર્યા પછી (બાદર) કાગને અર્ધા રોધ કરનાર કેવલિને યેગનિરોધ કરતાં (માત્ર સૂક્ષ્મ કાય યોગના વ્યાપારરૂ૫) હોય તે ત્રીજુ અને ૪-ભૂછિનક્રિયાઅપ્રતિપાતિચૌદમે ગુણસ્થાનકે શૈલશી અવસ્થામાં યોગના અભાવરૂપ માટે ભૂચ્છિન્નક્રિયા અને નાશ નહિ પામનારૂં માટે અપ્રતિપ્રાતિ, (અર્થાત્ યૌગિક (સર્વજડની) કિયાને કાયમી અભાવ), તેમાં છદ્મસ્થની મનની નિશ્ચલતાની જેમ કેવલીને