SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ એટલે સંક્રમ, તેનાની યુક્ત જે ધ્યાન તે ૧-પૃથકત્વવિતકસવિચાર અહિં સંક્રમ પરસ્પર “અર્થ—વ્યંજનમાં તથા માં સમજો, તે અર્થ એટલે પદાર્થ (દ્રવ્ય)માંથી વ્યંજન એટલે શબ્દમાં અને શબ્દમાંથી પદાર્થમાં, એમ ત્રણ યુગમાં (મનવચન-કાયામાં) પણ પરસ્પર વિચારનું સંક્રમણ તે “વિચાર અને તેવા વિચારવાળું ધ્યાન માટે “સવિચાર (અર્થાત્ એક જ દ્રવ્યમાં તેના પર્યાના ભેદની કલ્પનાથી પરસ્પર શબદ–અર્થ (વાચકવા) ના તથા મનવચન-કાયાના સંક્રમથી વિચાર કરે તે. ૨-“એકવિતર્ક અવિચાર’=“એકત્વ એટલે દ્રવ્યપર્યાયના અભેદપણાને “વિતક =શબ્દ અથવા અર્થની કલ્પના, તે પણ “અવિચાર એટલે શબ્દ--અર્થ–ોગના સંક્રમ રહિત અર્થાત્ કોઈ એક જ યોગનું આલંબન લઈને માત્ર શબ્દથી અથવા અર્થથી, એક જ અપેક્ષાએ દ્રવ્યપર્યાયની અભિન્નતાનું ધ્યાન કરવું તે. શુક્લધ્યાનના આ બે ભેદે પૂર્વધને હોય છે. ૩-સૂમક્રિયા અનિવતિ’= ત્રણ પેગો પિકી મન-વચનના યુગને સંપૂર્ણ રોધ કર્યા પછી (બાદર) કાગને અર્ધા રોધ કરનાર કેવલિને યેગનિરોધ કરતાં (માત્ર સૂક્ષ્મ કાય યોગના વ્યાપારરૂ૫) હોય તે ત્રીજુ અને ૪-ભૂછિનક્રિયાઅપ્રતિપાતિચૌદમે ગુણસ્થાનકે શૈલશી અવસ્થામાં યોગના અભાવરૂપ માટે ભૂચ્છિન્નક્રિયા અને નાશ નહિ પામનારૂં માટે અપ્રતિપ્રાતિ, (અર્થાત્ યૌગિક (સર્વજડની) કિયાને કાયમી અભાવ), તેમાં છદ્મસ્થની મનની નિશ્ચલતાની જેમ કેવલીને
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy