SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ નં. ૨. ચરણસિત્તરી. ૧ ૧૦ ૧૦ वय समणधम्म संजम, वैयावच्चं च भगुत्तीओं । ૩ ૪ ૧ ૨ नाणाइतियं तव कोहनिग्गहा इइ चरणमेयं ॥ १ ॥ ભાવા પાંચ મહાવ્રતા, દશ વિધ શ્રમધર્મ, સત્તર પ્રકારે સંયમ, દશવિધ વૈયાવચ્ચ, નવવિધ પ્રાચયની ગુપ્તિ, ત્રણ જ્ઞાનાદિ આત્મગુણા, ખાર પ્રકારને તપ અને ક્રોધાદ્ધિ ચાર કષાયાના નિગ્રહ એમ સિત્તેર પ્રકારને ચરણસિત્તરી કહી છે. તેમાં ૧-મહાવ્રતા * अहिंसा सत्यमस्तेयं, ब्रह्माकिञ्चन्यमेव च । महाव्रतानि पृष्ठे च व्रतं रात्रावभोजनम् || २ || ચ, ભાવાથ અહિંસા, સત્ય', અચૌર્ય, બ્રહ્મચર્ય', આકિચન્ય (અપરિગ્રહતા) એ પાંચ મહાવ્રતા છે અને રાત્રિએ ભેાજનના ત્યાગ એ છઠ્ઠું વ્રત છે તેમાં— પ્રથમ અહિંસાવ્રતનું લક્ષણ— प्रमादयोगतोऽशेष - जीवा सुव्यपरोपणात् । निवृत्तिः सर्वथा यावज्जीवं सा प्रथमं व्रतम् ॥ ३ ॥ ભાવાથ-અજ્ઞાન, સંશય, વિષય, રાગ, દ્વેષ, સ્મુતિભ્રંશ, ચાગાની દુષ્ટતા અને ધર્મમાં અનાદર, એ આઠ
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy