SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ લેચન વિધિ ૩૩૩ કરનારના બાહુની વિશ્રામણા કરીને નીચે જણાવેલા વિધિથી લોચનું પ્રવેદન કરવું. ગુરૂ પાસે આવી ઈરિટ પડિક્કમી ખમા દઈ આદેશ માગવા પૂર્વક મુહપત્તિ પડીલેહી બે વાંદણાં દેવાં. પછી ખમા દઈ ઈચ્છાસંદિભગવે લેયં પવેએમિ ? કહે, ગુરૂ કહે પયહ ત્યારે ઈચ્છ કહી ખમા દઈ સંદિસહ કિ ભણામિ? કહે ત્યારે ગુરૂ “વંદિત્તા પયહ કહે, પછી ત્રીજું ખમા દઈ કેસ મે પજુવાસિયા” કહે, ત્યારે ગુરૂ ‘દુક્કરે કર્ય, ઇંગિણું સાહિત્યં” એમ કહે, તેને સ્વીકાર કરતે શિષ્ય “ઈચ્છામે અણુસર્કિં” કહે. ચોથું ખમા દઈ તુમ્હાણું પઈએ સંદિસહ! સાહૂણું પવેએમિ ? કહે ત્યારે ગુરૂ પયહ કહે, પાંચમું ખમા દઈ પ્રગટ નવકાર ગણે છઠું ખમા દઈ તુમ્હાણું પઈએ, સાહૂણં પઈએ, સંદિસહ ! કાઉસગ્ગ કરેમિ ? કહે, ગુરૂ “કરેહ કહે, ત્યારે “ઈ' કહી સાતમું ખમા દઈ કેસે સુપજુવાસિન્કમાણેસુ સમ્મ જે ન અહિયાસિયં, કૂઈ, કકકરાઈએ, છીએ, જસ્માઈઍ, તસ્સ એહડાવણાર્થ કરેમિ કાઉસગ્ગ” કહી અન્નથ્થ૦ વિગેરે કહી ર૭ શ્વાસ પ્રમાણ કાર્યોત્સર્ગ કરી, પારી, પ્રગટ લોગસ્સા કહે, પછી યથા પર્યાય વડીલ સાધુઓને વન્દન કરે, તેઓ પણ તેને સુખશાતા પૂછે, પોતે તેઓના પગની વિશ્રામણા કરે. જે પિતાની જાતે લેચ કરે તે સંદિસાવણા અને પ્રવેયણાના આદેશે ન માગે.
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy