SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ અતિ બલવાન (શ્રેષ્ઠ), ‘મારતોrf’=પંચમહાવ્રતનું ઉચ્ચારણ (કથન), “તે સુન્નતે મહાત્રોચ્ચારણ કરવાને, અઠ્ઠમ’િ હું પણ, પરિત=ૌયાર થયે છું. (એમ ગુરૂએ કહેવાથી શિષ્ય પ્રશ્ન કરે છે અને ગુરૂ તેને જવાબ આપે છે. તે જ કહે છે. ઉર્જ સંs” iા અહિં છઠા પદ સુધી પ્રશ્ન સમજ. “વેરને અર્થ “હવે પછી, અને 'ઉ' પ્રશ્ન માટે સમજે. તેથી હવે તે મહાવતેનું ઉચ્ચારણ શું વસ્તુ છે અર્થાત્ “મહાવ્રત ઉચ્ચારણ એટલે શું ? એમ પ્રશ્નાર્થ સમજ. અથવા પ્રાકૃતભાષાની શૈલી પ્રમાણે અભિધેયને અનુસરીને લિંગ અને વચન સમજવાનાં હોય છે એ ન્યાયે ' ને બદલે “રા' “a” ના સ્થાને ના” અને “રવાર' ના સ્થાને “વારા પદો કરીને કયી તે મહાવ્રતની ઉચ્ચારણ? એમ અર્થ કરે. ગુરૂ મહારાજ તેને જવાબ આપે છે કે માત્ર તેની ઉચ્ચારણા પાંચ પ્રકારની “ના”=કહી છે અને રાત્રિ ભજનને ત્યાગ એ છ પ્રકાર છે, “તવ્રથા'તે આ પ્રમાણે “વરમ'==સ અને સ્થાવર, તેમાં પણ સૂક્ષ્મ અને બાદર એમ સર્વ પ્રકારના છે , તે પણ “કરવું, કરાવવું અને અનુમોદવું, એમ ત્રણ પ્રકારે, જે “gridવાતાત'=જીવહિંસન (હિંસા) તેનાથી વિરમ’=અટકવું. (તે પ્રથમ મહાવ્રત કહ્યું છે, તેમ “સર્વરમાન મૃષાવાર મગ =ક્રોધ, લોભ, ભય કે હાસ્ય, એ કઈ કારણે બોલાતું સર્વ મિથ્યા( અસત્ય) વચન, તેનાથી અટકવું, (તે બીજુ) તથા “વરમારફત્તાવાનાદિમ' દાંત ખોત
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy