SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ગાચરીના દાષો–(એષણા). એષણા એટલે અન્વેષણુ. દાષાની શોધ કરવી અથવા` નિર્દેષ પિંડની શોધ કરવી તેને એષા કહેવાય છે, તેના ગવેષણા, શ્રૃણેષણા અને ગ્રાસણા . એમ ત્રણ પ્રકારે છે. ગવેષણાના ઉદ્ગમ અને ઉત્પાદન એમ બે પ્રકારે છે, પિંડ તૈયાર કરવામાં ગૃહસ્થથી લાગેલા દોષોને ઉદ્ગમ ઢાષા અને પિંડ લેવા માટે સાધુથી લાગતા દેષોને ઉત્પાદન દાષા કહેવાય છે. એ અન્તની શુદ્ધિ સાચવવી તે ગવેષણા કહી છે અને પિ'ડ લેતી વેળા પ્રાયઃ ગૃહસ્થ-સાધુ ઉભયથી દોષ લાગે તેને ગ્રહણૈષણાના દોષા કહેલા છે. સોળ ઉદ્ગમ દોષો, સાળ ઉત્પાદન દોષો અને દશ ગ્રહણૈષણાના દોષો એમ ૪૨ દોષો પિંડ લેવાના સંબંધમાં કહ્યા છે. તે દાષાને ટાળી નિર્દોષ પિંડ (આહારવસ્ત્ર-પાત્ર અને વસતિ) લેવાય તેને જ એષણા સમિતિ કહેલી છે. એ ઉપરાંત ભાજન કરતાં લાગતા ગ્રાસણાના પાંચ દોષો કથા છે, નિર્દેષિ છતાં પણ નિત્યપિણ્ડ, ભક્તને પિણ્ડ, વિગેરે પણ ત્યાજ્ય કહ્યો છે. એ સંતું વિવેચન કરતાં એક સ્વત ંત્ર ગ્રન્થ થાય તેમ છે, એથી અહી... સંક્ષેપમાં આ ૪૭ દેષાનું જ વર્ષોંન કરીશું. ૧-સાળ ઉગમઢાષા— आहाकम्मुद्देसिय, पूइकम्मे अमीसजाए अ । ठवणा पाहुडियाए, पाओअर कीय पामिच्चे || १ | परिअट्टिए अभिहडु - भिन्ने मालोहडे अ अच्छिज्जे । अणिसिट्ठे अज्झोअर, सोलस पिंडुग्गमे दोसा || २ || ‘આધાક” વિગેરે નીચે ક્રમશઃ કહીશું' તે સેાળ પિંડના ઉદ્ગમદોષો છે. ૧-આધાક સાધુનું નિમિત્ત ચિત્તમાં ધારીને કમ એટલે સચિત્તને અચિત્ત કરવું અથવા અચિત્તને પકાવવુ
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy