________________
ગોચરીના દે
ર૪૩ તેને “આધાકમે કહેલું છે અર્થાત્ સાધુને નિમિત્તે અનિ આદિથી પકાવવું કે સચિત્તને અચિત્ત કરવું તે.
ર-દેશિક કઈ પણ યાચક વિગેરેને ઉદ્દેશીને તૈયાર કરેલું. તેના ૧ ઓધદેશિક અને ૨ વિભાગીદે શિક એમ બે ભેદે છે. તેમાં સ્વ-પરને વિભાગ કપ્યા વિના પિતાને માટે તૈયાર કરાતા આહારાદિમાં ભિક્ષા આપવાની બુદ્ધિએ કંઈક ભાગ વધારે નાખીને તૈયાર કરેલું તે ઓદ્યોશિક’ કહ્યું છે. આવું પ્રાયઃ દુષ્કાળાદિમાંથી પસાર થએલા કેઈ ધનવાનને એમ કલ્પના થાય કે “મુશ્કેલીઓ જીવ્યા છીયે તે કઈક પુણ્યદાન કરીએ ત્યારે સ્વ-પરને વિભાગ કર્યાવિના દાનની બુદ્ધિ પૂર્વક આહારાદિ તૈયાર કરવાથી થાય. આ રીતે તૈયાર થયેલામાંથી પોતાની કલ્પના પ્રમાણે દાનમાં અપાઈ જાય તે પછી જે વધે તે શુદ્ધ સમજવું. વિભાગીદેશિક તેને કહેવાય છે કે વિવાહાદિ પ્રસંગે વધી પડેલા આહારાદિમાંથી માલિક અમુક હિસ્સો દાન દેવા માટે જુદે કરે, એને દોષિત એ કારણે કહ્યું છે કે પોતાની સત્તામાંથી દાન દેવા માટે તે જુદું કહેલું હોય છે. તેના ત્રણ ભેદ છે. ૧-ઉદિષ્ટ, ૨-કૃત અને ૩-કર્મ. તેમાં પોતાને ઉદ્દેશીને જમણવાર વિગેરે પ્રસંગે કરેલામાંથી વધેલા આહારમાંથી અમુક ભાગ ભિક્ષુકને આપવા માટે જુદો કાઢે તે ઉદ્રિટોફ્રેશિ–૧, એ રીતે વધેલા ભાત વિગેરેને ભિક્ષા તરીકે આપવા માટે દહીં વિગેરેથી મિશ્ર કરે તે કૃતીદેશિક ૨, અને વિવાહ વિગેરેમાં વધેલા લાડુઓના ભૂકા વિગેરેને ચાસણી વિગેરેથી સંસ્કાર કરીને પુનઃ લાડુ બનાવવા