SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ દ0 પૈવ સત્તર ગાથા. ૨૩૭ વલ્યધ ઈત્યાદિ જેઓ પિતાને પ્રાપ્ત નહિ થએલાં એવાં વસ્ત્ર, ગંધ દ્રવ્ય, અલંકારે (આભરણી), સ્ત્રીઓ (ના ભેગો), પલંગ, પથારી વિગેરે શયને અને ઉપલક્ષણથી આસને વિગેરેને ભોગવતા નથી તેઓ (સુબધુની જેમ) ત્યાગી કહી શકાતા નથી. (૭) ને આ સંતે ઈત્યાદિ કિન્તુ જેને સુંદર અને પ્રિય (ઈષ્ટ) એવા શબ્દાદિ ભોગો મલ્યા છે છતાં અનેક શુભ ભાવનાઓના બળે તેને તજે છે (જોગવતા નથી, તે જ (ભરત ચક્રવતી વિગેરેની જેમ) ત્યાગી કહેવાય છે. (૮) (અહીં એ શંકા થાય કે મળેલા ભાગો તજે તે જ ત્યાગી કહેવાય તો જે ધન વગરના ક્રમક વિગેરે દીક્ષિત થયા તે ત્યાગી નહિ કહેવાય, તેનું શું ? ત્યાં સમજવું કે દરિદ્રમાં દરિદ્ર પણ દીક્ષા લેનારો ક્રોડ ક્રોડ રનોની કિંમતનાં અગ્નિ, સચિત્તજળ અને સ્ત્રીને સ્પર્શ એ ત્રણે રને તે છોડે જ છે, માટે તે ત્યાગી છે. એ ત્રણની ક્રેડ ક્રોડ રત્ન જેટલી કિંમત છે એમ મંત્રીશ્વર અભયકુમારે રાજગૃહીની પ્રજામાં પુરવાર કરી આપ્યું હતું તે પ્રસિદ્ધ છે. તેને ત્રણ કેડ રત્નના ત્રણ ઢગલા આપવાનું કહેવા છતાં કોઈએ પણ અગ્નિને, સચિત્તજળનો અને અગ્નિનો ત્યાગ કરવા તૈયાર થયું નહિ, એથી સિદ્ધ થયું કે ત્રણ ક્રોડ રને કરતાં પણ અગ્નિ આદિની કિંમત ગૃહસ્થને વધારે છે, એવી જીવનમાં જરૂરી વસ્તુઓને ત્યાગ કરનાર દિક્ષિત મહાત્યાગી છે જ, અને તેથી તેને ત્યાગી કહે એ જરા ય અસંગત નથી.) મારું વેર્દિ” ઈત્યાદિ=સમાપે એટલે સ્વ-પરમાં સમાન દષ્ટિથી જેતે અર્થાત્ ગુરૂના ઉપદેશથી સંયમયેગમાં વર્તવા છતાં પણ સાધુને કેઈ તથાવિધ કર્મોદય (વેદદય)
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy