SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ મંગલ છે, ૩-સાધુઓ મંગલ છે અને ૪-કેવલિ કથિત ધર્મ મંગલ છે. એ ચાર (મંગલ છે માટે) લોકમાં ઉત્તમ પણ છે, ૧- અરિહંતે લકત્તમ છે, રસિદ્ધ લકત્તમ છે, ૩-સાધુઓ લોકોત્તમ છે અને ૪-કેવલિકથિત ધર્મ લકત્તમ છે. એ ચારનું (લકત્તમ છે માટે) શરણ સ્વીકારું છું, ૧-અરિહંતનું શરણ સ્વીકારું છું, ૨- સિદ્ધોનું શરણ સ્વીકારું છું, ૩-સાધુઓનું શરણ સ્વીકારું છું અને ૪–શ્રી કેવલિભાષિત ધર્મનું શરણ સ્વીકારું છું. એમ ચારને મંગલ, લોકોત્તમ તરીકે માની તે ચારનું શરણ કરે. પછી અઢાર પાપસ્થાનકેને તજવા માટે Trફવા ઈત્યાદિ = ૧ પ્રાણાતિપાત = હિંસા, ૨અલિક = અસત્ય, ૩-ચોરી, ૪-મૈથુન, પ-દ્રવ્યમૂછ = સર્વ દ્રવ્યને પરિગ્રહ, ૬-કોધ, ૭-માન, ૮-માયા, –ભ, ૧૦-પ્રેમ રાગ, ૧૧ દેશ ષ (૧), હૃ૦ ઈત્યાદિ = ૧૨-કલહ, ૧૩-અભ્યાખ્યાન (ટું આળ દેવું), ૧૪-પશુન્ય ચાડી, ૧૫-રતિ--અરતિ વડે સમાયુક્ત એટલે બે મળીને એક ૧૬–પરંપરિવાદશ્રેષથી બીજાની નિંદા, ૧૭ માયાપૂર્વક મૃષા (અસત્ય) વચન અને ૧૮-મિથ્યાત્વરૂપી આત્મશલ્ય (૨). સિરસ્વ ઈત્યાદિ આ કહ્યાં. તે અઢારે પાપસ્થાનકે મેક્ષમાર્ગના સંસર્ગમાં (સેવનામાં) વિદનભૂત છે, દુર્ગતિનાં કારણે છે, તે સર્વને હું સિરાવું છું (તાજું છું) (૩). તે પછી પિતાનું સ્વરૂપ ભાવતે ભાવના ભાવે કે હૂં ઈત્યાદિ હું એકલું છું, મારૂં કોઈ નથી, હું
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy