________________
પગામ સિજ્જા
૪૧
તે ‘મગલ’ એમ ‘મંગર' શબ્દની ભિન્ન ભિન્ન વ્યુત્પત્તિ દ્વારા જુદા જુદા અર્થા થાય છે, (તાત્પર્ય થી બધા અર્થા એકાર્થિક છે) તેમાં ચાર પદાર્થો ‘મંગલ’ છે. તે કહે છે કે-અરિહતા મંગલ'' વિગેરે, અર્થાત્ ૧-અરિહ ંતા, ૨-સિદ્ધો, ૩-સાધુએ અને ૪-કેવલિપ્રરૂપિત ધર્મ, એ ચાર મગલા છે. તેમાં આચાર્યા-ઉપાધ્યાયો પણ સાધુપણાથી યુક્ત હાવાથી ‘સાધુએ’માં તેઓને પણ સમજી લેવા અને કેવલિપ્રરૂપિત ધર્મમાં શ્રુત ધર્મ અને ચારિત્ર ધર્મ (જ્ઞાન અને ક્રિયા) અને ધર્મ સમજી લેવા. એ પદાર્થોની મંગલતા એ કારણ છે કે હિત તેઆ દ્વારા જ મંગાય છે. (મેળવાય છે). આ હેતુથી જ તેનું લેાકેાત્તમપણું છે. અથવા લેાકેામાં તે પદાર્થોનું ઉત્તમપણ છે, એ જણાવવા કહે છે કે—
‘વત્તા જોયુત્તમા–બુદ્ધિંતા હોમુત્તમા, નિદ્રા હોમુત્તમા, साहू लोगुत्तमा, केवलि पण्णत्तो धम्मो लोगुत्तमो.
††
વ્યાખ્યા—પૂર્વે કહેલા ચાર પદ્માર્થા, લેાક એટલે (ક્ષાયેાપશમિક આદિ ભાવેારૂપ) ભાવ લેાકમાં ઉત્તમ છે માટે લેાકેાત્તમ’ છે, તેમાં ‘અરિહંતા’ ભાવલાકમાં પ્રધાન છે, કારણ કે તેને કર્મની સર્વ શુભપ્રકૃતિએના ઉદય હોય છે, અર્થાત્ શુભઔયિક ભાવે તેઆવતા હોય છે. સમગ્ર લાકમાં અરિહંતની તુલનામાં આવે તેવા કોઈ આત્મા શુભઔયિક ભાવવાળા હાતા નથી. સિદ્ધો' ચૌઢરાજ લેાકના અંતે ઉપર ત્રણ લેાકને મસ્તકે રહેલા હોવાથી ક્ષેત્રલેાકમાં ઉત્તમ છે. ‘સાધુએ’તે સમ્યગ્