SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ ક્રિયા સૂત્રસન્ન જ્ઞાન-દર્શન અને ચારિત્રને આશ્રિને ભાવલાકમાં ઉત્તમ છે જ. અર્થાત્ જ્ઞાનાદિ ગુણેારૂપ ભાવધર્મની પ્રાપ્તિવાળા હાવાથી ભાવલાકોત્તમ છે અને ધર્માંમાં શ્રુતધર્મ ક્ષાયેાપમિક ભાવલેાકની અપેક્ષાએ તથા ચારિત્ર ધર્મ ક્ષાયિકભાવ અને મિશ્ર (સાંનિપાતિક) ભાવની અપેક્ષાએ ભાવલેાકેાત્તમ છે. એમ તેનું લોકેાત્તમપણુ હોવાથી જ તે શરણુ કરવા ચેાગ્ય પણ છે, અથવા તે શરણ કરવા ચેાગ્ય હાવાથી તેમાં લોકોત્તમપણું છે. એ જણાવે છે કે— ૪૨ चत्तारि सरणं पवज्जामि - अरिहंते सरणं पवज्जामि, सिद्धे सरणं पवज्जामि, साहू सरणं पवज्जामि, केवलि पण्णत्तंधम्मं सरणं पवज्जामि, " વ્યાખ્યા ચાર શરણાંને હું અંગીકાર કરૂં છુ અર્થાત્ સાંસારિક દુઃખાથી મારી રક્ષા કરવા માટે હું ચારના આશ્રય કરૂં છુ–ચારને ભજું છું. ૧-અરિહંતાના આશ્રય કરૂં છું', ૨-સિદ્ધોના આશ્રય કરૂં છું, ૩–સાધુઓના આશ્રય કરૂં છું અને ૪-કેવલિ પ્રરૂપિત ધર્મના આશ્રય કરૂં છું, એ રીતે માંગલિક વ્યવહાર કરીને હવે પ્રતિક્રમણ સૂત્ર કહે છે. “ ર્છામિ મિર' સોમૈયાદિ તત્ત મિચ્છામિ દુધપુ' '' સુધી કહેવું. એમ અતિચારીને આધથી જણાવીને તેનું સંક્ષેપમાં પ્રતિક્રમણ જણાવ્યું; હવે વિગતવાર અતિચારા જણાવીને તેનું પ્રતિક્રમણ કહે છે તેમાં પણ પહેલાં ગમન-આગમનને અ ંગેના અતિચારાનું પ્રતિક્રમણ કરવા માટે " इच्छामि पडिक्कमिङ इरिआवहियाए " વિગેરે ખાલે,
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy