SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ धिरत्थु तेऽजसो कामी, जो तं जीवियकारणा । વંત રૂછસિ આવેd, સેચ તે મર્જા અવે રાા अहं च भोगरायस्स, तं च सि अंधगवण्हिणो । मा कूले. गंधणा होमा, संजमं निहुओ चर ॥१३॥ जइ तं काहिसि भावं, जा जा दिच्छसि नारीओ । वायाविद्धव्व हडो, अट्रिअप्पा भविस्ससि ॥१४।। तीसे सो वयणं सोच्चा, संजयाइ सुभासि । अंकुसेण जहा नागो, धम्मे संपडिवाइओ ॥१५।। एवं करंति संबुद्धा, पंडिआ पविअक्खणा । विणिअटुंति भोएसु, जहा से पुरिसुत्तमो-त्तिवेमि ॥१६॥ संजमे सुठ्ठिअप्पाणं, विप्पमुक्काण ताइणं । तेसिमेअमणाइन्नं, निग्गंथाणं महेसिणं ॥१७॥ ભાવાર્થ—ઘ=અહિંસા સંયમ અને તપ ત્રણેના યોગે તે ધર્મ ઉત્કૃષ્ટ મંગળરૂપ છે. જેના મનમાં આ ધર્મ સદા વતે છે તેને દેવે પણ નમસ્કાર કરે છે. (૧) (વસ્તુતઃ અહિંસા એ જ પરમ ધર્મ છે, તેની સિદ્ધિ આ ગ્રન્થમાં બતાવેલા સંયમથી થાય છે અને એ સંયમની સિદ્ધિ બાર પ્રકારના તપથી થાય છે. એમ તપથી સંયમ અને સંયમથી અહિંસાની સિદ્ધિ થાય છે. અર્થાત ત્રણને પરસ્પર સાધ્ય સાધન સંબંધ છે; છતાં ઉપચારથી સાધનને પણ અહીં ધર્મ કહ્યો છે. એ ધર્મ મહામંગળ રૂપ (સર્વ વિદ્ધને નાશ કરનાર) છે, આ ધર્મને સાચા રૂપમાં મનુષ્યમાં પણ સાધુઓ જ આરાધી શકે છે, દેવો અચિંત્ય શક્તિવાળા છતાં આવા ધર્મનું પાલન કરવા અસમર્થ છે; માટે એવા ધમને દેવે પણ નમે છે. એ અહિંસાદિરૂપ ધર્મની
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy