SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ २४८ શ્રમણ કિયા સૂત્રસન્દર્ભ ૧૪-આઘ=જે પારકું બલાત્કારે લઈને આપે તે આચ્છે. તેમાં સ્વામી (રાજા) પ્રજા પાસેથી બલાત્કારે છે તે સ્વામી આરછેદ્ય, ઘરને માલિક, સ્ત્રી કે બાળક યા નેકર વિગેરેનું બલાત્કારે લઈ આપે તે પ્રભુ આછેદ્ય અને ચાર કોઈનું ચોરીને આપે તે ચાર આચ્છેદ્ય જાણવું. - ૧૫–અનિસ્રષ્ટ કઈ ગઠીયાનું ભજન સર્વની અનુમતિ વિના તેમાંના થડા અથવા તેમને કેઈ એક જ માણસ સાધુને આપે તે અનિસૃષ્ટ. તેના સાધારણ, ચોલ્લક અને જડ, એમ ત્રણ ભેદે છે. જે ઘણું માલિકનું હોય તે ૧–સાધારણ, કેઈ સ્વામી વિગેરેએ સેવકે વિગેરેને ભેગું આપ્યું હોય તેવું ભેજન વિગેરે, તે ર-ચલ્લક અને જલ્ડ એટલે હાથી, તેને તેના માલિકે ખાવા માટે માવત વિગેરેને સેપેલું એમાંનું કેઈ વિના હકકે સાધુને આપે છે તે ૩જડપ્રકારનું અનિરુણ કહેવાય. ૧૬-અથવપૂરક પિતાને માટે પકાવવા આપ્યા પછી સાધુ વિગેરે આવ્યા છે એમ જાણી તેમને દાન દેવાની બુદ્ધિએ તેમાં વધારો કરે તે અધ્યવપૂરક તેને પણ મિશ્ર જાતની જેમ ૧-ચાવદર્થિક, ર–પાખંડી અને ૩–સાધુ, એમ ત્રણના નિમિત્તે તે તે નામે ત્રણ ભેદ કહ્યા છે. અવિશેધિકેટિ. એ સેળ દો પૈકીના ૧-આધાકર્મ, ૪- શિકના ૧૩ ભેદ પિકી કમી શિકના છેલ્લા સમુદેશ, આદેશ અને સમ દેશ એ ત્રણ ભેદો, ૮-મિશ્રજાત અને અધ્યવરકના અંતિમ બે બે-પાખંડી અને સાધુ વિયક ભેદે,–આહાર–પ્રતિકર્મ,
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy