SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ચરણસિત્તરીમાં નવ બ્રહ્મગુસિ ૨૭૭ ભાવા બ્રહ્મચારીએ સ્ત્રી–પશુ અને પ’ડકવાળી વસતિમાં નહિ રહેવું તે ૧–વસતિ, કેવલ સ્ત્રીઓને એકલા સાધુએ ધકથા પણ નહિ કહેવી અને સ્રીએની વાતા પુરૂષને ન સંભળાવવી ઈત્યાદિ તે ૨-કથા, સ્ત્રીની સાથે એક આસને, તેમજ તેણે વાપરેલા આસને પુરૂષે એક મુહૂત સુધી અને પુરૂષના વાપરેલા આસને સ્રીએ ત્રણ પ્રહર સુધી નહિ બેસવું, કારણ કે તેમ કરવાથી વિકાર થવાના સંભવ છે માટે પરસ્પરનું આસન તજવું તે ૩-આસન, ચિત્તમાં વિકાર કરનાર હેાવાથી સ્ત્રીએ પુરૂષનાં અને પુરૂષ સ્ત્રીનાં નેત્ર મુખ સ્તન વગેરે તે તે અગાને સ્થિર દષ્ટિએ જોવાની બુદ્ધિએ નહિ જેવાં તે ઇન્દ્રિય, જ્યાં ભીંત વિગેરેના આંતરે પણ સ્ત્રી પુરૂષના કામક્રીડાના શબ્દો સંભળાય તેવા સ્થાને નહિં રહેવુ તે ૫-કુંડયાન્તર, પૂર્વે ગૃહસ્થાવસ્થામાં કરેલી કામક્રીડાનું સ્મરણુ નહિ કરવુ' તે --પૂવક્રીડિત, અતિસ્નિગ્ધ વિકારક સ્વાદુ આહારના ત્યાગ કરવા તે છ–પ્રણીતાહાર, રૂક્ષ પણ અધિક આહારના ત્યાગ કરવા તે ૮-અતિમાત્રાહાર, અને સ્નાન, વિલેપન, નખ, કેશ વિગેરેનું સમારણ ઈત્યાદિ શાણા નહિ કરવી તે –વિભૂષા. એ દરેકને ત્યાગ કરવા રૂપ બ્રહ્મચર્ય માટેની નવ વાડા કહી છે. જેમ ખેતરમાંના પાકનું રક્ષણ કાંટાની વાડ વિના થઈ શકે નહિ, તેમ વેઢાદયવાળા જીવાના બ્રહ્મચર્ય રૂપ ચારિત્રના મૂળભૂત ગુણનું રક્ષણ આ વાડાના પાલન વિના શક નથી. વધારે શું? વેદોને સત્તામાંથી પણ જેઆને નિમૂળ ક્ષય થયા હાય છે તે,
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy