________________
૬
શ્રમણ ક્રિયા સૂત્રસંદ
तन्मध्ये सङ्गतो मेरुः, कूटलक्षैरलङ्कृतः । उच्चैरुच्चैस्तरस्तार-तारामण्डलमण्डितः ॥ १२ ॥ तस्योपरि सकारान्तं, बीजमध्यास्य सर्वगम् । नमामि बिचमार्हन्त्यं, ललाटस्थं निरञ्जनम् ॥ १३॥ अक्षयं निर्मलं शान्तं बहुलं जाड्यतोज्झितम् । નિરીહૈં નિદ્વાર, તારે સારતનું ધનમ્ ॥ ૪ ॥
એની મધ્યમાં રહેલા, લાક્ખા ફ્રૂટાથી શેાભતા, અત્યંત ઊચા અને દેદીપ્યમાન તારામ ડલ (જ્યેાતિશ્ર્ચક્ર) થી શે।ભતા મેરૂ પર્વતની સ્થાપના (કલ્પના) કરવી. (૧૨)
તેની ઉપર સકારને અંતે રહેલુ ' જે ઋષિમંડલનું ખીજ છે, સમસ્ત જગતમાં (લૌકિક લેાકેાત્તર વ્યવહારામાં, કે જ્ઞાનગુણુ દ્વારા સર્વ જ્ઞેયામાં) વ્યાપક છે, તેને લલાટસ્થ =મેરૂ ચૂલા ઉપર સ્થાપન કરીને તેમાં રહેલા નિરંજન=ઘાતીક રૂપ અજન રહિત ચાવીસ જિનેશ્વરાના ‘આર્હત્ત્વ’ એટલે અરિહંતપણું છે જેમાં એવા તે ખિમ્મને નમસ્કાર રૂં છું. (૧૩)
હવે એ આન્ત્ય બિંબ કેવુ... છે તે કહે છે, જ્ઞાનાદિ ગુણેાથી અવિનશ્વર, ખાહ્ય અભ્યંતર મેલ
* ૧૪ થી ૧૯ સુધીના શ્રેષ્ઠતા ભાવા પ્રાપ્ત આધારાને લક્ષ્યમાં રાખી યથામતિ લખેલા છે, છતાં તે પર્યાપ્ત નથી, એને ભાવ સમજવા અતિગહન છતાં આરાધક બાળ બુદ્ધિ જીવાના સતાષ માટે લખેલા હાવાથી વિશેષ જ્ઞાનીએ પાસેથી એને વિશેષ અ પ્રાપ્ત થાય તેટલા મેળવવા યથાશકય પ્રયત્ન કરવા.