SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ વષિમણ્ડલ સ્તોત્રમ अनुद्धतं शुभं स्फीतं, साचिकं राजसं मतम् । तामसं चिरसम्बुद्धं, तैजसं शर्वरीसमम् ॥१५॥ साकारं च निराकारं, सरसं विरसं परम् । परापरं पगतीतं, परंपरपरापरम् ॥ १६ ।। રહિત નિર્મળ, ઘાતી કર્મોના ઉદયના અભાવે શાન્ત, સર્વ તીર્થકરનું એક સ્વરૂપ હોવાથી સર્વ ચેવિશીઓમાં વિસ્તરેલું, અજ્ઞાનરૂપ જાડચતા રહિત, મતિજ્ઞાનને પ્રકાર ઈહા અથવા ઈછા રહિત, અહંકાર રહિત, માટે સ્વયં શ્રેષ્ઠ, જગતને જ્ઞાનરૂપ લોચનનું દાન દેવાથી અતિશ્રેષ્ઠ, આત્મપ્રદેશથી ઘનીભૂત માટે “ઘન” (સિદ્ધ સ્થાનમાં અનંત આત્માઓ સાથે એક અવગાહનામાં રહેલું છે. (૧૪) વળી ઉદ્ધતપણુથી રહિત, તીર્થકર નામ કર્મના ઉદયને યોગે શુભ, સર્વદેવનાં ત્રણ કાળના રૂપ કરતાં ય અતિશય રૂપવાળું હોવાથી સ્ફીત એટલે દેદીપ્યમાન, આત્માના અનંત વીર્યરૂપ સત્વગુણવાળું, ત્રણે જગતના નાથ રૂપે માન્ય હોવાથી રજોગુણી, કમરૂપ શત્રુઓનું નાશક માટે તમે ગુણવાળું, વૈકલક-ચિરજ્ઞાનવાળું, (અથવા જ્યાં “વિલં-g' એ પાઠાન્તર છે ત્યાં શૃંગારાદિ રસરહિત, અને જ્ઞાનવાળું એમ અર્થ સમજવો) પૂર્ણિમાની રાત્રિની જેમ તેજવાળું (શાન્ત પ્રકાશ કરનારું) (૧૫) વળી અવગાહના હોવાથી આકારવાળું છતાં સિદ્ધાપેક્ષાએ અરૂપી હોવાથી નિરાકાર છે. આત્મગુણેના રસને
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy