________________
ઋષિમણ્ડલ સ્ટેાત્રમ્
जम्बूवृक्षधरो द्वीपः, क्षारोदधि समावृतः । ગવાઘæાજાધિષ્ઠરતઃ ॥ ૨ ॥
('वीजमिति ऋषिमण्डलस्तवयन्त्रस्य मूलमन्त्रः, आराधकस्य शुभनवबीजाक्षरः, अष्टादश विद्याक्षरः, एवमेकत्र सप्तविंशતિજ્ઞ: )
નમ: અને તેની મધ્યમાં (નમઃ ની પૂર્વે) સકારને અન્તે રહેલા ૬ નાદ-બિન્દુ-કળા-કાર અને છકારથી અલંકૃત એટલે । લખવા. અહી' પણ ‘પૂર્વે પ્રળવતઃ’એ નવમા શ્લાકના પદની અનુવૃત્તિથી પૂર્વે લખવા. એથી ૐ અ-સ-આ-૩-જ્ઞા-જ્ઞાન-શૅન ચાશ્ત્રિો દ્દીનમઃ એવા અઢાર અક્ષાના વિદ્યામંત્ર બનશે. ૧૦ હવે ઋષિમડલસ્તવના મણ્ડલની રચનાના ઉપાય જણાવે છે,
જમ્મૂવૃક્ષને ધારણ કરનારા લવણ સમુદ્રથી વિટાયેલા ‘જમ્મૂઢીપ’ નામના દ્વીપ આઠ દિશાઓમાં રહેલાં અર્હત્’ આદિ આઠ પદોના અષ્ટકથી સુÀાભિત મનાવવા. અર્થાત્ મધ્યમાં ગાળ થાળી આકારે મંડલ રૂપ જમ્મૂદ્રીપને આકાર કરી તેની ચારે તરફ ફરતા લવણુ સમુદ્રના આકાર વલય રૂપે બનાવવા અને તે વલયમાં પૂર્વાદિ આઠ દિશાઓમાં અનુક્રમે ‘ૐ અર્થો નમઃ” વિગેરે આઠ પદો આલેખવાં. (૧૧)
૧ ઉપર પ્રમાણે ઋષિમણ્ડલ સ્તવયંત્રના ખીજ રૂપ મૂળ મંત્ર જાણવા. તેમાં આરાધકનું શુભ કરનારા નવ ખીજાક્ષરા અને અઢાર વિદ્યાક્ષરા છે, એમ કુલ સત્તાવીશ અક્ષરે છે.