________________
શ્રીપાક્ષિકસૂત્ર
૨૯ વસ્તુ પડિલેહેવી,) પછી ઈરિટ પડિઈચ્છકારી ભગવ પસાય કરી પડિલેહણા પડિલેહાજી” કહી આચાર્ય, સ્થાપનાજી, ગ્લાન, નવદીક્ષિત વિગેરેની ઉપધિ પડિલેહી ખમા દઈ ઈચ્છા ઉપધિ મુહપત્તિ પડિલેહું?” ઈચ્છ” કહી મુહપત્તિ પડિલેહી ખમા દઈ ઈચ્છા“ઉપધિ સંદિસાહે? ઈચ્છે ? કહી ખમાત્ર “ઈચ્છા ઉપધિ પડિલેહું ઈચ્છું” કહી બાકીનાં સર્વ વસ્ત્ર પડિલેહવાં. છેલ્લે ડાંડે પડિલેહી ડંડાસણ લઈ પડિલેહીને ઈરિટ પડિક્કમી કાજે લે, પુનાઈરિ૦ પડિક્કમી કાજે શેધીને શુદ્ધ ભૂમિમાં પરઠવ. પછી ઈરિટ પડિક્કમી ખમા દઈ ઈચ્છા સંદિ ભગ. સઝાય કરું? ઈચ્છ” કહી “ધમે મંગલ' વિગેરે પાંચ ગાથાની સઝાય સાધુએ બેઠાં (અને સાધ્વીએ ઉભાં રહી) કહેવી. પછી ઉભા થઈ ઈચ્છા સંદિ. ભગવે ઉપયોગ કરું? ઈચ્છ” કહી ઈચ્છા ઉપયોગ કરાવણ કાઉસ્સગ કરું? ઈર્ણ ઉપયોગ કરાવણ કરેમિ કાઉસ્સગં અન્નત્થ૦ વિગેરે કહી એક નવકારને કાઉસ્સગ કહી પારી ઉપર પ્રગટે નવકાર કહી શિષ્ય પૂછે, ઈચ્છા સંદિ. ભગવદ્ ? ” ગુરૂ કહે લાભ, શિષ્ય કહે કહં લેશું? ગુરૂ “જહગતિએ સૂરિહિં (સાહૂહિ) કહે, પછી શિષ્ય “આસિયાએ જસ્ટ જેગો ” કહી શય્યાતર ગ્રહસ્થનું ઘર (નામ) પૂછે. પછી સ્વાધ્યાય શરૂ કરે. સાવીને અવશ્ય પહેરવાનો કંચુક વિગેરે પણ સમજી લેવાં. કારણ કે સાડે પડિલેહેલો અને કંચુક પડિલેહણ વિનાનો પહેરી રાખવાથી પડિલેહેલા સાડાનું પરિલેહણ નિષ્ફળ થાય. વિગેરે સમજવા યોગ્ય છે.