________________
શ્રીપાક્ષિકસૂત્ર
૧૯૫ અને તે “જળવીટર=ગણી એટલે આચાર્ય તેઓની પેટી એટલે આગમ વચનરૂપ રને કરંડીઓ-ખજાને, માટે ગણીપીટક એમ અર્થ સમજ. તેનાં નામે આ પ્રમાણે છે. ૧-માવા–શિષ્ટ પુરૂએ આચરેલો જ્ઞાનદિગુણ સાધકવિધિ (આચાર) તેને જણાવનાર ગ્રંથનું નામ પણ આચાર. ર-સૂત્ર -સૂચનમાત્ર કરે તે સૂત્ર, તેવાં સૂત્રોથી ગૂંથેલો જે સ્વ-પરદર્શનનું સ્વરૂપ વિગેરે સકળ પદાર્થને જણાવનાર ગ્રંથ તે “સૂત્રકૃત'. ૩-થા=જેમાં એક, બે વિગેરે સંખ્યાની વિવક્ષાપૂર્વક આત્મા વિગેરે પદાર્થોને સ્થાપન કરેલા (વર્ણવેલા) છે તે “સ્થાન, અથવા એકથી દશ પર્યન્તના આત્મા વિગેરે પદાર્થોનાં સ્થાનેને (સ્વરૂપને) જણાવનાર ગ્રંથ તે “સ્થાન. ૪–“સમવાસમ (સમ્યક્તયા) લવ (અધિક રૂપમાં) સચ જવા જીવાદિ પદાર્થોનું વર્ણન જેમાં છે તે ગ્રન્થ “સમવાય. પ-વિવાહપ્રજ્ઞપ્તિ =જેમાં ભગવાન મહાવીરદેવને શ્રીગૌતમ ગણધરે પૂછેલા પ્રશ્નો અને ઉત્તરે રૂપે અનેકવિધ વિષયોનું ગંભીર વર્ણન કરેલું છે, તે “વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ગ્રંથ, અતીવ પૂજ્ય હોવાથી એ “ભગવતી’ નામથી પણ ઓળખાય છે. ૬-જ્ઞાતિધર્મા =જ્ઞાત-ઉદ
મસ્તક સમજવું, એમ દ્વાદશાંગી એટલે બાર અંગરૂપ આગમપુરૂષ કહે છે. કહ્યું છે કે-ging ના જાશુદ્ધ તુ રો -
बाहू य । गीवा सिरं च पुरिसो, बारस अङ्गो सुयविसिट्ठो॥ - બે પગ, બે જંઘા, બે સાથળો, પીઠ અને ઉદર એ બે ઉદ્ધવ
કાયનાં ગાત્રે, બે ભુજાઓ, ગ્રીવા, અને શિર, એ બાર અંગવાળો વિશિષ્ટ કૃતપુરૂષ વણો.