SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ પગામ સિજ્જા ૪૯ પહેાળા (લાંબા) કરવાથી લાગેલા અતિચારનું પ્રતિક્રમણ. અહીં કુક્કડીની જેમ આકાશે (ઉંચે) પગ લંબાવવાની તથા સકાચવાની ક્રિયા પ્રમાઈને કરવી જોઇએ. તે પ્રમાણે નહિં કરવાથી અતિચાર સમજવા. વીસંઘટ્ટયા(તથા)= આને વિધિએ સંઘટ્ટણ (સ્પ) કરવાથી, તથા ‘નિતે’= ખાંસી આવવાથી, અર્થાત્ ખાંસી વખતે મુખ આગળ મુખવસ્ત્રિકા કે હાથ નહિ રાખવાથી, દાચિત્તે’=નારાજીથી વસતિ (મકાન)માં તેા ‘ખાડાટેકરા છે’ અથવા ગરમી છે” વિગેરે ખેલવું તે ક રાયિત' કહેવાય, વસતિને અંગે એવી નારાજી થાય તે આત્તધ્યાન રૂપ અતિચાર સમજવા. તથા ‘ભૂતેતૃમિત્તે છીંક કે બગાસુ અવિધિએ ખાવાથી અર્થાત્ છીંક કે બગાસુ આવતાં મુખે મુખસ્ત્રિકા કે હાથ રાખી જયણા નહિ કરવાથી, ‘આમર્થળે’=સ્પર્શ કરવાથી, અર્થાત્ કાઇ વસ્તુને પ્રમાર્જન કર્યા વિના હાથ લગાડવાથી, ‘ત્તરજ્ઞસ્તામનેં’=પૃથ્વી આદિ રજવાળી વસ્તુને સ્પર્શ કરવાથી. એ જાગૃત અવસ્થામાં સંભવિત અતિચારોને ઉદ્દેશી કહ્યુ, હવે નિદ્રાધીન અવસ્થામાં સંભવિત અતિચારાને કહે છે કે- 'બ્રાઝુહાજીયા=નિમિત્તયા'=આકુળ-વ્યાકુ ળતાથી સ્વપ્નનિમિત્તક, એટલે સ્વપ્નમાં શ્રી આદિના - ભાગ, વિવાહ કે કાઇને સાથે યુદ્ધ વિગેરે કરવું, અર્થાત્ તે તે વિષયની આકુળતાથી નિદ્રામાં જુદા જુદા પ્રકારનાં સ્વપ્ન આવવાને લીધે જે અતિચાર લાગ્યા હાય, આ આકુળ વ્યાકુળતા પણ મૂળગુણ અને ઊત્તર ગુણને અ ંગે, એમ એ પ્રકારની હાય તેથી તેને ભિન્ન ભિન્ન જણાવે
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy