________________
૪૮
શ્રમણ ક્રિયા સૂત્રસન્ન
સમાપ્તિ કાળ જાણવા. એટલે અત્યારે તે મારું પાપ મિથ્યા થાએ. એમ સમજવું. એમ આગળનાં પદોમાં પણ ક્રિયાકાળ~અને સમાપ્તિકાળના વિવેક કરવા. હવે પ્રકામશય્યા'ના અર્થ કહે છે કે—શયન કરવું તે શય્યા' તે ‘પ્રકામ’’=અતિશય=ચારે પ્રહર સુધી કરવું તે ‘પ્રકામશય્યા’ આ અમાં શય્યા એટલે સંથારીયું વિગેરે સમજવું. તે ‘પ્રકામા’એટલે સંથારા—ઊત્તરપટ્ટાથી વધારે ઉપકરણા અથવા કપડાને ઉદ્દેશીને ત્રણથી વધારે કપડા વાપરવા તે ‘પ્રકામશય્યા’ કહેવાય, એવી કાઇપણ પ્રકામશય્યા’ કરવાથી લાગેલા અતિચારનું પ્રતિક્રમણ કરવા ઇચ્છું છું. એમ સંબંધ જોડવા. આ રીતે ‘પ્રકામશય્યા’કરવાથી સ્વાધ્યાય ન થઈ શકે તે અહીં અતિચાર સમજવા, નિઝામરાયા= દરરાજ ‘પ્રકામશય્યા’ કરવી તે ‘નિકામશય્યા' કહેવાય, તેનાથી ‘સ્વાધ્યાય નહિ કરવારૂપ' અતિચાર લાગ્યા હાય તેનું પ્રતિક્રમણ તથા સંસ્તાર વર્ણનયા(RTI)=સંથારામાં ‘ઉન’ એટલે શયન કર્યું હોય તેની અપેક્ષાએ બીજા પડખે ક્રવાથી અને વિત્તનયા(તયા)=પુનઃ તેજ (પૂર્વના) પડખે ફરવાથી—પુનઃ પડખું બદલવાથી, (અહીં ‘સા' પ્રત્યય સ્વાર્થમાં કરેલા છે, એમ આગળ પણ જ્યાં જ્યાં ‘તા’ પ્રત્યય આવે ત્યાં સ્વાર્થમાં સમજવા).
આ ઉદ્દન અને પરિવર્તન કરતાં સંથારાને અને કાયાને નહિ પ્રમાવા વિગેરેથી અતિચાર સમજવા. 13-નયા(તા)=શરીરના અવયવ (પગ વિગેરે) ને સ કાચવાથી, તથા પ્રજ્ઞાવા(સયા)=સ કાચેલા અવયવાને
"