________________
સવિજ્ઞસાધુયાગ્યનિયમકુલક.
૩૪૯
पणवारं दिणमज्झे, पमाययंताण देमि हियसिक्खं । ઘણાં દિવેમિ બ, મત્તયં સત્ત્વજ્ઞાદળ ફા चवीस वीसं वा, लोगस्स करेमि काउसग्गम्मि | મલયદા પતિળ, સાયં યાત્રિ તમિત્તે રૂાા निदाइपमाएणं, मंडलिभंगे करेमि अंबिलयं । नियमा करेमि एगं, विस्सामणयं च साहूणं ||३५|| सेहगलाणाईणं, विणा व संघाडयाइसंबंधं । पडिले हणमल्लगपरि-ठवणाइ कुव्वे जहासति || ३६॥ કરૂં. ઓછામાં ઓછી પાંચ ગાથા ગાખું, અ કરૂં, ભણાવું વિગેરે કરું. (૩૨)
(વડીલ તરીકે) આખા દિવસમાં સયમ માર્ગોમાં (ધર્મકાર્યમાં) પ્રમાદ કરનારાઓને હું પાંચ વાર હિતશિક્ષા (શિખામણ) આપું અને લઘુ તરીકે સર્વ વડીલ સાધુઓનું એક એક માત્રક (પરઠવવાનું ભાજન) પરઠવી આપું. (૩૩)
પ્રતિદિવસ કક્ષય માટે ચાવીસ કે વીસ લેગસના કાઉસ્સગ્ગ કરૂં, અથવા કાઉસગ્ગમાં રહી સ્થિરતાથી એટલું સાયધ્યાન કરૂં. (૩૪)
નિદ્રાદિક પ્રમાદ વડે મંડલીના ભંગ થઇ જાય (પ્રતિક્રમણુ પડિલેહણ સ્વાધ્યાયાદિમાં જુદો પડુ) તા એક આયંબિલ કરૂં અને (કરવા ચેાગ્ય વડીલ) સાધુઓની એક વખત વિશ્રામણા વૈયાવચ્ચ નિશ્ચે કરૂં. (૩૫)
સંઘાડાર્દિકના કશે સંઅન્ય ન હોય તે પણુ લઘુ શિષ્ય