SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ પ્રકારના અર્થો (જ્ઞાનાવરણીયાદિ કર્મો) જેઓને ક્ષય થયા છે એવા શ્રી જિનેશ્વરદેવને “છ” એટલે પ્રાપ્ત થઈ છે, તે આઠ પ્રવચન માતાઓને “3” પ્રાપ્ત થયેલ વિગેરે અર્થ ઉપર પ્રમાણે. (૧૭) નવ પાપ નિવાનાનિ=પાપનાં કારણભૂત નવ (ભેગ વિગેરેને મેળવવાની ભાવના રૂ૫) નિયાણ, તે આ પ્રમાણે નિવ-સિદિ-0િ-grણે, urgવારે પવિસારે જ ! અgg-દ્િ, દુકા ના નિશાળે”=કઈ સાધુ (તપસ્વી) એમ વિચારે કે-દેવ-દેવલોક તે પ્રગટ છે નહિ, માટે આ પ્રત્યક્ષ દેખાય છે તે ઋદ્ધિમંત રાજાઓ જ દેવે છે, જો મારા તપ-નિયમાદિનું ફળ હેય તે “ભવિષ્યમાં હું રાજા થાઉં?–૧, કેઈ એમ વિચારે કે રાજાને તે અહુ ખટપટ અને દુઃખ-ભય હોય છે, માટે હું ધનપતિ -શેઠ થાઉં-૨, કેઈએમ વિચારે કે પુરૂષને ઘણી પ્રવૃત્તિ, યુદ્ધમાં ઉતરવું, દુષ્કર કાર્યો કરવા વિગેરે દુઃખ હોય છે, માટે મારૂં તપ-નિયમ વિગેરે સફળ હોય તે “હું ભવિષ્યમાં સ્ત્રી થાઉં—૩, કેઈએમ વિચારે કે સ્ત્રી નિબળ-પરાધીન તથા નિન્દાનું પાત્ર ગણાય છે, માટે હું અન્ય જન્મમાં પુરૂષ થાઉ–૪, કેઈ એમ વિચારે કે આ મનુષ્યના ભોગે તે મૂત્ર, પરિષ, વમન, પિત્ત, ગ્લેમ, શુક વિગેરે અશુચિથી ભરેલા છે, દેવદેવીઓ પિતાના વિધ વિધ વેક્સિરૂપ કરીને ભોગ ભેગવે છે, માટે હું બીજાં દેવદેવીઓને ભોગવી શકું તે “પરમવિચારી દેવ થાઉં. –પ, કઈ વળી એમ વિચારે કે એમાં તે બીજા
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy