SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ ધર્મનું યથાસ્થિત પાલન નહિ કરવા વિગેરેથી લાગેલા અતિચારનું પ્રતિક્રમણ. (દશ પ્રકારના યતિધર્મનું સ્વરૂપ આ પુસ્તકમાં જ જુદું કહેવાશે ત્યાંથી જોઈ લેવું) તથા “ ઘરશfમારનuતમામ =શ્રાવકની અગીઆર પ્રતિમા સંબંધમાં અશ્રદ્ધા વિગેરેથી લાગેલા અતિચારનું પ્રતિક્રમણ. (શ્રાવકની આ અગીઆર પ્રતિમાનું સ્વરૂપ અન્ય ગ્રંથથી જાણી લેવું), તથા તારામિમિક્રુતિમrઉમઃ'=વિશિષ્ટ પ્રકારના અભિગ્રહ સ્વરૂપ બાર પ્રકારની ભિક્ષુ પ્રતિમા સંબંધમાં લાગેલા અતિચારનું પ્રતિકમણ, (આ બાર પ્રકારની સાધુ પ્રતિમાનું વર્ણન આ પુસ્તકમાં જુદું કહેવાશે ત્યાંથી જોઈ લેવું). જયોમ વિચારથ=અહી ક્રિયા કર્મબંધમાં હેતભૂત ચેષ્ટા અને તેનું પ્રતિકમણ ક્રિયા સ્થાને આ પ્રમાણે છે. ૧–અર્થાય (સપ્રજન) ક્રિયાસંયમ નિર્વાહ ન થાય તેવા પ્રસંગે, અથવા પ્લાન વિગેરેને કારણે, એમ સ્વ-પરાર્થે દોષિત આહારાદિ વસ્તુ લેવી પડે તે (અથવા ત્રસાદિ જીવની વિરાધના કરવી પડે તે), ૨-અનર્થાય (નિપજન) ક્રિયા વિના પ્રજને પણ દોષિત વસ્તુ લેવી (અથવા કાચિંડે કે વનના વેલાદિ તેડવા, ઈત્યાદિ ક્રિયા, ૩હિંસામૈ (હિંસા માટે) ક્રિયા દેવ, ગુરૂ કે સંઘના શત્રુઓની હિંસા, અથવા સર્પ વિગેરેની એણે હયા, હણે છે, કે હણશે; એમ તેઓની ત્રણ કાળ સંબંધી હિંસા માટે દંડ કરે-માર મારવે, તે હિંસા ક્રિયા=હિંસાક્રિયા. ૪–અકસ્માત્ કિયા-કેઈ બીજાને હણવા માટે બાણ વિગેરે શસ્ત્ર ફેંકવા છતાં ઘાત બીજાને થાય છે. પ
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy