SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ શ્રમણ ક્રિયા સૂત્રસન્નભ હિંસાદિને સંકલ્પ કરવા તે સંરભ, પરિતાપ ઉપજાવવો તે સમારભ અને પ્રાણાના નાશ કરવા તે આર ંભ સમજવો. તે ઉપરાંત અજીવ એટલે પુસ્તક વિગેરે સંયમનાં ઉપકરણાના સંગ્રહ, દુ:ખમ કાળના દોષે બુદ્ધિસ્મૃતિ આદિથી હીન, અલ્પ આયુષ્યવાળા વર્તમાનના જીવાના ઉપકારાર્થે તે જરૂરી છે માટે તેને પ્રતિલેખના પ્રમાના વિગેરે જયણાપૂર્વક રાખવાં તે ૧૦-અજીવસયમ, નેત્રાથી જોઇને સચિત્તાદિ રહિત નિર્જીવ ભૂમિમાં બેસવું, સુવું, કરવું, ઈત્યાદિ ૧૧–પ્રેક્ષાસ યમ, ગૃહસ્થાના સાવદ્ય વ્યાપારાની પ્રેરણા નહિ કરતાં ઉપેક્ષા કરવી તે ૧૨-ઉપેક્ષા સયમ, અથવા ખીજી રીતે પ્રેક્ષાસયમ સયમમાં પ્રમાદ કરતા સાધુઆને સંયમમાં પ્રેરણા કરવી તે. અને પાર્શ્વ સ્થાદિ સંયમ પ્રત્યે નિર્ધ્વ સ પરિણામીએની ઉપેક્ષા કરવી તે ઉપેક્ષા સંયમ સમજવો. નેત્રોથી જોએલાં પણ વસ્ર-પાત્ર–ભૂમિ વિગેરેના ઉપયોગ કરતાં લેતાં મૂકતાં રજોહરણાદિથી પ્રમાર્જવાં તથા વિજાતીય ભૂમિમાં પ્રવેશ કરતાં નીકળતાં ગૃહસ્થા વિગેરે દેખે તેમ ન હેાય ત્યારે સચિત્તાદિ રજથી ખરડાએલા પગ વિગેરેને પ્રમાર્જવા અને દેખે તેમ હાય તા નહિ પ્રમાર્જવા તે ૧૩-પ્રમાના સયમ, સ્થંડિલ (ઉચ્ચાર), માત્રુ (પ્રશ્રવણ) વિગેરે અથવા અશુદ્ધ તેમજ સંયમને અનુષકારક જીવસ'સક્ત આહાર-પાણી વિગેરેને નિર્જીવ શુદ્ધ ભૂમિમાં પરઠવવાં તે ૧૪-પરિષ્ઠાપના સયમ, મનને દ્રોહ, ઈર્ષ્યા, અભિમાનાદિ અશુભ ભાવોથી રોકી ધર્મ ધ્યાનાદિમાં જોડવું તે ૧૫-મનસયમ,
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy