________________
શ્રીપાક્ષિકસૂત્ર
૨૩ - સવારે પાદોનપરિસિન વિધિ - સૂર્યોદય પછી પણે પ્રહર પૂર્ણ થતાં સૂત્ર પિરિસિ પૂર્ણ થાય છે, તે વખતે અમારા દઈ ઈચ્છા સંદિ. ભગ બહુપડિપુના પરિસિ? કહી, ખમા દઈ ઈરિ૦ પ્રતિક મણ કરી, ખમા દઈ ઈચ્છા સંદિ. ભગવ પડિલેહણ કરું ? ઈચ્છ, કહી મુખવસ્ત્રિકા પડિલેહવી. આને કઈ છ ઘડીની પિરિસિ પણ કહે છે, કિન્તુ શાસ્ત્રીય વિધાન પિણ પ્રહરનું છે, તેથી દરરોજ દિનમાનને ચે ભાગ કરી તેથી પિણે ભાગ જેટલો સમયે સૂર્યોદય પછી જાય ત્યારે ભણાવવી જોઈએ.
પહેલા પ્રહરમાં લાવેલાં આહાર-પાણી ત્રીજા પ્રહર સુધી જ ખપી શકે છે, માટે બીજી પરિસિનાં આહાર-પાણી એક પ્રહર દિવસ ગયા પછી લાવવાં જોઈએ. તે પહેલાં લાવેલાં ચોથા પ્રહરમાં વપરાય નહિ.
પચ્ચખાણ પારવાને વિધિ. પચ્ચકખાણને સમય પૂર્ણ થયા પછી ખમા દઈ, ઈરિટ પડિક્કમી, ખમા દઈ આદેશ માગી જગચિંતામણીનું ચિત્યવન્દન જયવીયરાય સુધી કરવું. પછી ખમા દઈ, ઈચ્છા સંદિ. ભગo સક્ઝાય કરું? ઈચ્છ, કહી ધમેમંગલમુકિક વિગેરે પાંચ ગાથા કહેવી. પછી અમારા દઈ ઈચ્છા. સંદિ. ભગવે મુહપત્તિ પડિલેહું ? ઈચ્છ, કહી મુખવાસિકા પડિલેહવી, પછી ખમા દઈ ઈચ્છા સંદિ. ભગ પચ્ચકખાણ પારૂં? “યથા શક્તિ કહી પુનઃ