________________
પગામ સિજ્જા
૯૩
આશાતના દ્વારા,
આશાતના દ્વારા,
વિષયક હાવાથી પુનરૂક્ત દોષ સમજવા નહિ. તે આ પ્રમાણે છે-૧-‘થવુવિર્ત્ત=સૂત્રાદિમાં અસ્તવ્યસ્ત કર્યું, જેમ માળામાં રત્ના નાનાં-મેટાં જેમ તેમ પાવે તેમ શ્રુતમાં પણ ક્રમ વિગેરે સાચવે નહિ, ઉચ્ચાર યથાર્થ કરે નહિ, ઇત્યાદિ આશાતના દ્વારા જે અતિચાર કર્યાં તેનું પ્રતિક્રમણ, એમ આગળ પણ વાક્ય સંબંધ કરવા. ર-ચયાભ્રંકિત’= જ્યાંથી ત્યાંથી વસ્તુ લાવીને બનાવેલી કાળીની ક્ષારની જેમ જુદાં જુદાં શાસ્ત્રોના પાઠા (અ ંગ્રેા) મેળવીને મૂળ શાસ્ત્રને સ્વરૂપથી બદલી નાખવારૂપ ૩-દીનાક્ષŕ'=અક્ષર ન્યૂન કરવારૂપ ૪‘અન્યક્ષર = અક્ષર વધારવા૫ આશાતના દ્વારા, ૫-વીનં’=પદ ઘટાડવારૂપ આશાતના દ્વારા, ૬-વિનય*ti”=ચિત વિનય નહિ કરવારૂપ આશાતના દ્વારા, ૭– ઘોઢીનં=’ ઉદાત્ત, અનુદાત્ત વિગેરે તે તે વર્ણના ઘાષ(અવાજ) યથાર્થ નહિ કરવારૂપ આશાતનાદ્વારા, ૮-‘શેઢીન’= વિધિપૂર્વક ચેાગોદ્બહન નહિ કરવારૂપ આશાતના દ્વારા, –‘જીજુ સઁ’=‘સુષ્ડ' શબ્દનેા પ્રાચીન ’ભાષામાં ‘અધિક’ અર્થ થતા હાવાથી અહીં ગુરૂએ અલ્પદ્યુતને ચેાગ્ય સાધુને ‘સુષ્ઠુ' એટલે ઘણું શ્રુત આપ્યું અર્થાત્ ચેાગ્યતા રહિતને વધારે ભણાવવારૂપ આશાતના દ્વારા, ૧૦-જુહુ પ્રńચ્છિન્ન’= શિષ્યે લુષિતચિત્તે સૂત્રાદિ ગ્રહણ કરવા (ભણવા) રૂપ આશાતના દ્વારા, ૧૧-ચાહે ત: સ્વાધ્યાયઃ, ૧ર-જાહે ન ત: સ્વાધ્યાયઃ -સ્વાધ્યાય માટે નિષિદ્ધ સમયે સ્વાધ્યાય કર્યો અને અનિષિદ્ધ સમયે સ્વાધ્યાય ન કર્યાં, એમ ઊભય