SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૬૮ શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ કે અકથ્ય વસ્ત્ર પાત્રાદિ ઉપાધિ ગ્રહણ કરવી, અથવા જ્યાં ત્યાં વેરવિખેર પડેલા વસ્ત્રાપાત્રાદિને યથાસ્થાને નહિ મૂકવા તે –ઉપધિ અસંયમ, અને સૂચિ (સેય)ના ઉપલક્ષણથી સાયનખરદની, પિમ્પલક આદિ શરીરને ઉપઘાત કરે તેવી અણી (ધાર)વાળી વસ્તુઓને સુરક્ષિત નહિ રાખવી તે ૧૦સૂચિ અસંવર જાણ. દશ પ્રકારને સંલેશ આ પ્રમાણે ૧-જ્ઞાનનું અવિશુધ્ધમાનપણું, તે “જ્ઞાનસંક્લેશ”, રદર્શન નનું અવિશુધ્યમાનપણું તે “દર્શન સંક્લેશ, ૩-ચારિત્રનું અવિશુધ્ધમાનપણું તે “ચારિત્ર સંક્લેશ, તથા ૪-મનદ્વારા (મનમાં) સંક્લેશ થાય તે “મનસંક્લેશ, પ-વચન દ્વારા સંક્લેશ થાય તે “વચન સંકલેશ, ૬ કાયાને આશ્રયીને (રાગ-દ્વેષાદિ) થાય તે કાયસંક્લેશ, તથા સંયમને અથવા સંયમના સાધક શરીરને ઉપધાન એટલે આલંબન થાય તે ઉપધિ–સારા નરસાં વસ્ત્રો વિગેરેમાં રાગ-દ્વેષાદિ થાય તે –ઉપધિસંક્લેશ.” સારી-ખરાબ (વસતિ) ઉપાશ્રયને અંગે સંકલેશ થાય તે ૮-વસતિસંકલેશ, ક્રોધાદિ કષાને વશ થવું તે –“કષાયસંકલશ', અને ઈનિષ્ટ આહારપાણી વિગેરેમાં સંક્લેશ થાયતે ૧૦-અન્નપાણ સંકસંકલેશ, એમ દશ પ્રકારના અસંવરને તથા દશવિધ લેશને “ર” ત્યાગ કરતે વિગેરે અર્થ પૂર્વ પ્રમાણે (૨૦). “વા-સમાધિરથાનાનિ જા જૈવ વરા ના = દશ પ્રકારનું સત્ય, દશ સમાધિસ્થાને, દશદશાઓ અને દશવિધ શ્રમણધર્મ એ દરેકને ‘૩૫૦' પ્રાપ્ત થયેલો વિગેરે
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy