________________
શ્રીપાક્ષિકસૂત્ર
૨૦૯ પ્રતિકમણમાં અતિચારોને ચિંતવવાની ગાથા. सयणासणन्नपाणे, चेइअ जइ सिन्ज काय उच्चारे । समिई भावण गुत्ती, वितहायरणमि अइआरो ॥१॥
ભાવાર્થ–શયન-એટલે સંથારે ઉત્તરપટ્ટો વિગેરે. આસન પાટ પાટીયું આસન વિગેરે, એને વિતથાચરણમાં એટલે અવિધિએ લેવા, મૂકવા, પાથરવા અને વાપરવા વિગેરેથી અતિચાર લાગ્યો હોય તે વિચારે. અનપાન=અવિધિથી આહારપાણી લેવામાં, આલેચવામાં, વાપરવા વિગેરેમાં લાગેલો અતિચાર. ચૈત્ય જિનમૂર્તિ મંદિર, ત્યાં આશાતના કે અવિધિએ દેવવન્દનાદિ કરવાથી લાગેલો અતિચાર. યતિસાધુ (સાધ્વી), તેઓને યથાગ્ય વિનય, વૈયાવચ્ચ, વન્દનાદિ નહિ કરવાથી કે અવિધિએ કરવાથી લાગેલ અતિચાર. શિયા વસતિ, ઉપાશ્રયાદિ, તેને યથાગ્ય પ્રમાર્જ. નાદિ નહિ કરવાથી, અવિધિએ કરવાથી, કે સ્ત્રી પશુ પંડકાદિથી યુક્ત સ્થાનને ઉપયોગ કરવાથી અતિચાર. કાય અને ઉચ્ચાર=માત્રુ અને સ્થડિલ (ઝાડે પેશાબ), એ બેને અસ્થડિલે (અગ્ય-જીવસંસક્ત સ્થાને) પરઠવવાથી કે Úડિલે (ગ્ય ભૂમિમાં) પણ ચક્ષુથી જોયા પ્રમાર્યા વિના પરઠવવાથી અતિચાર. સમિતિ પાંચ સમિતિઓનું પાલન નહિ કરવાથી કે અવિધિ કરવાથી અતિચાર. એ પ્રમાણે ભાવના અને ગુપ્તિબાર કે ચાર ભાવનાઓનું અને ત્રણ ગુપ્તિઓનું પણ પાલન નહિ કરવાથી અથવા અવિધિ કરવાથી, એમ તે તે વિષયમાં અનુચિત વર્તન કરવાથી કે યથાયોગ્ય નહિ કરવાથી