________________
૨૫૬
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ કાયાદિ સચિત્ત ઉપર નાખીને કે કાઇ અચિત્ત ભાજન વિગેરેમાં નાખીને તે ખાલી થયેલા ભાજનથી કય્ય-નિર્દોષ આહારાદિ વહોરાવે તા સહૃતદોષ જાણવો. એમાં પણ ૧-સચિત્ત સચિત્તમાં, ૨-સચિત્ત અચિત્તમાં, ૩-અચિત્ત સચિત્તમાં અને ૪-અચિત્ત અચિત્તમાં ખાલી કરે, એ ચાર ભાંગામાં છેલ્લા ભાગે શુદ્ધ જાણવા.
દદાયક–અયાગ્ય દાતારના હાથે વહેારવાથી દાયક દોષ લાગે તે દાતારાનું સ્વરૂપ નીચે પ્રમાણે જાણવું, अवत्त अपहु थेरे, पंडे मत्ते अ खित्तचित्ते अ । दित्ते जक्खाइठे, करचरणछिन्नंध णिअले अ | १|| तोस गुन्त्रिणी बालवच्छ कंडतीपिस-भज्जंती । અંતતી વિગતી, મગ માળો ઢોસા । ૨ ।।
અશ્—અવ્યક્ત એટલે ખાળ વિગેરે અયાગ દાતારને હાથે દાન લેવામાં નીચે પ્રમાણે ઉત્સ-અપવાદ સમજવે. ૧-અવ્યક્ત-આઠ વર્ષથી ન્યૂન ઉમ્મરવાળેા બાળ જાણવા, માતાપિતાદિની સંમતિ વિના તેના હાથે દાન લેવાથી સાધુની ઉપર ઘણું લઈ જવા વિગેરેના આરોપ આવે અને તેના વાલીઓને દ્વેષ થાય, માટે તેના હાથે નહિ લેવું, કિન્તુ તેના માતાપિતાદિની સંમતિથી તે વહેરાવે તે લેવું એમ સર્વત્ર ગુણદોષ સ્વય' વિચારવા.
ર–અપ્રભુ=નેાકર, ચાકર, રસોઈએ, વિગેરે સત્તા વિનાના દાતાર વહેારાવે તે પણ ન લેલું, કિન્તુ તેના માલિકની સ ંમતિથી તે વહોરાવતા હોય તે લેવુ' કહ્યું,