SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ગામ સિજ્જા ૬૯ શરીરને તાડનતનાદિ કરવું તે અને ર–પરના શરીરને તાડના–તનાદૅિ કરવું તે, એમ બે ભેદ જાણવા. પાંચમી પ્રાણાતિપાતિકી=પ્રાણને નાશ કરવારૂપ ક્રિયા. તેના પણ પોતાના અને પરના પ્રાણના નાશ, એમ બે ભેદ છે, તેમાં પહેલી સંસારના દુ:ખાથી કંટાળીને સરવા માટે અથવા સ્વર્ગાદિનાં સુખ મેળવવા માટે પર્વત ઉપરથી પડીને મરી જવું ઈત્યાદિ પેાતાને આપઘાત કરવા તે અને બીજી-મેહ ક્રાધ વિગેરેને વશ થઇ બીજાને હણવા તે. એ ઉપર જણાવેલી પાંચ ક્રિયાઓ વડે જે અતિચાર લાગ્યા હાય તેનું પ્રતિક્રમણ. પ્રતિ મિ: દામનુñ:, રાદેન-દવે-શ્વેન-પ્લેન-સ્પર્શન’અર્થાત્ શબ્દ-રૂપ-ગન્ધરસ અને સ્પર્શ એ પાંચ કામગુણેાથી લાગેલા અતિચારનુ પ્રતિક્રમણ, તેમાં પાંચે ઇન્દ્રિયાના તે તે શબ્દરૂપ’વિગેરે વિષચાની ઇચ્છા થાય માટે તે 'કામ' કહેવાય અને દ્રવ્યને આશ્રિને રહેલા દ્રવ્યના ગુણ હેાવાથી તેને ગુણ્ પણ કહેવાય. માટે તે‘ કામગુણ ’ ,સમજવા. પ્રતિ॰ पशुभिर्महाव्रतैः प्राणातिपाता द्विरमणं - मृषावादाद्विरमणंઅનિદ્રાવાનાદિ મૈથુનાદ્ધિમનું-પરિભ્રાદ્રિમĪ'=(અહીં ; માં પ્રથમા વિભક્તિ સપ્તમીના અર્થમાં હોવાથી) પ્રાણાતિપાત વિરમણાદિ પાંચ મહાવ્રતામાં જે અતિચાર લાગ્યા હાય તેનુ પ્રતિક્રમણ સમજવું અને તે તે તેાને અંગે નહિ કરવા ચૈાગ્ય કરવાથી, કરવા ચેાગ્ય નહિ કરવાથી, ઇત્યાદિ (ચાર) કારણેાથી અથવા સંઘટ્ટો-પરિતાપ વિગેરે કરવાથી પ્રાણાતિ પાતાદિ તે તે વ્રતમાં લાગતા અતિચાર સ્વયં વિચારી લેવા.
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy