SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ પારથી (અતિચારાથી) ‘સમ્યક્ ત્રિવિધન પ્રતિજ્રાન્ત:’-સમ્યગ્ (સારી રીતે) મન, વચન અને કાયાથી નિવૃત્ત (મુક્ત) થયેલા હું વન્દે ↑જ્ઞનાન ચતુર્વિતિમ્'-ચાવિશ જિનેશ્વરને વન્દન કરૂં છું. એ આલેાચના, નિન્દા, ગર્હા અને પ્રતિ ક્રમણનું ફળ અનુક્રમે શલ્યાના ઉધ્ધાર, પશ્ચાત્તાપ, પુરસ્કાર (અનાદર તિરસ્કાર) અને તેાનાં છિદ્રોને ઢાંકવાં (વ્રતાને અખડ બનાવવા), વિગેરે ઉત્તરાધ્યયન સૂત્રથી જાણવું. એમ દૈવસિંક પ્રતિક્રમણ (સૂત્ર) કહ્યું, રાઈ પણ પ્રેમ જ સમજવું માત્ર દેવસિક પાઠને સ્થાને રાત્રિક (T) શબ્દ કહી રાત્રિના અતિચારા કહેવા. પ્રશ્ન—જે રાત્રિકમાં પણ આ પ્રતિક્રમણ સૂત્ર જ કહેવાનું છે તે તેમાં ફ્છામિ પ્રત્તિમિર ોઅરબિ વિગેરે ગેાચરીના અતિચારાનું પ્રતિક્રમણ નિરર્થક છે, કારણ કે રાત્રે ગેાચરીના દોષોને સંભવ નથી. ઉત્તર—એકાન્ત એમ નથી સ્વપ્ન વગેરેથી પણ ગેાચરીના અતિચારેાની રાત્રે પણ સંભાવના છે, અથવા સૂત્ર પાઠે અખંડ રાખવા માટે એ ખેલવાના છે. જો એમ ન હોય તા ચેાગેાદ્વહન કરનારા સાધુએ કે જેઓને પરઝવવા ચાગ્ય આહાર વાપરવાના અધિકાર નથી તેને પણ પચ્ચક્ખાણમાં ‘ટ્ઠિાવળિયનરેન' આગાર શા માટે ઉચ્ચારવા જોઇએ ? માટે એ આલાવૉ બેલવામાં કંઈ દોષ નથી. ॥ इति श्री पगामसिज्जा साथ सम्पूर्णम् ॥
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy