________________
પગામ સિજ્જા
૯૧
તજી દેવુ' તે એ પાંચ સમિતિ દ્વારા(માં) લાગેલા અતિચારાનું પ્રતિક્રમણ વિગેરે બાકીના અર્થ સુગમ છે. 'प्रति०पडभिर्जीवनिकायैः, पृथ्वी कायेन - अपकायेन तैजस्कायेनવાયુજાયેન-વનસ્પતિજ્ઞાથેન-ત્રસજ્જાથેન=પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય, એ છ કાયજીવોને અ ંગે (વિરાધનાદિ કરવારૂપ) જે અતિચાર લાગ્યા હોય તેનું પ્રતિક્રમણ તથા પ્રતિ પવૃમિ ઝયામિ, कृष्णले श्यया- नीलले श्यया- कापोतले श्यया - तेजोलेश्यया पद्मદેશ્યથા-ગુ છેયા’=કૃષ્ણાદિ છ વેશ્યાઓમાં પહેલી ત્રણમાં પ્રવૃત્તિ કરવાથી (સેવવાથી) અને છેલ્લી ત્રણમાં પ્રવૃત્તિ નહિ કરવાથી (નહિ સેવવાથી) જે અતિચાર લાગ્યા હાય તેનું પ્રતિક્રમણ તેમાં જેમ નિર્મળ પણ સ્ફટિકરત્નના તેવા તેવા દ્રવ્યના સહયાગથી તેવા તેવા વણ્ થાય તેમ નિર્મળ પણ આત્માનો સર્વક પ્રકૃતિયાના રસ (ઝરણા) ભૂત તે તે કૃષ્ણ-નીલ-વિગેરે દ્રવ્યાના સંબધથી તેવા તેવા પરિણામ થાય, તેને લેશ્યા કહેવાય છે, તે ‘કૃષ્ણ-નીલ કાપાત’ વિગેરે છ છે, તેનુ સ્વરૂપ ગામના વધ માટે નીકળેલા ચારાના અને જા ંબૂને ખાનારા છ પુરૂષોના હૃષ્ટાન્તાથી સમજવું. તથા તિ સમિમય સ્થાન: =ભયનાં સ્થાન એટલે ભયના આશ્રયા (નિમિત્તો),
*કેટલાક ચારે કાઈ ગામમાં ચેરી કરવા નીકળ્યા, રસ્તે જતાં પરસ્પર વિચાર કરતાં એક એટ્યાઃ “જે ગામમાં જવું છે ત્યાં જેતે દેખા તેને મારવા.” ખીજાયે કહ્યુ: “એમ શા માટે ? બિચારા પશુઓના શુ અપરાધ છે ? મનુષ્યને જ મારવા,” ત્રીજાએ કહ્યું: “એ પણ ઠીક નથી,