SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાક્ષિકત્ર ૧૩૭ ૠતથા ’=રાગદ્વેષની આકૂળતાથી (વશ થઈને) ૩-વાજતથા' ખલબુદ્ધિ (મૃઢતા)થી અથવા ખાલકપણાથી, ૪– ‘મદ્દતયા’=મિથ્યાત્વ વિગેરે માહનીય કર્મના ઉદયને આપીન થવાથી, ૫ ‘મયા’=કાયાની મમ્રુતા (જડતા)થી– આલસથી, ---રમતTr'=ક્રીડાપ્રિય (કુતુહલ⟩પણાથી, છ– ‘ત્રિશૌરવગુહતયા’=રસ, ઋદ્ધિ અને શાતા, એ ત્રણ ગારવના ભારેપણાથી (મદથી), ૮-તુષાયોવગતેન’-ક્રોધાદિ ચાર કષાયના ઉદયને વશ થઈને, ૯-નૈન્દ્રિયોપ રાતન’= સ્પર્શનાદિ પાંચ ઇન્દ્રિયાના આધીનપણાથી થયેલી વિહવળતાને ચાગે, ૧૦—‹ પ્રત્યુનેમાદ્રિ(a)યા'=વત માન કાલીન કના ભાર જેને હાય છે, તે પ્રત્યુત્પન્નભારિક કહેવાય, એવા પ્રત્યુત્પન્નભારિકપણાથી, અર્થાત્ વમાનકાલીન કર્મોના ભારેપણાથી અને ૧૧-સાતસૌં થમનુંપનિયતા ’=શાતા વેદનીય કર્મના ઉદયથી મળેલા સુખને ગૃદ્ધિથી ભાગવતાં, અર્થાત્ સુખમાં આસક્તિ કરવાથી એમ અગિઆર હેતુઓથી ‘ŕમસ્ યા મવે’= વર્તમાન જન્મમાં, ‘અન્યેષુ ચા મવપ્રñનુ’-ભૂતકાળ અને ભાવિકાળના( જન્મા ) ભવેશમાં, ‘ત્રાજ્ઞાતિપાત હતો વા તો યા યિમાનો પî: યા સમનુજ્ઞાતઃ તેં'=જે પ્રાણાતિપાત (હિંસા) સ્વયં કર્યાં, ખીજા દ્વારા કરાવ્યા, અથવા બીજાઓએ સ્વયં કરતાં મેં સારા માન્યા, હું સંમત થયા, એ રીતે ત્રિવિધ પ્રાણાતિપાતને, ‘નિમ્યામિ શનિ'=આત્મસાક્ષિએ પાશ્ચાત્તાપ (નિન્દ્રા) કરૂં છું અને પરસાક્ષિએ પણ ‘એ મે' અાગ્ય કર્યુ છે' એમ મારી દુષ્ટતાને ૧૦
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy