SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાક્ષિકસૂત્ર ૧૫૧ દારૂણ પરિણામો એટલે એને હણવા વિગેરેના રૌદ્ર (ધ્યાનરૂપ છે) અધ્યવસાય, બાળતિપતિજી વિમળ, પપ કરા અતિગામ =પ્રાણાતિપાત વિરમણ વ્રતમાં આ અતિકમરૂપ દોષ કહેલો છે (માટે તેને તજ જોઈએ), એમ માનીને તેને ત્યજે. એમ સર્વત્રની ગાથાઓમાં (અધુરે) અર્થ જે . (૧). તીવ્રતા' ઈત્યાદિ વિષયના ઉત્કટ રાગવાળી જે ભાષા, તથા “તીવ્રn'sઉગ્ર મત્સરવાળી જે ભાષા (અર્થાત ઉત્કટ રાગ કે ઉત્કટ Àષ પૂર્વક બોલવું) તે મૃષાવાદ વિરમણવ્રતમાં અતિકમ કહ્યો છે, (માટે તેને તજ જોઈએ) એમ માનીને તેને ત્યજે. (૨) “અવગદં ર યથાવરવા ઈત્યાદિ માલિક પાસેથી કે તેણે જેને ભળાવ્યો હોય તેવા બીજા પાસેથી અવગ્રહ (ઉપાશ્રય-આશ્રય)ની યાચના કર્યા વિના, (અનુમતિ મેળવ્યા વિના) તેમાં રહેવું, (એટલા શબ્દ અધ્યાહારથી સમજવા) તથા “વ વ વવ=પ્રતિનિયત અમુક (મેળવેલા) અવગ્રહની જગ્યાની) બહાર જે જગ્યા તેના માલિકે વાપરવાની સંમતિ ન આપી હોય ત્યાં) “ચેષ્ટા કરવી” (“તેને ઉપ. ગ-કરો એ શબ્દ પણ અધ્યાહારથી સમજવા), તે . અદત્તાદાન વિરમણવ્રતમાં અતિક્રમ (ષ) કહે છે, એમ - માનીને તે અતિચારોને ત્યજે. (૩) - “વારિવારનાder, Hi૦” ઈત્યાદિ અહિં પ્રકમથી સુંદર શબ્દ ઉમેર, જેથી સુંદર શબ્દ, રૂપ, રસે, ગધે અને સ્પર્શીની વિવાળા =રાગપૂર્વક સેવા કરવી (ભેગ
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy