SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ પટ્ટામાં રાગ કે દ્વેષ કરવાપૂર્વક, બાકીના અર્થ પૂર્વ કહ્યા પ્રમાણે. એ રાત્રિèાજન સ્વયં ભાગવ્યું (ખા) ખીજાને ખવરાવ્યું, અથવા ખીજાઓએ રાત્રે ખાધું તેને સારૂ માન્યું તેને નિન્દુ છું વિગેરે પૂર્વ પ્રમાણે. જાવĐવ સુધી અનાશંસાવાળા હું સ રાત્રિભાજનને સ્વયં રાત્રે કરીશ નહિ, બીજાઓને રાત્રે ભાજન કરાવીશ નહિ અને બીજા ત્રિભાજન કરનારાઓને સારા માનીશ નહિ, પછીના અર્થ પૂર્વ પ્રમાણે, આ રાત્રિ ભાજનની વિરતિ નિશ્ચયથી હિતકારક છે, વિગેરે પછીના અર્થ પૂર્વ પ્રમાણે. હે ભગવંત! હું આ છઠ્ઠા વ્રતમાં (પાલનમાં) ઉપસ્થિત (ઉત્સાહી) થયા છું, સર્વ પ્રકારના રાત્રિ ભેાજનને હું વિરામ (ત્યાગ) કરૂં છું. (૬) હવે એ સવ (છએ) તેાની એક સાથે ઉચ્ચારણા કરતાં કહે છે કે— ‘ચૈદ્યાર્” ઈત્યાદિ=એ ઉપર જણાવ્યાં તે પાંચ મહાવતા કે જેની સાથે રાત્રિèાજન વિરમણ વ્રત છ છે, તે (છએ) ત્રતાના આત્માના હિત માટે સમ્યક્ સ્વીકાર કરીને હું વિચરૂ છું (પાલન કરૂ છું.) હવે ક્રમશઃ એ મહાવ્રતાના અતિચારા કહે છે. “અપલસ્થા ય ને સોપ” ઈત્યાદિ થા, છુ થી ૬= ‘અપ્રાસ્તા = ચે. ચોળા, પાિમાશ્ર્વતાળા:’=અજયણાથી ચાલવું–ખેલવું વિગેરે હિંસાજનક વ્યાપારે। (પ્રવ્રુત્તિ) અને
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy