SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ વિધા નવા પૃથ્વી-અપ-તે-વાઉ-વનસ્પતિ-બેઈન્દ્રિયતેઈન્દ્રિય-ચૌરિન્દ્રિય અને પંચેન્દ્રિય એમ નવ પ્રકારના સંસારવત જીવોને (હિંસાદિ વિરાધનાને) “વિ=ત્યાગ કરતે વિગેરે અર્થ પૂર્વ પ્રમાણે* (૧૮) તથા “નવરાહ્મચર્ય ગુણ: =બ્રહ્મચર્યની નવવાડેથી સુરક્ષિત (બ્રહ્મચર્યવાળે) હું “દિ નવવિદ્ય ત્રાર્થ =દ્ધિ નવવિધ એટલે અઢાર પ્રકારના નિર્દોષ બ્રહ્મચર્યને પ’ પ્રાપ્ત થયેલો વિગેરે અર્થ પૂર્વ પ્રમાણે-નવગુપ્તિનું વર્ણન આજ પુસ્તકમાં કહેવાશે. બ્રહ્મચર્યના દેવી તથા ઔદારીક ભોગે, મન-વચન-કાયાથી, સેવવા નહિ–સેવરાવવા નહિ અને બીજા સેવતા હોય તેને અનુદવા નહિ એમ (ર૪૩-૬૪૩=૧૮) અઢાર ભેદ સમજવા. (૨૯) “પતિ ૨ વાવિધE'=દશ પ્રકારના ચારિત્રાદિના ઉપઘાતને, તે આ પ્રમાણે “ મ-su-gam-ifहरण-परिसाडणा य नाणतिगे । संरक्खणाऽचिअत्ते, उवघाया હત મે હૃતિ” | અર્થાત આહાર-વસ્ત્ર--પાત્ર-શય્યા વિગેરેની પ્રાપ્તિમાં સેળ ઉગમ દેશે પિકી કે ઈદેષ લગાડવાથી ચારિત્રને ઉપઘાત થાય તે ૧–ઉદ્દગમ ઉપઘાત. સેળ ઉત્પાદન દેશે પિકી કે ઈદેષ સેવવાથી ૨-ઉત્પાદન ઉપઘાત. દશ એષણા દેશે પૈકી કઈ દેષ સેવવાથી ૩.એષણ ઉપઘાત, સંયમમાં અકથ્ય ઉપકરણને પરિ. * ચૂર્ણિમાં તે “નવવિદ ક્ષણવા 7 8 નિથાળ રવિદ્યા વા' એવો પાઠ છે, ત્યાં “ચક્ષુદર્શનાવરણાદિ ચાર અને પાંચ નિદ્રા' મળી નવભેદ દર્શનાવરણના જાણવા.
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy