SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ અસ્વાધ્યાયિક પ્રકરણ ૩ર૩ હોય અને દૂર દૂર દિશાઓમાં દેખાય. આ સચિત્ત રજ પણ સતત વરસે તે ત્રણ દિવસ પછી સર્વ સ્થાને પૃથ્વીકાયમય બની જાય છે. ૩-અપકાયની વૃષ્ટિ તેના ત્રણ પ્રકારે છે, ૧-બુબુદ્ધ વર્ષા, રબુબુદ્દરહિત અને ૩-કુસિઆ. તેમાં બુબુદ્દ એટલે જે વરસાદમાં નીચે પાણીમાં પરપોટા (પાણીની સળીયો) થાય, તે જો આઠપ્રહર સુધી (અને અન્ય મતે ત્રણ દિવસ સુધી સતત વરસે તો, તે પછી અસ્વાધ્યાય ર=બુબુદ્દાંપરપોટા)રહિત-સતત પાંચ દિવસ વરસે તે તે પછી અસ્વાધ્યાય અને ૩-કુસીકા (ઝીણીસી) સતત સાત દિવસ વરસે તે તે પછી સર્વત્ર અપકાયમય બની જાય, માટે તે તે સમય પછી અસ્વાધ્યાય સમજે. (આ અસ્વાધ્યાય આદ્રથી ચિત્રા નક્ષત્રને સૂર્ય હોય ત્યારે સમજ, શેષકાળે તે અલ્પ વરસાદ પડે તે પણ બંધ થયા પછી ત્રણ પ્રહર) વળી આ સંયમઘાતિકને પરિહાર સ્વાધ્યાયમાં દ્રવ્યાદિ ચાર ભેદે કહ્યો છે. ૧-દ્રવ્યથીઉપર્યુક્ત મહિકા, સથિત્તરજ અને વર્ષાને ત્યાગ, ૨-ક્ષેત્રથીજે ગામ–શહેર આદિમાં વરસે ત્યાં સ્વાધ્યાયને ત્યાગ, ૩કાળથી–તે તે કાળ પછી જ્યાં સુધી તે વરસે ત્યાં સુધી (તેટલા કાળને) ત્યાગ અને ૪-ભાવથી-નેત્રફૂરણશ્વાસોશ્વાસ સિવાયની સઘળી ચેષ્ટને ત્યાગ કર, ઉપરાંત જવું-આવવું પડિલેહણ કરવું વિગેરે કાયિક પ્રવૃત્તિ અને બલવું વિગેરે વાચિક પ્રવૃત્તિ પણ વજેવી. વિના કારણ લેશ પણ પ્રવૃત્તિ નહિ કરવી, બિમારી વિગેરે આવશ્યક કારણ આવી પડે તો હાથ-આંખ કે આંગલીના ઈશારાથી કામ લેવું, બેલિવું પડે તે મુખવસ્ત્રિકાથી મુખ
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy