________________
૩૪
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ દિવસમાંહિ સૂમ-બાબર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હુ મનવચન-કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. (૧)
તત્ર જ્ઞાનાચારે આઠ અતિચાર-વારે વિધા बहुमाणे, उवहाणे तह अनिन्हवणे । वंजण-अत्थ-तदुभए, કવિ નાનમાયા શા" જ્ઞાન કાળવેળામાંહે પલ્યો ગુણે પરોવર્યો નહિ, અકાલે પત્યો, વિનયહીન બહુમાન હીન ગોપધાનહીન પલ્યો, અનેરા કહે પલ્યો, અને ગુરૂ કહ્યો, દેવવંદણ વાંદણે પડિક્કમણે સક્ઝાય કરતાં પઢતાં–ગુણતાં ફડે અક્ષર, કોને માર્ગે આગલો–ઓછો ભ ગુ. સૂત્રાર્થ તદુભય કૂડાં કહ્યાં, (સાધુતણે ધર્મ) કાજે અણુઉદ્વર્યા–ડાંડે અણપડિલેહ્યાં–વસતિ અણશેઠાંઅણપયાં અસક્ઝાઈપ અણજ્જા કાળવેલામાંહિ શ્રી દશવૈકાલિક પ્રમુખ સિદ્ધાન્ત ભ ગુણો પરાવર્યો. અવિધિએ
ગોપધાન કીધાં કરાવ્યાં, જ્ઞાનેપકરણ–પાટી પિથી ઠવણી કવળી નેકારવાળી સાંપડા સાંપડી સ્ત્રી વહી કાગળીઆ ઓળીઆ પ્રમુખ પ્રત્યે પગ લાગે, થુંક લાગ્યું, થુંકે કરી અક્ષર ભાં(માં), જ્ઞાનવંત પ્રત્યે પ્રàષ મત્સર વહ્યો, અંતરાય અવજ્ઞા આશાતના કીધી, કુણહિ પ્રત્યે તેતડો બેબડે દેખી હસ્ય-વિતર્યો, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન મર્યવજ્ઞાન, કેવળજ્ઞાન–એ પંચવિધ જ્ઞાનતણી - ૧-ક. ૨-ગુરૂવન્દનમાં. ૩-. ૪-વધારે ઓછો. ૫-અસ્થાયાયનાં કારણે છતાં અનધ્યાય દિવસોમાં–કે કાળવેળાએ. ૬પુસ્તકને વીંટવાની. ઉ–દેઢીઓ પાઠાં.