Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
Catalog link: https://jainqq.org/explore/001117/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ -: ગ્રન્થાંક-પ૦ : કર્મગ્રંથ સાથે તૃતીય વિભાગ [૫-૬ કર્મગ્રંથ ] -: પ્રકાશક :શ્રીમદ યશવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા - અને શ્રી જૈન શ્રેયસ્કર મંડળ મહેસાણા [ ઉ૦ ગુજરાત ] મૂલ્ય રૂા. ૯-૦૦ www.lamelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ છે કપ સમ્ય દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ અથાક–૫૦. કર્મગ્રંથ સાર્થ તૃતીય વિભાગ [ ૫-૬ કર્મગ્રંથ ] દાર્થ, ગાથાર્થ મુનિરાજ શ્રી જીવવિજ્યજી કૃત સ્તબુકાઈ યંત્રો અને ફૂટનોટ તથા દર માર્ગણા સ્થાનમાં નામકર્મને બંધદયસત્તા સંવેધની સમજણ આપતા પરિશિષ્ટ સહિત. XxxxxxxxxxxxxxxxxxxxxxxxxxRF : પ્રકાશક: શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા અને શ્રી જૈન શ્રેયસ્કર મંડળ-મહેસાણા [ સદ્દગત શેઠ વર્ણચંદ સુરચદ સંસ્થાપિત ] આવૃત્તિ ૪ થી ] [ પ્રત ૨૦૦૦ વીર સં. ૨૫૦૪] [ વિ. સં. ૨૦૩૪ મૂલ્ય રૂા. ૯-૦૦ wwwwwwwxxxwwwwww Page #3 -------------------------------------------------------------------------- ________________ : પ્રકાશક : કા . શ્રીમદ્ યોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા અને શ્રી જૈન શ્રેયસ્કર મંડળ-મહેસાણા વકીલ ચીમનલાલ અમૃતલાલ શાહ શ્રી બાબુલાલ જેશીગલાલ મહેતા : પ્રાપ્તિસ્થાન : ૧ શ્રી જૈન શ્રેયસ્કર મંડળ મહેસાણા [ ઉ. ગુજરાત ] ૨ શ્રી જેન શ્રેયસ્કર મંડળ પાલીતાણા [ સૌરાષ્ટ્ર) મણિલાલ છગનલાલ શાહ ધી નવપ્રભાત પ્રીટીંગ પ્રેસ. ઘીકાંટારડ : : અમદાવાદ, Page #4 -------------------------------------------------------------------------- ________________ ટૂંક નિવેદન સંસારના પ્રત્યેક આત્માની સાથે કર્મને સંબંધ અનાદિને છે. અને એ અનાદિને કર્મસંબંધ તૂટયા સિવાય જીવને મેક્ષ નથી, એટલે જ કર્મના બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા તથા તેના ભેદ-પ્રભેદાદિકનું સમ્યગ્ય રીતે જ્ઞાન મેળવવું જરૂરી છે, શ્રી જૈન શાસ્ત્રોમાં કમનું જે કર્મ અને સાથે પાંગ સ્વરૂપ અને તેના નાશના ઉપાય બતાવવામાં આવ્યા છે. તેવું સ્વરૂપ કે નાશના ઉપાય ઇતર શાસ્ત્રગ્રંથમાં જોવા નહિ મળે. વીતરાગદેવના શાસન અને શાસ્ત્રગ્રંથની અલૌકિર્તા સર્વતઃ ઉત્કૃષ્ટ છે. કર્મ અંગેની હકીક્તને સ્કુટ કરતા ઘણુ ગ્રંથે છે. એમાં કર્મથે મહત્વનું સ્થાન ધરાવે છે. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાવર્ગમાં કર્મગ્રંથનું અધ્યયન ચાલુ છે. અને તેમાં પણ સંસ્થા દ્વારા પ્રકાશિત થયેલ કર્મગ્રંથને જ મોટા ભાગે ઉપયોગ થાય છે. એથી ૩ જી આવૃત્તિ ખલાસ થતાં આજે આ પાંચમાં અને છઠ્ઠા કર્મગ્રંથની ચેથી આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવે છે. ૧ થી ૫ કર્મગ્રંથના રચયિતા શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ છે. જ્યારે છટ્રા કર્મગ્રંથના રચયિતા પૂર્વધર પૂર્વાચાર્ય છે. છઠ્ઠો કર્મગ્રંથ દષ્ટિવાદ નામના બારમા અંગમાંથી ઉદ્ધત છે. અભ્યાસકેને આ ગ્રંથને સરળતાથી બંધ થાય એ હેતુથી મૂળગાથા, શબ્દાર્થ, ગાથાર્થ, વિવેચન તરીકે પં૦ શ્રી જીવ વિજયજી મહારાજ કૃત બાળાબેધ, ફૂટનેટ અને યંત્રો વગેરે આપી કર્મગ્રંથના ગહન સ્વરૂપને સરળ કરવા શકય પ્રયત્ન કરેલ છે. સંસ્થાના પુસ્તકોનું છાપકામ, બાઈન્ડીંગ અને સંશોધન સુઘડ અને સુંદર હોવા છતાં દરેક અભ્યાસકે લાભ ઉઠાવી શકે એ હેતુથી જ પડતર કિંમતે પુસ્તકોનું વેચાણ થાય છે. પણ આજે મેંઘવારી સખ્ત છે. કાગળ અને મુદ્રાણ વગેરેના ભાવો ઘણા વધી ગયા છે. જેથી અગાઉની આવૃત્તિઓ કરતાં આ આવૃત્તિની કિંમત વધુ હોય તે સ્વાભાવિક છે. છતાં કરકસર પૂર્વક આ Page #5 -------------------------------------------------------------------------- ________________ પુસ્તકનું પ્રકાશન થતું હોવાથી લગભગ ૫૫ ફર્માના હિસાબે તે રખાયેલ મૂલ્ય એવું છે. આ નવી આવૃત્તિમાં શ્રી મુકિતકમલ જૈન મહનમાળા વડોદરા તરથી છપાયેલ, પંડિત ચંદુલાલ નાનચંદ સરવાળાએ તૈયાર કરેલ પંચમ કર્મગ્રંથ અંગેના યંત્રો પંચમ કર્મગ્રંથને અંતે આભાર સાથે આપવામાં આવ્યા છે. આશા છે કે એ યંત્ર સંગ્રહ અભ્યાસકેને વિશેષ ઉપયેગી બનશે. તેમજ અંતભાગમાં શ્રી સૂક્ષ્મતત્વ ધ જૈન પાઠશાળા-પાલિતાણાના અધ્યાપક પં. કપૂરચંદ રણછોડદાસ વારૈયાએ તૈયાર કરેલ બાસઠ માર્ગણને વિષે નામકર્મના બંધસ્થાન, ઉદયસ્થાન અને સત્તાસ્થાન તથા તેના ભાંગા અંગેની સમજુતી પરિશિષ્ટરૂપે આપવામાં આવેલ છે, જે અભ્યાસીઓને સારી રીતે ઉપયોગી થશે. આ આવૃત્તિનું પ્રફ સંશોધન શ્રી કપુરચંદ રણછોડદાસ. વરૈયાએ કાળજી પૂર્વક કરેલ છે. આ ચોથી આવૃત્તિ છપાવતાં પહેલાં આખું મૂળમેટર કાળજી પૂર્વક તપાસી જવામાં આવ્યું છે. અને ઘટતા સુધારા-વધારા કરેલ છે છતાં દષ્ટિદેષ, પ્રેદેષ કે મતિમંદતા આદિ કઈ કારણે કોઈ પણ પ્રકારની ભૂલ રહી જવા પામી હેય તે મિથ્યાદુકૃત દેવાપૂર્વક સુજ્ઞ વાંચકોને જે જે ખલનાએ જણાય તે તે અમને જણાવવા નમ્ર સૂચન છે. લિ. વકીલ ચીમનલાલ અમૃતલાલ શાહ શ્રી બાબુલાલ જેશીંગલાલ મહેતા એન. સેક્રેટરી મહેસાણું ) શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા શ્રાવણ સુદ ૧૫ | અને સંવત ૨૦૩૪ ) શ્રી જૈન શ્રેયસ્કર મંડળ-મહેસાણા Page #6 -------------------------------------------------------------------------- ________________ अथ शतकनामा पंचम कर्मग्रंथः। नमिअ जिणं धुवबंधो-दयसंता घाइपुन्नपरिअत्ता । सेअर चउहविवागा, वुच्छं बंधविह सामी अ ॥१॥ वनचउतेअकम्मा,-गुरुलहनिमिणोवघायभयकुच्छा। मिच्छकसायावरणा, विग्धं धुवबंधि सगचत्ता ॥२॥ तणुवंगागिइसंघयण, जाइगइखगइपुग्विजिणुसासं। उज्जोआयवपरघा-तसवीसा गोअवेअणिअं ॥३॥ हासाइजुअलदुगवेअ-आउ तेवुत्तरी अधुवबंधी (धा)। भंगा अणाइसाई, अणंतसंतुत्तरा चउरो || पढमबिआ धुवउदइसु, धुवबंधिसु तइअवज्जभंगतिगं। मिच्छनि तिन्नि भंगा, दुहावि अधुवा तुरिअभंगा ॥५॥ निमिणथिर अथिरअगुरुअ-सुहअसुहतेअकम्मचउवन्ना । नाणंतरायदंसण, मिच्छ धुवउदय सगवीसा ॥६॥ थिरसुभिअरविणु अधुव, बंधी मिच्छविणुमोहधुवबंधी। निहोवघायमीसं सम्म पणनवइ अधुवुदया ॥७॥ तसवन्नवीससगतेअ,-कम्म धुवबंधिसेस वेअतिगं । आमिइतिग वेअणिअं, दुजुअल सगउरलुसासघउ॥८॥ Page #7 -------------------------------------------------------------------------- ________________ ($) ॥१२॥ खगईतिरिदुग नीअं, धुवसंता सम्म मीस मणुयदुगं । विउव्विक्कार जिणाऊ, हारसगुच्चा अधुवसंता ॥९॥ पढमतिगुणेसु मिच्छं, निअमा अजयाइअट्ठगे भज्जं । सासाणे खलु सम्मं, संतं मिच्छाइदसगे वा ॥१०॥ सासणमीसेसु धुवं, मीसं मिच्छाइनवसु भयणाए । आइदुगे अण निअमा, भइआ मीसाइनवगंमि ॥ ११ ॥ आहारसत्तगं वा, सत्रगुणे बितिगुणे विणा तित्थं । नोभयसंते मिच्छो, अंतमुद्दत्तं भवे तित्थे केवलजुअलावरणा, पण निद्दा बारसाइमकसाया । मिच्छं ति सव्वधाई, चउनाणतिदंसणावरणा ॥१३॥ संजलण नोकसाया, विग्धं इअ देसघाइ य अघाई । पत्तेयतणुट्टाऊ, तसवीसा गोअदुगवन्ना सुरनरतिगुच्चसायं, तसदस तणुवंग वइरचउरंसं । परघासग तिरिआऊ, वन्नचउ पणिदि सुभखगई ॥ १५ ॥ बायाल पुण्णपगई, अपढमसंठाणखगइसंघयणा । तिरिदुगअसायनोओ, -वघायइगविगलनिरयतिगं ॥ १६ ॥ थावरदस वन्नचउक्क, घाइ पणयाल सहिअ बासीई । पावपयडि त्ति दोसु वि वन्नाइगहा सुहा असुहा ॥ १७ ॥ नामधुवबंधिनवगं, दंसण पणनाण विग्ध परघायं । भयकुच्छमिच्छतासं, जिण गुणलीसा अपरिअत्ता ॥ १८७ .. ॥१४॥ Page #8 -------------------------------------------------------------------------- ________________ ( ७ ) ॥२१॥ तणुअटु वेअ दुजुअल, कसाय उज्जोअगोअदुग निद्दा । तसवीसाउ परित्ता, खित्तविवागाऽणुपुवीओ ॥१९॥ घणघाइदुगोअजिणा, तसिअरतिगसुभगदुभगचउसासं । जाइतिग जिअविवागा, आउ चऊरो भवविवागा ॥२०॥ नामधुवोदय चउतणु, वघायसाहारणिअरुजोअतिगं । पुग्गलविवागि बंधो, पयइठिइरसपएस ति मूलपयडीण अडसत्त, छेगबंधेसु तिन्नि भूगारा । अप्पतरा ति चउरो, अवट्ठिओ न हु अवत्तव्व ॥ २२॥ एगादहिगे भूओ, एगाई ऊणगंमि अप्पतरो तम्मत्तोऽवट्टियओ, पढमे समए अवत्तव्वो ॥२३॥ नव छ च्चउ दंसे दुदु, ति दु मोहे दुइगवीस सत्तरस । तेरस नव पण चउति दु, इक्को नव अटु दस दुन्नि ॥२४॥ तिपणछअट्टनवहिआ, वीसा तीसेगतीस इग नामे । छस्सग अट्ठतिबंधा, सेसेसु य ठाणमिक्किकं वीसयरकोडिकोडी, नामे गोए अ सत्तरी मोहे तीसियरचउसु उदही, निरयसुराउंमि तित्तीसा ॥२६॥ मुत्तुं अकसायठिइं, बार मुहुत्ता जहन्न वेअणिए । अट्ठटु नाम गोएसु, सेसएसुं मुहुत्तंतो विग्धावरण असाए, तीसं अट्ठार सुहुमविगलतिगे । पढ मागिइ संघयणे, दस दुसुवरिमेसु दुगवुड्डी ॥२५॥ ॥२७॥ ॥२८॥ Page #9 -------------------------------------------------------------------------- ________________ (८) चालीस कसाएसुं, मिउलहुनिन्धुण्हसुरहिसिअमहुरे। दस दोसड्डू समहिआ, ते हालिदंबिलाईणं ॥२९॥ दस सुहविहगइउच्चे, सुरदुगथिरछक्कपुरिसरइहासे । मिच्छे सत्तरि मणुदुग, इत्थीसाएसु पन्नरस ॥३॥ भयकुच्छअरइसोए, विउव्यितिरिउरलनिरयदुगनीए । तेअपण अथिरछक्के, तसबउ थावर इग पणिंदी ॥३१॥ नपुकुखगइसासचऊ-गुरुकक्खडरुक्खसीयदुग्गंधं । वीसं कोडाकोडी, एवडआबाह वाससया ॥३२॥ गुरु कोडिकोडि अंतो, तित्थाहारण भिन्नमुहु बाहा । लहु ठिइ संखगुणूणा, नरतिरिआणाउ पल्लतिगं ॥३३॥ इगविगल पुत्वकोडो, पलिआऽसंखंस आउचउ अमणा । निरुवकमाण छमासा, अबाह सेसाण भवतंसो॥३४॥ लहुठिइबंधो संजलण,-लोहपणविग्घनाणदंसेसु । भिन्नमुहुत्तं ते अट्ठ, जसुच्चे बारस य साए ॥३५॥ दोइगमासो पक्खो, संजलणतिगे पुमट्ठ वरिसाणि । सेसाणुकोसाओ, मिच्छत्तठिईइ जं लद्धं ॥३६॥ अयमुक्कोसो गिदिसु, पलियाऽसंखंसहीण लहुबंधो । कमसो पणवीसाए, पन्ना सय सहस संगुणिओ॥३७॥ विगलअसन्निसु जिट्ठो, कणिटुओ पल्लसंखभागूणो। सुरनिरयाउ समा दस, सहस्स सेसाउ खुड्डभवं ॥३८॥ Page #10 -------------------------------------------------------------------------- ________________ (८) सव्वाण वि लहुबंधे, भिन्नमुहु अबाह आउजिठेवि। केइ सुराउसमं जिण,-मंतमुह विति आहारं ॥३९॥ सत्तरस समहिआ किर, इगाणुपाणुंमि हुँति खुड्डभवा। सगतीससयतिहुत्तर, पाणू पुण इगमुहृत्तमि ॥४०॥ पणसट्टिसहस पणसय-छत्तीसा इगमुहुत्तखुड्डुभवा । आवलिआणं दोसय-छप्पन्ना एगखुड्डभवे ॥४१॥ अविरयसम्मो तित्थं, आहारदुगामराउय पमत्तो। मिच्छद्दिठी बंधइ, जिट्रिइं सेस पयडीणं ॥४२॥ विगलसुहमाउगतिगं,तिरिमणुआसुरविउविनिरयदुगं। एगिदिथावरायव, आईसाणा सुरुक्कोसं ॥४३॥ तिरिउरलदुगुज्जोअं, छिवट्ठ सुरनिरय सेस चउगइआ। आहारजिणमपुठो,-ऽनिअट्टिसंजलणपुरिसलहुं ॥४४॥ साय जसुच्चावरणा, विग्धं सुहुमो विउव्विछ असन्नी। सन्नी वि आउ बायर-पज्जेगिदी उ सेसाणं ॥४५॥ उक्कोसजहन्नेअर, भंगा साई अणाइ धुव अधुवा। चउहा सग अजहन्नो, सेसतिगे आउचउसु दुहा॥४६॥ चउभेओ अजहन्नो, संजलणावरणनवगविग्घाणं। सेसतिगि साइ अधुवो, तह चउहा सेसपयडीणं॥४७॥ साणाइअपुव्वंते, अयरंतो कोडिकोडिओ न हिगो। बंधो नहु हीणो न य, मिच्छे भविअरसन्निमि ॥४८॥ Page #11 -------------------------------------------------------------------------- ________________ ( १० ) जइलहुबंधो बायर, पजअसंखगुण सुहुमपज्जऽहिगो। एसि अपजाण लहू, सुहुमेअर अपज्जपजगुरु ॥४९॥ लहु बिअपजअपज्जे, अपजेअरबिअगुरुऽहिगो एवं । तिघउअसन्निसुनवरं, संखगुणो बिअअमणपज्जे ॥५०॥ तो जइजिट्ठो बंधो, संखगुणो देसविरयहस्सिअरो। सम्मचउ सन्निचउरो, ठिइबंधाणुकमसंखगुणा ॥५१॥ सव्वाणवि जिठिई, असुभा जं साइसंकिलेसेणं । इअरा विसोहिओ पुण, मुत्तुं नरअमरतिरिआउं॥५२॥ सुहुमनिगोआइखण-प्पजोग बायर यविगलअमणमणा। अपजलहु पढमदुगुरु, पजहस्सिअरो असंखगुणो॥५३॥ अपजत्ततसुक्कोसो, पज्जजहन्नि अरु एव ठिइठाणा । अपजेअर संखगुणा, परमपजबिए असंखगुणा ॥५४॥ पइखणमसंखगुणविरिअ अपज्जपइठिइमसंखलोगसमा। अज्झवसाया अहिआ, सत्तसु आउसु असंखगुणा ॥५५॥ तिरिनिरयतिजोआणं, नरभवजुअ सचउपल्ल तेसटें। थावरचउइगविगला-यवेसु पणसीइसयमयरा ॥५६॥ अपढमसंघयणागिइ-खगईअणमिच्छदुहगथीतिगं। निअनपुइत्थि दुतीसं, पणिदिसु अबंधठिइ परमा॥५७॥ विजयाइसु गेविज्जे, तमाइ दहिसय दुतीस तेसटुं। पणसीइ सययबंधो, पल्लतिगं सुरविउव्विद्गे ॥५॥ Page #12 -------------------------------------------------------------------------- ________________ (११) समयादसंखकालं, तिरिदुगनीएसु आउ अंतमुहू । उरलि असंखपरट्टा, सायठिइ पुवकोडूणा ॥५९॥ जलहिसयं पणसीअं, परघुस्सासे पणिदि तसचउगे। बत्तीसं सुहविहगइ-पुमसुभगतिगुच्चचउरंसे ॥६॥ असुखगइजाइआगिइ,-संघयणाहारनिरयजोअदुगं। थिरसुभजसथावरदस, नपुइत्थीदुजुअलमसायं ॥६१॥ समयादंतमुहुत्तं, मणुदुगजिणवइरउरलवंगेसु । तित्तीसयरा परमो, अंतमुह लहूवि आउजिणे ॥२॥ तिव्वो असुहसुहाणं, संकेसविसोहिओ विवज्जयओ। मंदरसो गिरिमहिरय,-जलरेहासरिसकसाएहिं ॥६३॥ चउठाणाई असुहो, सुहान्नहा विग्घदेसआवरणा। पुमसंजलणिगदुतिचउ-ठाणरसा सेस दुगमाइ ॥६॥ निंबुच्छ्रसो सहजो, दुतिचउभागकहिइकभागंतो। इगठाणाई असुहो, असुहाण सुहो सुहाणं तु ॥६५॥ तिवमिगथावरायव, सुरमिच्छा विगलसुहुमनिरयतिगं। तिरिमणुआउ तिरिनरा, तिरिदुगछेवट्ठ सुरनिरया ॥६६॥ विउविसुराहारगदुर्ग, सुखगइवन्नचउतेअजिणसायं । समचउपरघातसदस, पणिदिसासुच्च खवगा उ॥६७॥ तमतमगा उज्जोअं, सम्मसुरा मणुअउरलदुगवइरं। अपमत्तो अमराउं, चउगई मिच्छा उ सेसाणं ॥६॥ Page #13 -------------------------------------------------------------------------- ________________ (१२ ) थीणतिगं अणमिच्छं, मंदरसं संजमुम्मुहो मिच्छो। बिअतिअकसाय अविरय-देसपमत्तो अरइसोए ।।६९॥ अपमाइ हारगदुर्ग, दुनिदअसुवन्नहासरइकुच्छा। भयमुवघायमपुवो, अनिअट्टी पुरिससंजलणे ॥७॥ विग्यावरणे सुहुमो, मणुतिरिआ सुहमविगलतिगआउं। वेउविछक्कममरा, निरया उज्जोअउरलदगं ॥७॥ तिरिदुगनिअंतमतमा, जिणमविरयनिरयविणिगथावरयं। आसुहमायव सम्मोव, सायथिरसुभजसा सिअरा॥७२॥ तसवन्नतेअचउमणु, खगइदुगपणिदिसासपरघुच्चं। संघयणागिइनपुथी, सुभगिअरतिमिच्छचउगइआ॥७३॥ चउतेअवन्न वेअणिअ,-नामणुकोस सेसधुवबंधी। घाईणं अजहन्नो, गोए दुविहो इमो चउहा ॥४॥ सेसंमि दुहा, इग दुग-णुगाइ जा अभवणंतगुणिआणू। खंधा उरलोचिअवग्गणा उ तह अगहणंतरिआ॥७५।। एमेव विउव्वाहार, तेअभासाणुपाणमणकम्मे । सुहमा कमावगाहो ऊणूणंगुलअसंखंसो ॥७॥ इक्किक्कहिआ सिद्धा णतंसा अंतरेसु अग्गहणा। सम्वत्थ जहन्नांचआ, निअणंतसाहिआ जिट्टा ॥७७॥ अंतिमचउफासदुगंध, पंचवन्नरसकम्मखंधदलं । सम्वजिअणंतगुणरस,-अणुजुत्तमणंतयपएसं ॥७॥ Page #14 -------------------------------------------------------------------------- ________________ ( १3 ) एगपएसोगाढं, निअसव्वपएसओ गहेइ जिओ। थोवो आउ तदंसो, नामे गोए समो अहिओ ॥७९॥ विग्घावरणे मोहे, सव्वोवरि वेअणीइ जेणप्पे। तस्स फुडत्तं न हवइ, ठिईविसेसेण सेसाणं ॥८॥ निअजाइलद्धदलिआ-णतंसो होइ सव्वघाईणं। बझंतोण विभजइ, सेसं सेसाण पइसमयं ॥१॥ सम्मदरसव्वविरई, अणवीसंजोअ दंसखवगे अ। मोहसमसंतखवगे, खीणसजोगिअरगुणसेढी ॥२॥ गुणसेढ़ी दलरयणा-णुसमयमुदयादसंखगुणणाए। एयगुणा पुण कमसो, असंखगुणनिजरा जीवा ॥८॥ पलिआऽसंखंसमुहू, सासणइअरगुणअंतरं हस्त। गुरु मिच्छि बे छसट्टी, इअरगुणे पुग्गलद्धंतो ||८|| उद्धारअद्धखित्तं, पलिअ तिहा समयवाससयसमए । केसवहारो दीवो-दहिआउतसाइपरिमाणं ॥८५॥ दव्वे खित्ते काले, भावे चउह दुह बायरो सुहुमो। होइ अणंतुस्सप्पिणि, परिमाणो पुग्गलपरहो ॥८६॥ उरलाइसत्तगेणं, एगजिओ मुअइ फुसिअ सव्वअणू। जत्तिअकालि स थूलो, दवे सुहुमो सगन्नयरा ॥८७॥ लोगपएसोसप्पिणि,-समया अणुभागबंधठाणा य। जहतह कममरणेणं, पुट्ठा खित्ताइथूलिअरा alt Page #15 -------------------------------------------------------------------------- ________________ (१४ ) अप्पयरपयडिबंधी, उक्कडजोगी अ सन्निपजत्तो। कुणइ पएसुक्कोसं, जहन्नयं तस्स वच्चासे ॥८९॥ मिच्छ अजयउआऊ, बितिगुणविणुमोहिसत्तमिच्छाई । छण्हं सतरस सुहुमो, अजया देसा बितिकसाए ॥९॥ पणअनिअट्टीसुखगइ, नराउसुरसुभगतिगविउव्विदुर्ग। समचउरंसमसायं, वह मिच्छो व सम्मो वा ॥९॥ निदापयलादुजुअल-भयकुच्छातित्थ सम्मगो सुजई। आहारदुर्ग सेसा, उक्कोसपएसगा मिच्छो ॥९॥ सुमुणी दुन्नि असन्नी, निरयतिग़सुराउसुरविउव्विदुर्ग। सम्मो जिणं जहन्नं, सुहुमनिगोआइखणि सेसा ॥१३॥ दसणछगभयकुच्छा, बितितुरिअकसायविग्घनाणाणं । मूलछगेऽणुकोसो, चउह दुहा सेसि सव्वत्थ ॥९॥ सेढिअसंखिजंसे, जोगट्टाणाणि पयडिठिइभेआ। ठिइबंधज्झवसाया-णुभागठाणा असंखगुणा ॥९५॥ तत्तो कम्मपएसा, अणंतगुणिआ तओ रसच्छेआ। जोगा पयडिपएस, ठिइअणुभागं कसायाओ ॥९॥ चउदसरज्जू लोगो, बुद्धिकओ सत्तरज्जुमाणघणो। तहीहेगपएसा. सेढी पयरो अ तव्वग्गो ॥९७॥ अणदंसनसित्थी, वेअच्छक्कं व पुरिसवेअंच । दो दो एगंतरिए, सरिसे सरिसं उवसमेइ ॥९॥ Page #16 -------------------------------------------------------------------------- ________________ (१५) अणमिच्छमीससम्म, तिआउइगविगलथीणतिगुजो। तिरिनिरयथावरदुर्ग, साहारायवअडनपुत्थी ॥१९॥ छगपुमसंजलणा दो,-निदाविग्यावरणखए नाणी। देविंदसूरिलिहिअं, सयगमिणं आयसरणटा ॥१०॥ CALHARATTIMAL ENGIN SAHIBHANA SR m Page #17 -------------------------------------------------------------------------- ________________ अथ सप्ततिकानामा षष्ठः कर्मग्रंथः। सिद्धपएहि महत्थे, बंधोदयसंतपयडिठाणाणं । वुच्छं सुण संखेवं, नीसंदं दिटिवायस्स ॥१॥ कइ बंधंतो वेयइ ?, कइ कइ वा संतपयडिठाणाणि। मूलुत्तरपगईसुं, भंगविप्पा मुणेअव्वा ॥२॥ अट्ठविहसत्तछब्बंधएसु, अट्रेव उदयसंतंसा। एगविहे तिविगप्पो, एगविगप्पो अबंधमि ॥३॥ सत्तटुबंध अठुदय-संत तेरससु जीवठाणेसु।। एगंमि पंच भंगा, दो भंगा इंति केवलिणो ॥४॥ अट्ठसु एगविगप्पो, छस्सुवि गुणसन्निएसु दुविगप्पो। पत्तेअं पत्तेअं, बंधोदयसंतकम्माणं ॥५॥ पंचनवदुन्निअटा-वीसा चउरो तहेव बायाला। दन्नि अ पंच य भणिया, पयडीओ आणुपुठवीए ॥६॥ बंधोदयसंतंसा, नाणावरणंतराइए पंच । बंधोवरमेवि उदय,-संतंसा हुंति पंचेव ॥७॥ बंधस्त य संतस्स य, पगइट्टाणाइ तिणि तुल्लाई। उदयट्राणाई दुवे, चउ पणगं दंसणावरणे ॥८॥ बीआवरणे नवबंधए (गे) सु, चउपचउदय नवसंता। छच्चउबंधे चेवं, चउबंधुदए छलंसा य ॥९॥ Page #18 -------------------------------------------------------------------------- ________________ (१७) उबरयबंधे चउ पण, नवंस चउरुदय छञ्चचरसंता । वेअणिआउयगोए, विभज्ज मोहं परं बुच्छं ॥१०॥ गोअंमि सत्त भंगा, अट्ट य भंगा हवंति वेअणिए । पण नव नव पण भंगा, आउचउक्के वि कमसो उ॥११॥ बावीस इकवीसा, सत्तरसं तेरसेव नव पंच। चउ तिग दुगं च इक्क, बंधठाणाणि मोहस्त ॥१२॥ एग व दो व चउरो, एत्तो एगाहिआ दसुकोसा । ओहेण मोहणिज्जे, उदयटाणाणि नव हुँति ॥१३॥ अट्ठ य सत्त य छ चड, तिग दुग एगाहिआ भवे वीसा। तेरस बारिकारस, इत्तो पंचाइ एगूणा ॥१४॥ संतस्स पयडिठाणाणि, ताणि मोहस्स हुंति पन्नरस । बंधोदयसंते पुण, भंगविगप्पा बहू जाण ॥१५॥ छब्बावीसे च3 इगवीसे, सत्तरस तेरसे दो दो। नवबंधगे वि दुण्णि उ, इविकमओ परं भंगा ॥१६॥ दस बावीसे नव इगवीसे, सत्ताइ उदयकम्मंसा। छाई नव सत्तरसे, तेरे पंचाइ अट्ठव ॥१७॥ चतारिआइ नवबंधएसु, उकोस सत्तमुदयंसा । पंचविहबंधगे पुण, उदओ दुण्ह मुणेअव्वो ॥१८॥ इत्तो चउबंधाइ, इकिक्कुदया हवंति सम्वेदि। बंधोवरमे वि तहा, उदयाभावे वि वा हुजा ॥१९॥ इकम छकिकारस, दस सत्त चउक इकगं चेव । Page #19 -------------------------------------------------------------------------- ________________ ( १८ ) एए चउवीसगया, वार दुगिक्कंमि इकारा ॥२०॥ [पाठांतरं-चउवीसं दुगिकमिकारा. एतन्मतांतरं] नवतेसीइसएहि, उदयविगप्पेहि मोहिआ जीवा। अउणुत्तरिसीआला, पयविंदसएहि विन्नेआ ॥२१॥ नवपंचाणउअसए, उदयविगप्पेहि मोहिआ जीरा । अउगुत्तरि एजुत्तरि, पयविंदसएहि विन्नेआ ॥२२॥ तिन्नेव य बावीसे, इगवोसे अवीस सत्तरसे । छच्चेव तेरनवबंधएसु पंचेव ठाणाणि ॥ २३ ॥ पंचविहवउविहेसुं, छछक्क सेसेसु जाण पंचेव। पत्तेअं पत्तेअं, चत्तारि अ बंधवुच्छेए ॥ २४ ॥ दसनवपन्नरसाई, बंधोदयसंतपयडिठाणाणि । भणिआणि मोहणिज्जे, इत्तो नामं परं वुच्छं ॥२५॥ तेवीस पण्णवीसा, छब्बीसा अट्ठवीस गुणतीसा। तीसेगतीसमेगं, बंधटाणाणि नामस्स ॥२६॥ चउपणवीसा सोलस, नव बाणउईसया य अडयाला। एयालुत्तर छाया-लसया इक्किकक बंधविही ॥२७॥ वीलिगवीलाचउवी-सगा उ एगाहिआ य इगतीसा। उदयट्ठाणाणि भवे, नत्र अट्ट य हुंति नामस्स ॥२८॥ इक्क बिआलिकारस, तित्तीसा छस्सयाणि तित्तीसा। बारससत्तरससयाण-हिगाणिबिपंचसीईहिं ॥ २९ ॥ Page #20 -------------------------------------------------------------------------- ________________ ( १८) अउणतीसिकारस, सयाणिहिअ सत्तरपंचसटीहि । हकिकगं च बीसा, दलृदयंतेसु उदयविही ॥३०॥ तिदुनउई गुणनउई, अडसी छलसी असोइ गुणसीई। अष्ट्रयछप्पन्नत्तरि, नव अट्ट य नामसंताणि ॥३१॥ अ य वारस बारस, बंधोदयसंतपयडिठाणाणि । ओहेणाएसेण य, जत्थ जहासंभवं विभजे ॥३२॥ नवपणगोदयसंता, तेवीसे पन्नवीस छठवीसे । अटू चउरटुवीसे, नव सगिगुणतीस तीसंनि ॥३३॥ एगेगमेगतीसे, एगे एगुदय अट्ठ संतंमि । उवरयबंधे दस दस, वेअगसंतंमि ठाणाणि ॥३४॥ तिविगप्पपगइठाणेहिं, जीवगुणसन्निएसु ठाणेसु । भंगा पजियव्वा, जत्थ जहासभवो भव ॥३५।। तेरससु जीवसंखेवएसु, नाणंतरायतिविगप्यो। इकमि तिदुविगप्पो, करणं पइ इत्थ अविगप्पो ॥३६॥ तेरे नव चउ पणगं, नव संतेगंमि भंगमिकारा । वेअणिआउयगोए, विभज मोहं परं बुच्छं ॥३७॥ पजत्तगसन्निअरे, अट्ठ चउक्कं च वेअणियभंगा। सत्त य तिगं च गोए, पत्ते जीवठाणेसु ॥३८॥ पज्जत्ताऽपज्जत्तग, समणे पज्जत्तअमण सेसेस । अट्ठावीसं दसगं, नवगं पणगं च आउस्स ॥३९॥ Page #21 -------------------------------------------------------------------------- ________________ ( २० ) ॥४१॥ अट्ठसु पंचसु एगे, एग दुगं दस य मोहबंधगए । तिग चउ नव उद्यगए, तिग तिग पन्नरस संतंमि ॥४०॥ पण दुग पणगं पण घड, पणगं पणगा हवंति तिन्नेव । पण छप्पणगं छच्छ,- पणगं अट्ठट्ठ दसगं ति सत्तेव अपजत्ता, सामी सुहुमा य बायरा चेव । विगलिंदिआउतिन्निड, तहय असन्नी अ सन्नी अ ॥४२॥ नाणंतराय तिविहमवि, दससु दो हुति दोसु ठाणेसु । मिच्छासाणे बीए, नव चउ पण नव य संतंसा ॥४३॥ मिस्साइ नियट्टीओ, छ च्चउ पण नव य संतकम्मंसा । चउबंध तिगे चउपण, नवंस दुसु जुअल छस्संता ॥ ४४॥ उवसंते चउ पण नव, खीणे चउरुदय छच्च चउ संता । वेअणिआउ अ गोए, विभज्ज मोहं परं वुच्छं ॥४५॥ उ छस्सु दुन्नि सत्तसु, एगे चउगुणिसु वेअणिअभंगा। गोए पण चउ दो तिसु, एगटुसु दुन्नि इक्कंमि ॥४६॥ अटुच्छाहिगवीसा, सोलस वीसं च बारस छ दोसु । दो चउसु तीसु इक्कं, मिच्छाइसु आउए भंगा ॥४७॥ गुणठाणएसु अट्टसु, इक्किक्कं मोहबंधठाणं तु । पंच अनिअट्टिठाणे, बंधोवरमो परं तत्तो ॥ ४८|| सत्ताइ दस उ मिच्छे, सासायणमीसए नवुक्कोसा | छाई नव उ अविरए, देसे पंचाई अटुव ॥४९॥ Page #22 -------------------------------------------------------------------------- ________________ ( २१ ) विरए खओवसमिए, चउराई सत्त छच्च पुव्वंमि । अनिअट्टिबायरे पुण, इको व दुवे व उदयंसा ॥५०॥ एगं सुहुमसरागो, वेएइ अवेअगा भवे सेसा। भंगाणं च पमाणं, पुव्वुद्दिष्टेण नायव्वं ॥५१॥ इक छोडकारिका-रसेव इकारसेव नव तिन्नि । एए चउवीसगया, बार दुगे पंच इक्कमि ॥५२॥ बारसपणसटिसया, उदयविगप्पेहि मोहिआ जीवा। चुलसीई सत्तुत्तरि, पयविंदसएहिं विन्नेआ ॥५३॥ अटुग चउ चउ चउरटुगा य, चउरो अहंति चउवीसा। मिच्छाइअपुव्वंता, बारस पणगं च अनिअट्टी ॥५४॥ जोगोवओगलेसा,-इएहिं गुणिआ हवंति कायव्वा। जे जत्थ गुणटाणे, हवंति ते तत्थ गुणकारा ॥५५॥ अट्ठी बत्तीसं, बत्तीसं, सट्रिमेव बावन्ना । चोआलं दोसु वीसा विअ, मिच्छमाइसु सामन्नं ॥५६॥ तिन्नेगे एगेगं, तिग मीसे पंच चउसु तिग पुव्वे । इक्कार बायरंमि उ, सुहुमे चउ तिन्नि उवसंते ॥५॥ छन्नव छक्कं तिग सत्त, दुगं दुग तिग दुगंति अटू चउ। दुग छच्चउ दुग पण चउ, चउ दुग चउ पणग एग चऊ ।५८ एगेगम एगेगमट्ट, छउमत्थकेलिजिणाणं । एग चऊ एग चऊ, अट्ठ चऊ दु छक्कमुदयंसा ॥५९॥ Page #23 -------------------------------------------------------------------------- ________________ ( २२ ) चउ पणवीसा सोलस, नव चत्ताला सया य बाणउई। . वत्तीसुत्तर छायाल-सया मिच्छस्स बंधविही ॥६॥ अट्ट सया चउसट्ठो बत्तीससयाइं सासणे भेआ। अट्ठावीसाईसुं, सवाणऽहिगछन्नउई ॥ ६१ ॥ इगचत्तिगार बत्तीस, छसय इगतीसिगारनवनउई। सतरिगसि गुतीसचउद, इगारचउसटि मिच्छुदया।।६२॥ बत्तीस दुन्नि अट्रय, बासीइसया य पंच नव उदया। बारहिआ तेवीसा, बावन्निकारस सया य ॥६३ ॥ दो छकट चउकं, पण नव इकार छक्कगं उदया। ने इआइसु सत्ता, ति पंच इकारस चउक्कं ॥६॥ इग विगलि दअ सगले, पण पंच य अट्र बंधठाणाणि। पण छकिकारुदेया, पण पण बारस य संताणि ॥६५॥ इअ कम्मएगइठाणाणि, सुट्ठ बंधुदयसंतकम्माणं । गइआइएहिं अट्ठसु, चउप्पयारेण नेयाणि ॥६६॥ उदयस्सुदोरणाए, सामित्ताओ न विज्जइ विसेसो। मुतण य इगयालं, सेसाणं सवपयडोणं ॥६७ ॥ नाणंतरायदसगं, दंसणनव वेअणिजमिच्छत्तं । सम्मत्त लोभ वेआ-उआणि नवनाम उच्चं च ॥६॥ तित्थयराहारगविरहिआउ, अज्जेइ सधपयडोओ। मिच्छत्तवेअगो सा-सणोवि गुणवीससेसाओ ॥६९॥ छायालसेस मीसो, अविरयसम्मो तिआलपरिसेसा। तेवन्न देसविरओ, विरओ सगवन्नसेसाओ ||७|| Page #24 -------------------------------------------------------------------------- ________________ ( २३ ) इगुणटिभप्पमत्तो, बंधइ देवाउअस्स इअरोवि। . अठ्ठावन्नमपुव्वो, छप्पन्नं वावि छठवीसं ॥७॥ बाबीसा एगणं, बंधइ अट्ठारसंतमनिअट्टि। सतरस सुहुमसरागो, सायममोहो सजोगुत्ति ॥७२॥ एसो उ बंधसामित्त,-ओहो गइआइएसु वि तहेव । ओहाओ साहिज्जइ, जत्थ जहा पगइसब्भावो ॥७३॥ तित्थयरदेवनिरया-उअंच तिसु तिसु गईसु बोधव्वं । अबसेसा पयडीओ, हवंति सव्वासु वि गईसु ॥७॥ पढमकसायचउक्कं, दंसतिग सत्तगा वि उवसंता। अविरयसम्मत्ताओ, जाव निअट्टित्ति नायव्वा ॥७५॥ सत्तटु नव य पनरस, सोलस अट्ठारसेव गुणवोसा। एगाहि दु चउवीसा, पणवीसा बायरे जाण ॥७६। सत्तावीसं सुहुमे, अट्ठावीसं च मोहपयडीओ। उवसंतवीअराए, उवसंता होत नायव्वा ॥७७॥ पढमकसायचउक्कं, इत्तो मिच्छत्तमीससम्मत्तं । अविरयसम्मे देसे, पमत्ति अपमत्ति खीअंति ॥७॥ अनिअट्रिबायरे थोण-गिद्धितिगनिरयतिरिअनामाओ। संखिज्जइमे सेसे, तप्पाउग्गाओ खीअंति ॥७९॥ इत्तो हणइ कसाय-ट्रगीप पच्छा नपुंसर्ग इत्थी। तो नोकसायछक्कं, छुहइ संजलणकोहमि ॥८॥ पुरिसं कोहे कोहं, माणे माणं च छुहइ मायाए। Page #25 -------------------------------------------------------------------------- ________________ ( २४ ) " मायं च छुहइ लोहे, लोहं सुहुमंपि तो हणइ ॥ ८१ ॥ खीकसायदुचरिमे, निदं पयलं च हणइ छउमत्थो । आवरणमंतराए, छउमत्थो चरमसभयंमि les देवगइ सहगयाओ, दुचरमसमय भविअंमि खोअंति । सविवागेअरनामा, नीआगोअंपि तत्थेव ॥ ८३ ॥ अन्नयर वेयणीअं, मणुआउअमुच्चगोअनवनामे | वेएइ अजोगिजिणो, उक्कोसजहन्नमिक्कारा ॥ ८४॥ मणुअगइ जाइतसवायरं च पजत्तसुभगमाइज्जं । जसकित्ती तित्थयरं, नामस्स हवंति नव एआ ॥ ८५ ॥ तच्चाणुपुव्विसहिआ, तेरस भवसिद्धिअस्स चरमंमि । संतंसगमुक्कसं, जहन्नयं वारस हवंति ॥ ८६ ॥ मणुअगइ सहगयाओ, भदखित्तविवागजिअविवागाओ। वेअणिअन्नयरुच्चं चरमसमयंमि खीअंति ॥ ८७ ॥ अहसुइअसयलजग सिहर- मरुअनिरुवमसहाव सिद्धिसुहं । अनिहणमव्वाबाहं, तिरयणसारं अणुहवंति ॥ ८८ ॥ दुरहिगम - निउण-परमत्थ-रुड्रबहुभंगदिट्टिवायाओ । अत्था अणुसरिअन्वा, बंधोदयसंतकम्माणं ॥८९॥ जो जत्थ अपडिपुन्नो, अत्थो अप्पागमेण बद्धोति । तं खमिऊण बहुसुआ, पुरेऊणं परिकहंतु ॥ ९० ॥ गाहग्गं सयरीए, चंदमहत्तर मयाणुसारीए | टीगाइ निअमिआणं, एगूणा होइ नउईओ ॥९१॥ Page #26 -------------------------------------------------------------------------- ________________ ચી રાખ્યા - ઘર્શ્વનાથાય નમઃ અથ તHT=ા વં – થ: મંગળ અને અભિધેય नमि जिणं धुवबंधो-दयसंता घाइपुन्नपरिअत्ता; તેમ જ વિવાર, તુ ચંપવે સામી રnશા નમિ=નમસ્કાર કરીને રસેવ-પ્રતિપક્ષી સહિત નિતીર્થકરને -ચાર પ્રકારે ધુવંધવબંધી વિદ્યા=વિપાક દેખાડનારી કુછ કહીશું સંતા=શુરસત્તા વંધવિધના ભેદે arg=ાતી-સર્વાતી.દેશાવાતી =બંધના સ્વામી પુત્ર-પુન્ય પ્રકૃતિ ==ામણિ અને ક્ષપશ્રેણિ GS = પરાવર્તમાન એ:--તીર્થકર દેવ નમસ્કાર કરીને બંદી, દુરઉદયી ધ્રુવસા, ઘાતી, પુન્ય અને પરાવર્તામાન પ્રકૃતિ તેની પ્રતિપક્ષી પ્રકૃતિ સહેતા, તથા ચાર પ્રકારે વિપાક દેખાડનારી પ્રકૃતિ, ચાર બેજવધે, બંધસ્વામિત્વ, ઉપરામશ્રેણિક અને ક્ષપકશ્રેણિ વગેરે કહીશું, ૧ વિજન:-શ્રી જિન પ્રત્યે નમસ્કાર કરીને એટલાં દ્વાર કહીશ ઈતિ સંબંધ, ઘુવબંધી ૧, અઘુબંધી પ્રકૃતિ ૨, ધ્રુવોદથી ૩, અધૃદયી ૪, ધ્રુવસત્તા ૫, અઘુવસત્તા ૬, ઘાતી ૭, અઘાતી ૮, * સત્તા ઈતિ પાઠાંતરે. Page #27 -------------------------------------------------------------------------- ________________ શતકનામા પંચમ કપ્રશ્, પુન્ય પ્રકૃતિ ૯, પાપ પ્રકૃતિ ૧૦, પરાવર્તિની ૧૧, અને અપરાવતની ૧૨, એમાં પ્રથમ છ સૂત્રોક્ત અને છ એથી ઇતર [પ્રતિપક્ષી] સહિત એવ' ૧ર, ચાર પ્રકારે વિપાક તે સ્વશક્તિનું દેખાડવું, તે કઈ ? ક્ષેત્રવિપાકી ૧, જીવપાકી ર, ભવિષાકી ૩, પુદ્ગવિપાકી ૪, એવ` ૧૬, ચાર ભેદે વિધિ તે પ્રકૃતિઅધ ૧, સ્થિતિમધ ર, સધ ૩ અને પ્રદેશમધ ૪ એવ ૨૦. તથા અલ્પતર બંધ, ભયસ્કાર અધ, અવસ્થિત અંધ ને અવક્તવ્ય બંધ, તેની વિધિ અને તેના સ્વામી કોણ ? તે ૪, એવં ૨૪. ચ શબ્દથી ઉપશમશ્રેણિ ૨૫, ક્ષશ્રેણિ ૨૬, એમ છવ્વીશ દ્વાર કહીશ. ધ્રુવબંધ...અવશ્ય બંધ હોય જેના તે ધ્રુવમધિની કહીએ ૧, જેનો અંધ હેતુ સંભવે પણ મધ હોય અને ન પણ હોય તે અવખંધિની ૨, જેના નિતર્ સદાય ઉદય હોય જ તે ધ્રુવેાથી ૩, અને જેના ઉદય વિચ્છેદ જાય અને વળી તથાવિધ કારણ પામીને ફરી ઉદચ થાય તે અવાચી ૪, અનાદિ મિથ્યાત્વી જીવને જે નિરંતર સત્તાએ હાય જ તે વસત્તા ધ, અને જે કોઈવાર સત્તાએ હાય કોઇવાર ન પણ હોય તે અસત્તા ; સર્વથા પોતાના જ્ઞાનાદિ વિષયને હણે તે સઘાતી અને કાંઇક હણે તે દેશઘાતી ૭, અને જે જ્ઞાનાદિ ગુણને કાંઈ ન હણે તે અદ્યાતી ૮, શુભ તે પુણ્ય પ્રકૃતિ ૯, અશુભ તે પાપ પ્રકૃતિ ૧૦, અનેરી [બીજી] પ્રકૃતિના બંધ અથવા ઉચ નિવારીને પોતાને અધ તથા ઉચ દેખાડે તે પરાતિની ૧૧, અને જે પા અંધ ઉદય વાર્યા વિના જ પોતાના અંધ ઉદય દેખાડે તે અપરાવિત્ત ની ૧૨. यतः - विणिवारिय जा गच्छइ बंधं उदयं च अण्णपयईए | साहु परिअत्तमाणी अणिवारंती अपरित्ता ॥ १ ॥ વિપાક તે ક્ષેત્રાદિક પામીને કર્મીની શક્તિનું દેખાડવુ. તે ચાર ભેદે છે, એવ' સેાળ, ૫ ૧૫% discer * આકાશને વિષે જ અપાંતરાલ ગતિમાં જેનેા ઉદય હાય, તે ક્ષેત્રવિપાકી પ્રકૃતિ. જીવતે વિષેજ પોતાની શક્તિ દેખાડે, તે જીવવિપાકી પ્રકૃતિ. Page #28 -------------------------------------------------------------------------- ________________ - ૧ ૧ ૬ ૧૪ પ્રકૃતિઓના ઘુવબંધી આદિ ભેદ પ્રવબંધી ૪૭ પ્રકૃતિ. बन्नचउतेअकम्मा-गुरुलहुनिमिणावघायर्भयकुच्छा; નિદાતાયાવર, વિષં પુત્રવધુ સત્તા રા. વજas=વર્ણ ચતુષ્ક fમજી-મિથ્યાત્વ તેમ તૈજસ શરીર સાચ=કષાયો સ્ન= કાણ શરીર આવા =આવરણ-જ્ઞાનાવરણ ગુહસ્ત્રદુ=અગુરુલઘુ નામકર્મ પાંચ અને દર્શનાવરણ નિમિ=નિર્માણ નામકર્મ નવ મળી ૧૪ હવા -ઉપદ્યાત નામકર્મ 'રિશં-પાંચ અંતરાય મા=ભય મોહનીય પુર્વાધિ-ઘુબંધી પ્રવૃતિઓ છા-જુગુસા મોહનીય વત્તા-સુડતાળી –ઘુબંધી પ્રકૃતિ કહે છે. વર્ણાદિક ચાર તે વર્ણ ૧. ગંધ ૨, રસ ૩, સ્પર્શ ૪, તૈજસૂ શરીર ૫, કારણ રીર ૬, અગુરુલઘુ નામ ૭, નિર્માણ નામ ૮, ઉપઘાત ના ૯, ભય ૧૦, નારક તિર્યગાદિ ભવને વિષે જ જેનો ઉદય હાય, તે ભવવિલાકી પ્રકૃતિ. શરીર પુદ્ગલોને વિષે જ પોતાની શક્તિ દેખાડ, તે પુલાવ પાકી પ્રકૃતિ. સ્થિતિ, અનુભાગ અને પ્રદેશનો સમુદાય તે પ્રકૃતિબંધ. અધ્યવસાય વિશેષે ગ્રહણ કરેલાં કર્મલિકોને વિષે સ્થિતિકાળનું ચોકકસ કરવું, તે સ્થિતિબંધ. કર્મપુલનો જે શુભાશુભ કે ઘાતિ અઘાતિ રસ, તે અનુભાગ–રસબંધ. સ્થિતિ રસની અપેક્ષા વિના જે કર્મ પુદ્ગલેનું જ ગ્રહણ કરવું [દક્ષિકસંખ્યાની જ મુખ્યતાએ ], તે પ્રદેશબંધ. એજ ચાર પ્રકારના બંધના જઘન્ય તથા ઉત્કૃષ્ટપણે જે સ્વામી તેના ચાર પ્રકાર. “ચ' શબ્દથી ઉપશમશ્રેણિ તથા ક્ષપકશ્રેણિ આદિ. એ પ્રમાણે સર્વ મળી ૨૬ ઠાર કહેવાશે. Page #29 -------------------------------------------------------------------------- ________________ શતકેનામાં પંચમ કમ ગ્રંથ.. કુચ્છા ૧૧, મિચ્છાવમાહનીય ૧૬, સાળ કષાય ૨૮, પાંચ જ્ઞાનાવર્ણ ૩૩, નવ દ નાવ ૪ર અને પાંચ અંતરાય ૪૭; એ સુડતાલીશ ધ્રુવયંધી પ્રવૃતિ જાણવી. એમાં જે ગુણઠાણા લગે જેને અધ કહ્યો છે, ત્યાં લગે તે અવશ્ય અંધાય છે તે માટે એ ધ્રુવબધી કહેવાય છે. પહેલે ગુણઠાણે મિથ્યાત્વના અંધ, થીદ્ધીત્રિક અને અનંતાનુબંધી ૪ કષાય, એ સાતને બીજા ગુણઠાણા સુધી ધ્રુવઅધ, અપ્રત્યાખ્યાનીય ૪ કષાયને! ચોથા ગુણઠાણા સુધી ધ્રુવઅધ, પ્રત્યાખ્યાનીય ૪ કષાયને પાંચમા ગુણઠાણા લગે ધ્રુષ્ણ ધ બે નિદ્રાના આઠમાના પહેલા ભાગ લગે ધ્રુષ્ણવ, વર્ણાદ્રિ ૪, તેજસ્ ૧, કા`ણુ ૧, અગુરુલઘુ ૧, નિર્માણ ૧ અને ઉપઘાત ૧, એ નવ પ્રકૃતિ આઠમાના છઠ્ઠા ભાગ લગે ધ્રુવમ ધી, ભ્ચ, કુચ્છા એ એ આઠમાના અંત લગે ધ્રુવ ધી, સ ંજવલન ક્રોધને નવમાના બીજા ભાગ લગે ધ્રુવમધ, સવાન માનને ત્રીજા ભાગ લગે, સજ્જની માચાના ચોથા ભાગ લગે અને સંજવલન લેાભના પાંચમા ભાગ લગે ધ્રુવ ધ, જ્ઞાનાવરણીય પ, દનાવણીય ૪, અંતરાય ૫, એ ૧૪ ને દશમા ગુણઠણ! લગે ધ્રુવબંધ છે. ! રા અશ્રુવબધી ૭૩ પ્રકૃતિ. तणुवंगागिइसंघयण, जाइगरखइपुव्विजिणुसा सं; ૩ખોલાય વરઘા, તસવીતા ગોવાળઅં ॥ ૩ ॥ તજીત્રણ શરી -ઔદારિક, વૈક્રિય, આહારક. હવ=ત્રણ અંગોપાંગ. જ્ઞાન=આકૃતિ-સસ્થાન છે. રથયા=૭ સુણ ના=પાંચ જાતિ ગર્-ચાર ગતિ સત્ત્વ=વિહાયાગતિ એ પુત્રિસાર આનુપૂર્વી ઝળ=જિન નામકમ સાણં=ધાસાીસ નામક ૩નો ઉદ્યોત નામમ બચ=આપ નામકેમ પથ-પરાઘાત નામકમ તસવીસા-સવીશક શૌય=એ ગાત્ર ક વળિયં=એ વેદનીય ક Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિઓના ધ્રુવબંધી આદિ ભેદ વાર્થ-ત્રણ શરીર, ત્રણ ઉપાંગ, છ સંસ્થાન, છ સંઘયણ, પાંચ જાતિ, ચાર ગતિ, બે વિહાયોગતિ, ચાર આનુપૂવી, જિન નામકર્મ, ધાણસ જામક, ઉદ્યોત નામકર્મ, આતપ નાક, પરાઘાત નામક, સતીશક, બે ગોવકર્મ, બે વેદનીકલ વર:- અબજી કહે છે-તૈજસ અને કાર્યણ ધ્રુવબંધમાં કહ્યા તે માટે રોષ ૩, રર-દારિક ૧, વૈશ્યિ ૨, આહાર, ૩, અજ અણુ શરીર જણ ઉપાંગ ૬, છ સંસ્થાન ૧૨, છ સંઘચણ ૧૮, કેદ્રિાદિક પાંચ જતિ ૨૩, ચાર ગતિ ૨૭, બે વિહાગન ર૯, રાર આનુપૂર્વી ૩૩, જિનનાર ૩૪, હિનામ ૩૫, ઉદ્યોતનામ ૩૬, આતનામ ૩૭, પરાઘાતનામ ૩૮, બસને દવા અને સ્થાવરના દશકે એ વિશ ૫૮, બે ગોત્ર ૬૦, બે વેદનીય ૬૨. છે ૩ हासाइजुयलदुगवेअ,-आउ तेवुत्तरी अधुवबंधी [धा]; મંગ ચગાવા, આંતકુત્તરા કરે અને રાવારૂ=હાસ્યાદિક અrt- અનાદિ અને ગુગતુ બે યુગલ સાદિને વેડા ત્રણ વેદ સતસંતત્તરઅનંત અને આક-ચાર આયુષ્ય કમ - સાંત ઉત્તપદમાં તેપુરા તહાંતર ડેલા છે એવા વંથ-અધુબંધી ચો-ચાર ભાંગા મંગા=ભાંગ અર્થ –હાસ્યાદિ બે યુગલ, ત્રણ વેદ અને ચાર આયુષ્યકમ, એ તહોંતેર અવબંધી પ્રકૃતિ છે. [એ ધ્રુવબંધી, અબ્દુવબંધી, ઘવથી અને અધવદિથી પ્રકૃતિના બંધને આશ્રીને અનાદિ અને સાદિને અનંત અને સાંત ઉત્તરપદમાં જડેલા છે એવા ચાર ભાંગા થાય છે. ૪ વિવેચન –હાસ્ય ૧, રતિ ૨ અને અરતિ ૧, શેક ૨ એ એ યુગલ ૬૬, ત્રણ વેદ ૬૯, ચાર આયુ: ૭૩, એ તોતેર પ્રકૃતિ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૬ શતકેનામાં પચમ કેમગ્રંથ અણુવવધી હોય ત્યાં પરાઘાત ૧, ઉચ્છ્વાસ ૨, તે પર્યાપ્ત નામ સાથે જ અંધાય, આતપ તે એકેન્દ્રિય ચાગ્ય પ્રકૃતિ સાથે જ અંધાય, ઉદ્યોત સે તિય ગતિયોગ્ય પ્રકૃતિ સાથે જ બધાય. જિનનામના અધ તે સમ્યકત્વપ્રયિક જ છે, આહારદ્ધિકના બધ તા સચમપ્રત્યધિક જ છે, અને રોષ ૬૬ પ્રકૃતિ ા માંહેમાહે પ્રાપ્તથી પ્રકૃતિ છે તે એક માય રા ી ન ધાય રંગ કરી આ અમુલી હોય. હું ધી ૧, અવઅધી ૨. ધ્રુવેાદી ૩ અને વેદી ૐ ને વિષે આર ભાંગા હાય, તે કયા ? અનાદિ અને રાત્રેિ તેની આગળ અનત અને સાન્ત રઢ એડીએ, તે આ પ્રમા-અનાદિ અન ત ૧, અનાદિ સાંત ૨. સાથે અન ત ૩, સાથે સાન્ત ક અ ભાંગા હૈાય. !! ૪૫ વંધ્યાદિને વિષે ભાંગા पढमविआ धुवउदइसु, घुचबंधिसु तइअवजभंगतिगं मिच्छसि तिनिभंगा दुहावि अधुवा तुरिअभंगा ॥५॥ મિચ્છનિ-મિથ્યાત્વ માહનીચને વિષે પદર્શાવે-પહેલા અને બીજો ભાંગા ધ્રુવ =મુવાડી પ્રકૃતિને વિષે યુવયંત્રિ=ધ્રુવમ'થી પ્રકૃતિને વિષે સબવજ્ઞ=ત્રીજો ભાંગેા વને મંતિ ત્રણ ભાંગા હાય અર્થ:—વાથી પ્રકૃતિને વિષે હાય, ધ્રુવમ ધી પ્રકૃતિને વિષે ત્રીજો વ == દુદાયિ-અને પ્રકારે કાપુરા અવ [અઘબધી, અવેાદી] તુરબમંગળ-ચાથા ભાંગાવાળી પહેલા અને બીજો ભાંગા ને ત્રણ ભાંગા [ પહેલા. * જેના પ્રારભ અને વિચ્છેદ ન હોય, તે અનાદિ અનંત. જેને પ્રારંભ ન હોય, વિચ્છેદ હોય, તે અનાદિ સાંત. જેને પ્રાર ભ હોય, વિચ્છેદ ન હેાય તે સાદિ અનત. જેને પ્રાર’ભ અને વિચ્છેદ બન્ને હાય, તે સાદિ સાંત. Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિના ઘુવબંધી આદિ ભેદ. બીજે, ચોથ] હેય, મિથ્યાત્વ મોહનીયને વિષે ત્રણ ભાંગા હોય અને બંને પ્રકારે અધ્રુવપ્રકૃતિ ચોથા ભાંગાવાળી છે, પો વિવેચન –દથી પ્રકૃતિને વિષે પહેલો અને બીજો ભાંગે હોય, ત્યાં અભવ્યને ધ્રુવદથી ૨૭ પ્રકૃતિનો અનુદય કોઈ વારે નહી થાય તે માટે પહેલો અનાદિ અનંત ભાંગે છે, અને ભવ્યને અનાદિનો ઉદય છે પણ આગળ બાર તેરમે ગુણઠાણે ઉદય ટારો, તે માટે અનાદિ સાત ભાં હેય, ઘુબંધી કે પ્રકૃતિને વિપ ત્રીજી વજીને પહેલા જે, રા ગણ ભાંગ હોય, તે આવી રીતે-અભવને ઘડી ૧૭ પ્રકૃતિને વશ અનાદિને છે અને કોઈ વારે અબંધક નહી થાય તે માટે અનાદિ અને તે ભાગે હોય ૧. તથા ભથને એ ઘવબધહીનો અનાદિને બંધ છે પણ ગુણઠાણે ચઢતાં ધ ટાશે તે માટે અનાદિ સાત બીજો ભાંગો હોય ૨, તથા તેજ ગુણઠાણ ચઢતાં અબંધક થઈને પડતાં બાંધે તે વારે સાદ બંધ અને તે વળી કાળાન્તરે ગુણઠાણ ચઢતો અબંધક થશે એટલે તેને સાદિસાત ચાથા ભાંગે હોય છે, અને પૂર્વે બંધની આદિ છે પણ આગળ અંત નથી એ સાદિ અનંત ભાગો તો કોઈ પ્રકૃતિને હોય જ નહીં, ઘીને વિષે તે બે ભાંગા પૂવે કહા છે પણ મિથ્યાત્વમોહનીય દુદયને વિષે ઘણું ભાંગી હોય, તે આવી રીતે અભિવ્યને મિરચાને ઉદય અનાદિ અનંત છે ૧, ભવ્યને અનાદિ સાત્ત છે , અને પરિવડિયા ! સમકિતથી પહેલા ને સાદિ સાત ભાગ હેય ૩. અધવબંધી ૩ પ્રકૃતિનો તો અધુવપણા માટે જ તેના બંધ ઉદયની આદિ પણ હોય અને અંત પણ હોય, પ પ . પ્રવેદી ૨૭ પ્રકૃતિ निमिणाथरअथिरअगुरुअ, सुहअसुहतेअकम्मन उवन्ना नाणंतरायदंसण, मिच्छ धुवउदय संगवीसा ॥ ६ ॥ Page #33 -------------------------------------------------------------------------- ________________ શતકનામા પંચમ કર્મગ્રંથ. નિમિ=નિર્માણ નામકર્મ ચડવાં વર્ણચતુષ્ક ચિરસ્થર નામકર્મ જાગંતવજ્ઞાનાવરણ પાંચ ચિ=અસ્થિર નામકર્મ અને પાંચ અંતરાય મળી દશ લાગુ-અલઘુ નામકર્મ =ચાર દર્શનાવરણ મિ-મિથ્યાવ સવુ અશુભ નામકર્મ પુરસદથી નિરંતર તે રાજસ અક C વાળી જન્મ- કાશરીર નામકર્મ સરવા=સત્તાવીશ વિવેરાવ:–હે છેદથી કહે છે-નિર્માણ નામક ૧, સ્થિરનામ ૨, અસ્થિરનામ ૩, અનુલઘુ નામ ૪, શુભનામ ૫, અબ નામ ૬, તેજસ શરીર નામ ૭, કાર્માણ શરીર નામ ૮, વર્ણ ૧, ૨, રસ ૩, સ્પર્શ ૪. એ વર્ણાદિક ચાર સહિત બાર, પાંચ જ્ઞાનાવરણીય ૧૭, પાંચ અંતરાય ૨૨, ચાર દશનાવરણીય ૨૬ મિથ્યા મોહનીચ ૨૭, એ સત્તાવીશ પ્રકૃતિને જેટલા ગુણઠાણ લગે ઉદય કહ્યો છે ત્યાં લગે અવિચ્છિન્નપણે નિરંતર વંદય રહે, તે માટે પ્રવથી કહીએ. શિશ્ચાવ પહેલેજ ગુણઠાણે યુવોદય, શાનાવરણ પ, દર્શનાવરણ ૪ અને અંતરાય ૫, એ ૧૪ બારમાં લગે ધ્રુવોદથી અને શેષ નામકની ૧૨ પ્રકૃતિ તેના ગુણઠાણ લગે ઘુવોદયી હોય, ૬ છે અશોદયી ૯૫ પ્રકૃતિ થિરકુઈન અરજી ત્રપુર-પશિવજીપોપુરપી निदोधायमीसं, सम्म पणनवइ अधुवुदया ॥७॥ ચિ૩િr=સ્થ- અસિચર { નિદા=પાંચ નિદ્રા શુભ-અશુભ નામ | વઘાર ઉપઘાત નામ શીલં મિશ્ર મોહનીય જુવંધી-અધુબંધી પ્રકૃતિ તમાં કવિ મોહનીય કિવિ મિથ્યા વિના નવ-પંચાણું, મોદgવવંધ=ોહનીય કર્મની જુવા=અવોદથી [૧૮] ઘુવબંધી ૬૮ પ Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિઓના ઘવબંધી આદિ ભેદ. અર્થ:–સ્થિર, શુભ અને તેથી ઇતર તે અસ્થિર ને અશુભ એ ચાર વિના અધવબધી ૬૯ અને મિથ્યાત્વ વિના મોહનીય કર્મની ઘવબધી ૧૮, નિદ્રા ૫, ઉપઘાતનામ, મિશ્રમોહનીય, અંકિત મોહનીય કુલ ૯પ અધૃદયી જાણવી. છે ૭ વિચા--હવે અધુરથી કહે છે-રિ ૧, અસ્થિર ૨, શુભ 3, અશુભ છે, એ ચાર ઘુદી હે ગણી છે તે માટે તે ચાર વિન અધુબલી ૬૯ અને મિશ્નાવ બહાં ધ્રુવોદથી માહે ગમ્યું તે માટે તે વિના હુની કમેન ધ્રુવબલી ૧૮ તે હાં અદથી જાણવી ૮૭, પાંચ નિદ્રા ૯૨, ઉપઘાત નામ ૯૩, મિત્રમેહનચ ૯૪, સમ્યકત્વ મોહનીય ૯૫, એ પંચાણું પ્રકૃતિ અઘદયી હોય, જે પ્રકૃતિનો જેટલા ગુણઠાણાને વિષે ગુણપ્રત્યયથકી ઉદયનો બ્છેદ નથી કહ્યો તે છતાં તેજ ગુણઠાણે તે પ્રકૃતિ દ્રવ્ય ક્ષેત્રની અપેક્ષાએ ઉદય આવે અથવા ઉદયે ન પણ આવે તે માટે સોથી કહીએ, જે ૭ છે ધવ સત્તા પ્રકૃતિ ૧૩૦ तसवन्नवीससगतेअ,-कम्न धुवबंधिसेस वेअतिग; आगिइतिग वेअणिअं, दुजुअल सगउरलुसासचऊ.८ તરવવવ વસવીશક અને નિતિન=આકૃતિવિક એટલે વણવીસક છ સંસ્થાન, છ સંઘયણું સાતે જાતેજસકાણનું | અને પાંચ જાતિ સપ્તક જેબળિબંદનીય =બાકીની-વર્ણચતુષ્ક અને ફુલુશ૮-બે યુગલ તેજના કામણ શિવાલની ૧ | રાડારું દારિક સંતક રેતિયાં-ત્રણ વેદ. રાસ-ઉધાસચતુષ્ક અર્થ:વસવીશક, વર્ણવીશક, તેજસ કામણ સક, બાકીની (૪૧) ઘુવબંધી, ત્રણ વેદ, બે વેદનીય, બે યુગલ દારિક સહક, ઉદ્ઘાસ ચતુષ્ક, જે ૮ છે Page #35 -------------------------------------------------------------------------- ________________ શતકનામા પાંચમ કેમ પ્રથ વિવેચન:હવે ધ્રુવ સત્તા કહે છે:-ત્રસદશકે, સ્થાવર દશકા એ ૨૦; વ ૫, ગધ ર, રસ પ, સ્પર્શ ૮, એ વીશ મળી ૪૦. તેજસ રારીર ૧, કામણ શરીર ર, તેજસ તેજસ મ ધન ૩, તેજસ કામ્ણ અધન ૪, કાર્માણ કાણુ ખધન ૫, તેજસ સઘાતન ૬, કામણ સુઘાતન ૭, એ તૈજસકાણ સપ્તક મેળવતાં ૪૭, વર્ણ ચતુષ્ક અને તેજસ કાણુ એવ’હું ઉપર કહી તે માટે જે ટાળી ચેપ મની ૪૧, એક ૮૮ ણ વેદ ૯૧, આકૃતિ તે સસ્થાન હૈં, સંઘયણ ૬, જાતિ . એ ત્રણની ૧૭ લેવી એટ્લે ૧૮; એ વેદનીય ૬૩૦, હાસ્ય તિ, શાક અતિ એ બે યુગલ ૧૧૪, દકિર ૧, ઓકિ અંગોપાંગ ર, ઔયિક સઘાતને ૭, ઔદરેકઔદરેક અંધન *; ઔદારિક તૈજસ ધન ૫, ઔદાર્વાક કાણ ધન ૬, ઔદારિક તેજસ કા ણ બધન ૭, એ ઔદારિક સશક મળી ૧૨૧ ઉચ્છવાસ ૧, ઉદ્યોત ૨, આતપ ૩, ધરાવાત ૪, એ શ્વાસ ચતુષ્ક મળી ૧૨૫, ૫ ૮ u ૩. ૧૦ અધ્રુવસત્તા પ્રકૃતિ ૨૮ .. ૧૩૦ ૧ ૧ .. खगईतिरिदुग नी, धुत्रसंता सम्म मीस मणुयदुर्ग; ૧૧ ૧. ૧ ૨૮ विउव्विकार जिणाऊ, हारसगुच्चा अधुवसंता ॥९॥ જ્ઞાતિપુરા-ખિિદ્રકઅને વિવિા વૈક્રિય એકાદરશક તિય હ્નિક નીલૈં=નીચગેાત્ર R=જિન નામક આવચાર આયુષ્ય ગાઢારમ-આહારકસશક ધ્રુવસંત-ધ્રુવસત્તા સમ=સુકિત માહનીય મીસ-મિશ્રમેહનીય મનુષ્યનુાં અનુદ્રિક કાર્થ:ખગતિદ્ધિક, તિય ચંદ્રિક,નીચાત્રએ [૧૭૦ પ્રકૃતિ] ધ્રુવસત્તા જાણવી. સમ્યક્ત્વ મોહનીય, મિશ્રાહનીય, મનુદ્ધિક, ૧ ४ ૧ ===ઉચ્ચગાવ અધુવસંતા-અધ્રુવસત્તા Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિઓના ધ્રુબંધી આદિ ભેદ, ૧૧ વૈયિ એકાદશ, જિન નામકર્મ, ચાર આયુષ્ય, આહારક સપ્તક અને ઉચ્ચત્ર; એ [૨૮ પ્રકૃતિ અબ્રુવસત્તા કહેવાય છે. તે નિ :-બે વિહાયોગતિ ૧૨૭. તિગતિ, તિર્યગાનુપૂવી એ તિર્યગઢિક ૧૨૯, નીચલ્ગવ ૧૩૦, એ એકત્રીશ પ્રકૃતિ ઘવસત્તા હોય, સમ્યકત્વ પામ્યા પહેલા સર્વ જીવને રસદાય સત્તાએ હોયજ તે માટે ન કરીએ. હવે અઘુવસત્તા કહે છે-સમ્યકુવ ને.હને ૧, કિશોર ની ૨, મનુષ્યગતિ ૧, મનુષ્યાનુપૂત્રી ૨, ; દેવગન 1, દેવાનુપૂર્વી ૨, નરકગતિ , નરકાનું પૂછ ૪, વયિ શરીર પ; વેકિય ઉપાંગ ૬ વક્રિય સંઘાતન ૭, વૈ૦ ૦ બંધન ૮, ૧૦ તૈજસ બંધન ૯, વૈ િકામે ણ બંધન ૧૦, વૈo તo ક બ ધન ૧૧, એ કિકાદશક ૧૫. જિનનામ ૧૬, ચાર આયુ: ૨૦; આહારક શરીર ૧, આ૦ ઉપાંગ ૨, આo સ ઘાતન ૩, આ૦ આo બંધન ૪, આo તૈo બંધન પ, આo કo બ ધન ૬, આ તૈo કo બંધન ૭, એ આહારક સપ્તક ૨૭ અને ઉચિત્ર ૨૮, એ અઠ્ઠાવીશ પ્રકૃતિ કટ્ટર સત્તા કહીએ, તે આ પ્રમાણે-સમ્યકત્વ મોહનીય ૧, મિશ્રમહનીય ર એ બે તે અભિવ્યને સત્તાએ હાય નહી, બહુકાલીન ભવ્યને પણ ન હોય અને કેટલાએક અપકાલીનને હોય, મનુષ્યદ્વિક તેઉકાય વાયુકાય માંહે ગયે ઉવેલે તેને સત્તા ન હોય, અને એટલે બીજાને હેમ, વૈકિયેક દશક વિપણું ન પામ્યો હોય તેને બંધના અભાવ થકી અથવા બંધ કરીને સ્થાવર મયે જતાં તે સ્થિતિને ક્ષય થયે સત્તા ન પામીએ. અનેરાને સત્તા હોય પણ ખરી. તથા સમ્યત્વ હેતુ છતે પણ જિનનામ કેઈને હાય કોઇને ન હોય, તથા સ્થાવરને નરકાયુ દેવાયુની, અહાર્મિક [ નવેયક અને પાંચ અનુત્તરના દેવ ] ને તિર્યોગાયુની સત્તા સર્વથા ન હોય; તે બાંધવાના અભાવ થકી. અનેરાને તે હેાય, તથા સંયમ હેતુ છતે પણ આહારકસપ્તકની કેઈને સત્તા હોય કોઈને ન હોય, તથા તેજો વાયુ માંહે ગયા સ્થિતિને ક્ષયે ઉદ્વવાના પ્રયોગ કરીને ઉચગેની સત્તા ટળે ત્યારે સત્તા ન હેય. તથા તેજે વાયુ માંહેથી નીકળી અન્ય તિવચમાં ગયે છતે અપર્યાપ્તપણે ઉર્ગોત્રની સત્તા ન હોય, અનેરાને હોય એટલા માટે અઠ્ઠાવીશ પ્રકૃતિની સત્તા જ્યાં કહી છે ત્યાં પણ કે Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શતકનામા પંચમ કેમઅંશે વારે ન હોય, તે માટે વધારરત્તા કહીએ, વકિકાદરાની સત્તા એકેદ્રિયમાં ગાયાંજ ઉલે, મનુષ્યદ્ધિક અને ઉચ્ચ ની સત્તા તેક વાઉ માંહેજ ઉવેલે, ૯ ગુણકાણે ધુસત્તા જા ના ર , ઝાફરો ના શેર vમળિયુ=પહેલા અણુ હુ નિશ્ચય ગુણઠાણા વિષે | સ સમકિત મોહિનીય નિગમ-નિશ્ચયે રસંવિદ્યમાન હોય ગાર અવિરતાદિ મિચ્છામિથ્યાવાદિ દશ =આઠ ગુણઠાણે ગુણઠાણે અન્ન ભજન વા-વિકલ્પ હેય સારા=સાસ્વાદને અર્થ -પહેલા ત્રણ ગુણઠાણુને વિષે મિથ્યા મોહનીય નિશ્ચયે હેય, અવિરતાદિ આઠ ગુણઠાણે ભજના જાણવી. સાસ્વાદન ગુણઠાણે રામ્યકત્વ મોહનીય નિશ્ચયે વિદ્યમાન હાથ મિશ્યાવાદિ દશ ગુણણે વિકલ હોય છે ૧૦ વિર:-પહેલાં ત્રણ ગુણઠાણાં મિથ્યાત્વ ૧,સાસ્વાદન ૨, મિશ્ર ૩. એને વિષે મિથ્યાત્વમોહનીયની સત્તા નિશ્ચયે હેયજ* અને અવિરતાદિ આઠ ગુણઠાણે ભજનાએ-હાય અને ન પણ હોય, જેણે મિથ્યાત્વ ક્ષય કર્યું હોય, તેને સત્તા ન હોય અને જેણે ઉપશમાવ્યું હોય તેને સત્તા હેય, ર૪ ની સત્તાવાળાને મિથ્યાત્વ સત્તા હોય અને ૨૧, ૨૨, ૨૩ ની સત્તાવાળાને ન હોય સાસ્વાદન ગુણઠાણે નિશ્ચ સમ્યકત્વમોહનીય સત્તાએ હોય, અ પહેલાં ત્રણ ગુણઠાણે મોહનીય કર્મનાં ૨૮, ૨૭, ૨૬, અને ૨૪ નાં સત્તાસ્થાનો યથાસંભવ હોય અને આ ચારે સત્તાસ્થાનોમાં મિથ્યાત્વ મેહનીય છે, તેથી મિથ્યાત્વમેહનીયની સત્તા નિશ્ચયે હેય. Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિના ધ્રુવબધી આદિ ભેદ, ૧૩ ઉપશમ સમ્યકૃત્વ અંતર્મુહૂત નું છે, તેમાંથી જઘન્યથી ૧ સમય, ઉત્કૃષ્ટ છ આવલી થાકતી-બાકી હેાય ત્યારે સાસ્વાદન પામે, ત્યાં તે નિષ્ચ ૨૮ની સત્તાવાળાજ હેાય તે માટે, અને મિથ્યાત્વ આદિ દઈ ને ઉપશાન્તમાહ લગે સાસ્વાદન વને દશ ગુણઠાણે વા વિકલ્પે–હાય અને ન પણ હેાય, તે આ પ્રમાણે-૨૬ ની સત્તાવાળા અનાદિ ચ્ચિાવીને તથા ઉદ્ભલિત સમ્યકત્વ પુજવાળાને સમ્યક્ત્વ નેહનીય સત્તાએ ન હેાય; અનેરા બીજાને હાય, તથા મિત્રમાં પણ સમ્યક્ત્વ વેચે ર૭ની સત્તાએ સર્ કત્વ મહનીય ન હેાય અન્યથા હેય. અવિતાકિ ઉપશાંતમેાહુ લગે ૭ પ્રકૃતિને ક્ષયે ક્ષાયિક સમ્યક્ત્વીને સમ્યક્ત્વ મોહનીય ન હેય, અનેરાને હાય !! ૧૦ !! सासमीले धुवं भीसं मिच्छाइनवसु भयणाए; आइदुगे अनिअना, भइआ मीसाइनवर्गमि ॥ ११ ॥ સાસળમ સેતુ સાસ્વાદન અને મિત્રગુણહાણે ધ્રુવં ધ્રુવ-નિય માલ મિશ્ર હર્નીચ મિષ્ટાનનું-ચ્ચિાવાદ દુરો-પહેલા એ ગુણઠાણે આ ગ=અને તાનુધિ નિમ=નિશ્ચચથી હેય નવ ગુણે ४ મયા=વિકલ્પે મ=ભજની મોસાનાંમિ-મિશ્ર આદિ નવ ગુણટાણે અર્થ:સાસ્વાદન અને મિશ્ર ગુણઠાણે નિશ્ચે મિશ્ર મેહનીય હાય, ચ્ચિાવાદિ નવ ગુણઠાણે વિકલ્પે હેય. પહેલા એ ગુણઠાણે અનંતાનુબંધી કષાય નિશ્ચયે હાય, મિશ્રાદિ નવ ગુણઠાણે ભજના જાણવી. ૫ ૧૧ !! વિવેચન:-આસ્વાદને અને મિશ્ર ગુણઠાણે નિશ્ચયે સદાયે મિશ્ર માહનીય હોય, તે કેમ ? સાસ્વાદન ા નિશ્ચયે ૨૮ ની સત્તાવ’ત હેાયજ અને મિશ્ર તેા ૨૮ ની સત્તાવ ́ત હાય, સમ્યકત્વ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શતકનામા પંચમ કર્મગ્રંથ ઉ ર૭ ની સત્તાવંત હોય અને અનંતાનુબંધી ઉ ૨૪ ની સત્તાવંત હેય, તે માટે એ સત્તાસ્થાનકે અવશ્ય મિશ્રમોહનીય હાય. અને ૨૬ ની સત્તા તો મિશ્ર હાય જ નહિ તે માટે સાસ્વાદને અને મિશ્ર નિશ્ચયે અવશ્ય મિશ્રમેહનીય હોય. મિથ્યાવથી ઉપશાન્તમોહ લગે સાસ્વાદન મિશ્ર વર્જીને નવ ગુણઠાણે ભજનાએ—હોય અને ન પણ હોય. જે મિથ્યાત્વી ૨૬ ની સત્તાવાળો હોય, તેને મિશ્રમેહનીય સત્તાએ ન હોય અને રાને હોય, તથા અવિરતાદિ ઉપશાતમોહ લગે જે ક્ષાયિક સમ્યગ્દષ્ટિ છે તેને મિશ્રમોહનીય સત્તાએ ન હોય, અનેરાને હેય તે માટે ભજના, પહેલે બે ગુણઠાણે અનંતાનુબંધિ ૪ કપાય નિશ્ચયે હોય, પહેલે તે બંધે અને ઉદયે છે, બીજે બંધ અને ઉદયે નિશ્ચયે હોય તો સત્તાએ તો હોયજ અને મિશ્રાદિક ઉપશાન્તમાહ લગે નવ ગુણઠાણે ભજનાએ કહેવા. ૨૪ ની સત્તાવાળા મિશ્રને ન હોય અને ૨૭, ૨૮ની સત્તાવાળાને હેય, તથા ચેથાથી ૧૧ મા લગે ૨૧-૨૨-૨૩-૨૪ ની સત્તાવાળાને અનં. તાનુબંધી સત્તાએ ન હોય અને ૨૭, ૨૮ની સત્તાવાળાને હોય, તે માટે ભજના ! ૧૧ आहारसत्तग वा, सव्वगुणे वितिणे विणा तित्थं नोभयसंते मिच्छो, अंतमहत्तं भवे तित्थे ॥ १२ ॥ આજ્ઞાનસત્ત આહારકસપ્તક | સમય તે આહારક સંતક અને વા=વિક હોય જિનનામ એ બંનેની રસવનુt=સર્વ ગુણઠાણે સત્તા છતે. િિત બીજા ત્રીજા ગુણ- મિ છો મિથ્યાત્વી અંતમુહુરં અંતમુહૂર્ત પર્યત વા=વિના =હોય, થાય તિતીર્થકર નામકર્મ તિર્થે તીર્થકર નામકર્મ છો ન=ન હોય અર્થ–આહારકસપ્તક સર્વ ગુણઠાણાને વિષે વિકપે હોય, - બીજા અને ત્રીજા ગુણઠાણ વિના બાકીના સર્વ ગુણઠાણાને વિષે - તીર્થ કરનામકર્મ વિક૯પે હોય, બને [આહારકસક અને જિન ઠાણા Page #40 -------------------------------------------------------------------------- ________________ = પ્રકૃતિઓના ઘુવબંધી આદિ ભેદ, નામકર્મ ] ની સત્તા છતે મિથ્યાત્વી ન થાય, તીર્થંકર નામકર્મ સત્તામાં છત અંતમુહૂર્ત પર્યત મિથ્યાત્વી થાય. તે ૧૨ છે વિવેચના:-તથા આહારક શરીર ૧, આહારકોપાંગ ૨, આ હારક સંઘાતન ૩, આહારક આહારક બંધન ૪, આહારક તેજસ બંધન પ, આહાશ્ક કાર્મ બંધન ૬, આહારક તજસ કાર્મણ બંધન ૭, એ આહારકસક સર્વ [૧૪] ગુણઠાણે વા ઈતિ વિક૫થી સત્તાએ હોય, જે અપ્રમત્ત સાધુ સંયમપ્રત્યયિક આહારકસમેકનો બંધ કરીને ઉપલે ગુણઠાણે ચઢે અથવા હેઠો પડે તેને સર્વ ગુણઠાણે સત્તા પામીએ અને જે તેનો બંધ કરેજ નહિ તેને ન હોય, તથા બીજા ત્રીજા ગુણઠાણા વિના શેષ સર્વ ગુણઠાણે તીર્થકર નામની સત્તા વિકલ્પ હોય; સમ્યકત્વપ્રત્યયિક તીર્થંકરનામ બાંધીને ઉચે ચઢે ત્યારે ઉપરલે સર્વ ગુણઠાણે સત્તા પામીએ અને કોઈક જીવે પૂવે નરકાયુ બાંદયું હોય અને પછી લાપશમિક સભ્યત્વ પામીને તથાવિધ અધ્યવસાયે તીર્થકરના બાંધીને અંય સમયે સમ્યકત્વ વમી મિરાવ ગુણઠાણે આવી નરકે જાય, ત્યારે મિથ્થા જિનનામને સારું ! પામીએ અને જે શુદ્ધ સમ્યવ છતે પણ જિનનામ ન હો, તેને સર્વ ગુણઠણે જિનનામની સત્તા ન હૈ:ય અને જિનનામની સત્તાવાળે જીવ સાસ્વાદન મિટે તે સ્વભાવેજ ન આવે તે માટે નિષેધ્યાં. જિનનામ ૧, આહારકસસક ૨, એ બેની ભેળી સત્તાવાળે જીવ મિથ્યાત્વ ગુણઠાણે ન જાય-મિથ્યાત્વી ન હોય, તીર્થકરનામની સત્તાવાળા જીવને મિથ્યાત્વ આવે તે અંતમુહૂર્ત જ રહે, તે આ પ્રમાણે-પૂર્વ નરકનું આયુ બાંધીને પછી ક્ષાયોપથમિક સમ્યકત્વ પામીને તીર્થંકરનામ બાંધે તે જીવ મરતાં સમ્યકત્વ વમીને મિથ્યા આવી નરકે ઉપજે ત્યાં વળી તુરત સમત્વ પામે, એટલું જ અંતમુહૂર્તજ મિથ્યાત્વ રહે, . ૧૨ . - + આ હકીકત નિકાચિત જિનનામકર્મની અપેક્ષાએ છે. નિકાચિત જિનનામની સત્તાવાળા ઉપર પ્રમાણે મિથ્યાત્વે જઈ ત્યાં પર્યાપ્ત થઈ તરત અવશ્ય સમ્યક્ત્વ પામે છે, એટલે જ મિથ્યાત્વે જિનનામની સત્તા અંતમુહૂર્ત હોય તેમ કહ્યું છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ શતકનામા પંચમ કર્મગ્રંથ ઘાતી પ્રકૃતિ કપ केवलजुअलावरणा, पण निदा वारसाइमकाया; બિર ત્તિ સરઘા, વાળતિસTTrળા રૂાર વરકુબરુ કેવળ રાજ અને વિર તિમિથ્યાત્વ એ પ્રકારે રસધાસર્વઘાતી આgr=આવરણે આછાv=પાંચ દને | ના=જ્ઞાનના [અને] નિદાનિદ્રા તિરંગદર્શનના ત્રણ આઘા આવરણ, ગરમ વસાવા પહેલા કયા અ –કેવલયુગલના આચ્છાદનો બે, પાંચ નિદ્રા, પહેલા બાર કલા અને મિથ્યાત્વ એ પ્રકારે કૂવીશ પ્રકૃતિ સર્જાતી હોય. ચાર જ્ઞાનના અને ત્રણ દર્શનના આવરણ. છે ૧૩ વિન–હવે ઘાતી દ્વાર કહે છે. કેરળ જ્ઞાનાવરણીય ૧, કેવળ દર્શનાવરણીય ૨, પાંચ જિદ્રા એ ૭, ધુરિતા પહેલા બાર કષાય તે કયા? અનંતાનુબંધીય ૪, અપ્રત્યાખ્યાન, , . યા ખ્યાની ૪, એ ૧૨ કષાય એ ૧૦ મિગ્રાહનીય ૨૦, એ વીશ પ્રકૃતિ સર્વ પિતાના સ્વવિષથી ગુણને હવે તે માટે સૂર્યશારી* કહીએ. તે કેમ? કેવળદ્ધિકને સર્વથા આવરે, ઉપજવા ન દે અને તે આવરણ સર્વથા કોલેજ કેવળાદ્રક ઉપજે તે માટે તે સર્વાતી. નિદ્રાપંચક પણ ડાયના અવબોધને સર્વથા આવરે તે માટે સર્વઘાતી, કયાયની ત્રણ ચેકડી પણ અનુક્રમે સમ્યવ, દેવીવિરતિ અને સર્વવિરતિરૂપ ગુણને સર્વથા હશે તે માટે સર્વઘાતી, મિથ્યાત્વ પણ સમ્યકત્વને સર્વથા હણે તે માટે સર્વઘાતી કહીએ, હવે * જેનો ઉદય પિતાના ક્ષપશમ સાથે વિરોધવાળો હોય તે સર્વઘાતિ. Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિઓના ધ્રુવબંધી આદિ ભેદ. ૧૭ દેશઘાતી પ્રકૃતિ કહે છે–ત્યાદિ ચાર જ્ઞાનાવરણીય અને ત્રણ દર્શનાવરણીય એ ૭, ૧૩ ૨૫ ૭૫ संजलण नोकसाया, विग्धं इअ देसघाइ य अघाई। पत्तेयतणुऽहाऊ, तसवीसा गोअदुगवन्ना ॥ १४ ॥ સંગા =સંજવલન કષા તળુ શરીરાદિ અષ્ટક નોકાયા નવ નોકપાયે આd=ચાર આયુષ્ય વિ=પાંચ અખતરાય તસવ=ત્રસવી શકો સુત્રએ જોટુ ગોત્રદ્ધિક-બે ગોત્ર, ધારૂ-દેશવાની જાણવી બે વેદનીય ૩ -અઘાતી રન્ના=વર્ણચતુષ્ક v=પ્રત્યેક પ્રકૃતિ આઠ | સાર્થ-સંજ્વલન કષાયો, નવ નોકપાય અને પાંચ અંતરાય એ [પચીશ પ્રકૃતિ] દેશઘાતી જાણવીઆઠ પ્રત્યેક પ્રકૃતિ, શરીરાદિ અષ્ટક, ચાર આયુષ્ય, ત્રસવીશક, ગોત્રદ્ધિક અને વર્ણચતુષ્ક એ એિ ૭૫ પ્રકૃતિ અઘાતી જાણવી. . ૧૪ વિવેચન-ચાર સંજવલન કષાય ૧૧, નવ નોકષાય ૨૦. પાંચ અંતરાય ૨૫, એ પચીશ પ્રકૃતિ દેશથકી પોતાના વિષય [પોતાને આવરણ કરવા ગ્ય ગુણ ને હણે તે માટે રાઘાત કહીએ, એની ભાવના સુગમ જ છે. સંજવલન ૪ કષાય અને નવ નોકવાય તે ચારિત્રમાં અતિચાર ઉપજાવે, તે માટે દેશઘાતી; ૧ જેને ઉદય પશમ સાથે અવિરોધી હોય તે દેશથાત. ૨ કેવળજ્ઞાનાવરણ વડે આચ્છાદિત નહિ થયેલ એવા જ્ઞાનાંશને—મતિ આદિ જ્ઞાનાવરણચતુષ્કને હણે–આવશે તેથી તેને દેશઘાતી કહીએ; અત્યાદિ જ્ઞાનચતુષ્યના વિષયભૂત અર્થોને ન જાણે તે જ મતિજ્ઞાનાદિના આવરણને Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શતનામા પંચમ કેર્મગ્રંથ, यदुक्तं-*सव्वेविय अइयारा, संजलणाणं तु उदयओ हुंति ॥ मूलुच्छिज्जं पुण होइ, वारसण्हं कसायाणं ॥१॥ હવે અઘાતી ૭૫ પ્રકૃતિ કહે છે. ક્ષાર) ઇત્યાદિ આઠ પ્રત્યેક પ્રકૃતિ ૮, સજુવંgિo ઇત્યાદિ શરીર ૫, ઉપાંગ ૩, સંસ્થાન ૬, સંઘયણ ૬, જાતિ ૫, ગતિ ૪, ખગતિ ૨, આનુપૂવી ૪, એવં ૩૫, ચાર આયુ એ સર્વ મળી ૪૭, ત્રસનો દશકો તથા સ્થાવરનો દશકો એવં ૨૦ મળી ૬૭, બે ગોત્ર, બે વેદનીય ૭૧, ચાર વર્ણાદિ મળી ૭૫, એ પંચોતેર પ્રકૃતિ જ્ઞાનાદિ ગુણને ઘાત ન કરે તે માટે અતિની કહીએ, તે દેશઘાતિની સાથે વેદાતી તેના સરખી જ થાય અને સર્વથાતિની સાથે વેદાતી તે સરખી જ થઈ જાય, જેમ પિતે ચાર ન હેય પણ ચોર સંઘાતે મળે કે ચાર સરખેજ થાય ૧૪ ઉદય જાણો અને તેના અવિષયભૂત [ કેવળજ્ઞાનના વિષયભૂત] અનંત ગુણોને જે ન જાણે તે કેવળજ્ઞાનાવરણને ઉદય જાણવો. દર્શનત્રિક માટે પણ એ પ્રકારે જાણવું. સંજવલન કષાય અને નોકષાય પણું ચારિત્રવાળાને તેના ચારિત્રના દેશને હણે. કારણ કે ચારિત્રના મૂળગુણ અને ઉત્તરગુણમાં અતિચાર ઉપજાવે છે માટે તે દેશઘાતી કહીએ. દાન, લાભ, ભોગ અને ઉપભેગને ગ્રહણ ધારણ યોગ્ય પુદ્ગલ દ્રવ્યો સર્વ પુગલાસ્તિકાયના અનન્તમાં ભાગરૂપે એક દેશ જેટલા છે તેથી પુદ્ગલાસ્તિકાયના દેશરૂપ પુદગલ દ્રવ્યોને દાનાદિ ક્રિયામાં આવરે માટે તે દાનાંતરાયાદિને દેશઘાતી કહીએ. વીર્યંતરાય પણ દેશઘાતી જ છે કેમકે તે સર્વ વીર્યને હણતું નથી. સૂક્ષ્મનિગોદ જીવને પણ વીર્યંતરાય કર્મને ઉદય વર્તતે છતે આહારપરિણમન, કર્મલિકગ્રહણ અને ગત્યંતરગમનરૂપ વીર્ય લબ્ધિ હોય છે; તે વીર્યતરાયનો ક્ષયપશમ જાણે. નિગોદથી માંડી ક્ષીણ ગુણ સ્થાનવર્તિ જ પર્યત વીર્યની તરતમતા જાણવી. આ સર્વ કેવળીને વીર્યને એક દેશ જાણો તે માટે દેશઘાતી કહીએ; સર્વઘાતી હોય તે એટલે જઘન્ય ગુણ પણ ન હોઈ શકે. * સંજ્વલન કષાયોના ઉદયથી ચારિત્રમાં અતિચારે ઉત્પન્ન થાય અને પહેલા બાર કષાયને ઉદય તે મૂળગુણનેજ છેદ કરનારે હોય. Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ૧ પ્રકૃતિના ઘુવબંધી આદિ ભેદ. - ૪૨ પુણ્યપ્રકૃતિ. सुरनरतिगुच्चसायं, तसदस तणुवंग वइरचउरंस। परघासग तिरिआऊ. वन्नघउ पगिदि सुभखगइ ।१६। કુનતિન દેવત્રિક, મનુષ્યત્રિક વાર વજઋષભનારા સંઘયણ શ=ઉચ્ચગેત્ર =સમચતુરન્સ સંસ્થાન સા=સાતા વેદનીચ પાસ પરાઘાતસક ત =સદશક તિમિrs=તિયચાયુ: તપુ=પાંચ શરીર વા=વર્ણચતુષ્ક વંજ-ત્રણ ઉપાંગ વિ=પચંદ્રિય જાતિ હુમલાદ=શુભ વિહાગતિ વિવેવન–હવે પુણ્ય પ્રકૃતિ કહે છે-દેવત્રિક ૩, મનુષ્યત્રિક ૬, ઉર્ગોત્ર ૭, સાતાદનીય ૮, ત્રસને દશક ૧૮, પાંચ શરીર ૨૩, ત્રણ ઉપાંગ ૨૬, વજsષભનારાચ સંઘયણ ૨૭, સમચતુર સંસ્થાન ૨૮, પરાઘાતનામ ૧, ઉશ્વાસનામ ૨, - આતપનામ ૩, ઉદ્યોતનામ ૪, અગુરુલઘુનામ ૫, તીર્થંકરનામ ૬, નિર્માણનામ ૭, એ સાત મળી ૩૫, તિર્યગાયુઃ ૩૬, વર્ણાદિ ચાર શુભ ૪૦, પંચંદ્રિય જાતિ અને શુભવિહાયોગતિ ૪૨, ૧પ ४२ ૮૨ પાપપ્રકૃતિ. बायाल पुण्णपगई, अपढमसंठाणखगइसंघयणा । तिरिदुगअसायनोओ,-वघीयइगविगलनिरयतिगं ।१६। વાઢ-બહેતાલીશ સંદાળસંસ્થાન પાંચ guru-પુણ્યપ્રકૃતિ વંદ પયા=વિહાગતિ અઢમ=પહેલાને વજીને અને સંઘયણ. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શતકેનામાં પંચમ કેમ ગ્રંથ. કુળવિાહ-એકે પ્રિય, નિયતિનં=નકત્રિક તિત્ત્વિ=તિય "ફ્રિક અસાય અશાતા વેદનીય ની=નીચ ગાત્ર उवघाय= =ઉપઘાત નામ વિવેચન—એ બેતાલીશ શુભ પ્રકૃતિ છે તે માટે મુખ્ય પ્રવૃત્તિ કહીએ. હવે પાપ પ્રકૃતિ કહે છે.-પહેલુ ટાળીને પાંચ સસ્થાન ૫, પહેલી ટાળીને ખગતિ એટલે અશુભ વિહાયાત ૬, પહેલુ ટાળીને પાંચ સઘયણ ૧૧, તિર્યંચદ્ધિક ૧૩, અસાતાવેદનીય ૧૪, નીચૈત્રિ ૧૫, ઉપઘાત નામ ૧૬, એકેદ્રિયજાતિ ૧૭, ત્રણ વિકલેચિ ૨૦, નત્રિક ૨૩, ૫ ૧૬૫ ૧૦ ૪૫ ૨ थावरदस वन्नचउक्क घाइ पणयाल सहिअ बासीई । ૪ पावपयडि ति दोसु वि, बन्नाइगहा सुहा असुहा ॥१७॥ પાવપત્તિ-પાપપ્રકૃતિ એ થાવત્ત-સ્થાવર દશકે વશેષ =અશુભ વર્ણાદિ ચતુર્ક વાર્=સઘાતી અને દેશઘાતી વયાજ=પીસ્તાલીશ સદ્દિન=ચુક્ત-સહિત વાસીરૂં=બ્યાસી વિકલે ક્રિય.. પ્રકારે ટોપુ ત્રિ-પુણ્ય અને પાપ મ’ તેને વિષે વહી વજ્રામર =વર્ણાદિકનું ગ્રહણ કરવાથી સુહા=શુભ યદુહા-અશુભ વિવેચન-સ્થાવરના દશકેા ૩૩, વર્ણાદિક ચાર અશુભ ૩૭, સઘાતિની ૨૦ અને દેશાતિની ૨૫; એવં ૪૫ ઘાતી પ્રકૃતિ એ સ મળીને બ્યાસી પાપ પ્રતિ કહીયે, અશુભ માટે, એ બન્નેને વિષે-પુણ્યપ્રકૃતિને વિષે અને પાપપ્રકૃતિને વિષે વર્ણાદિક ૪ લીધા તે પુણ્ય પ્રકૃતિને વિષે શુભ કહેવા અને પાપપ્રકૃતિને વિષે અશુભ કહેવા, પણ તે એક જ છે, ૫૧ણા Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિઓના ધ્રુવબંધી આદિ ભેદ, ૨૯ અપરાવર્તમાન પ્રકૃતિ. नामधुवबंधिनवगं, देसण पणनाण विग्ध परघायं । भयकुच्छभिच्छसासं, जिण गुणतीसा अपरियत्ता ॥१८॥ નામ-નામકર્મની મ-છે-મિદ ભય, જુગુપ્સા યુવઘંધિના-નવ ઘુબંધી ને મિથ્યાવ રંવા=ચાર દશનાવરણ સારંsઉસ નામકર્મ go ભાઇપાંચ જ્ઞાનાવરણ નિur=જિનનામ વિઘ પાંચ અંતરાય જુલા-ઓગણત્રીશ gઘાર્થ પરાઘાત નામ પરિચત્તા=અપરાવર્તમાન વિશ્વન–હવે અપરાવર્તમાન પ્રકૃતિ કહે છે-નામકર્મની ઘવબંધી નવ, તે કઈ? વર્ણચતુષ્ક ૪, તેજસનામ ૫, કાર્માણ નામ ૬, અગુરુલઘુનામ ૭, નિર્માણનામ ૮, ઉપઘાતનામ , એ નવ; દર્શનાવરણ ચતુષ્ક ૧૩, પાંચ જ્ઞાનાવરણીય ૧૮, પાંચ અંતરાય ૨૩, પરાઘાત નામ ૨૪, ભય ૨૫, જુગુપ્સા ૨૬, મિથ્યાત્વ ર૭, ઉછવાસ નામ ૨૮, જિનનામ ૨૯, એ ૨૯ પ્રકૃતિ પોતાને બંધે ઉદયે વા ઉભયે અનેરી પ્રકૃતિને બંધ ઉદય વા તદુભય નિવારે નહીં તે માટે ચાવમાં કહીએ, ૧૮૧ ૯૧ પરાવર્તમાન તથા ક્ષેત્રવિપાકી પ્રકૃતિ. ૩૩ ૩ ૪ ૧૬ तणुअट्ठ वेअ दुजुअल, कसाय उज्जोअगोअदुग निद्द । तसवीसाउ परित्ता, खित्तविवागाऽणुगुब्बीओ ॥१९॥ તyબદ્દ=શરીરાદિ અષ્ટકની ૩૩ ૩ોગ ઉદ્યોતદ્વિક વેદ ત્રણ જોરદુ ગોત્રદ્ધિક-ગેત્ર ને વેદદુનુઢ બે યુગલ રાણા-સેળ કષાય નિહાનિદ્રા : નીય Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨ તપીત્ત=બ્રસવીશક આચાર આયુ વિજ્ઞા=પરાવર્ત્ત માન શતકનામા પંચમ કમ ગ્રંથ વિત્તવિવાના ક્ષેત્રવિષાકી આળુપુથ્વીનો ચાર આનુપૂર્વી ાર્થ:—શરીરાદિ અષ્ટક, ત્રણ વેદ, એ યુગલ, સેાળ કષાય, ઉદ્યોતદ્ધિક, ગાત્રતિક, નિદ્રા, ત્રસવીશકે, ચાર આયુષ્ય એ [૧ પ્રકૃતિ] પરાવત માન જાણવી, ચાર આનુપૂર્વી આ ક્ષેત્રવિપાકી છે. ૧૯૫ વિવેચન—હવે પરાવત માન પ્રકૃતિ કહે છે-તેજસકામ`ણ પૂર્વ કહ્યાં તે માટે તે શિવાયનાં શરીર ૩, ઉપાંગ ૩, સસ્થાન ૬, સઘયણ ૬, જાતિ ૫, ગતિ ૪, ખગતિ ૨, આનુપૂથ્વી ૪, એવ′ ૩૩, વેદ્ય ત્રણ ૩૬, હાસ્યાદિ એ યુગલ ૪૦, સાળ કષાય ૫૬, ઉદ્યોતનામ ૧, આતપનામ ૨, એ એ મળી ૫૮, એ ગાત્ર અને એ વેદનીય ૬૨, પાંચ નિદ્રા ૬૭, ત્રસના દશકા, સ્થાવરના દશકા ૮૭, ચાર આયુ ૯૧, એ એકાણુ પ્રકૃતિ અનેરી –બીજી પ્રકૃતિના બંધ ઉદય કે તદુભય નિવારીને પેાતાના અધ ઉદય કે તદુભય કરે તે માટે પાવમાન પ્રવૃત્તિ કહીએ, તિહાં ૧૬ કષાય અને પાંચ નિદ્રા એ ૨૧ પ્રકૃતિ ધ્રુવધી છે માટે ઉદયે જ પરાવ`માન છે, સ્થિર ૧, અસ્થિર ર, શુભ ૩, અને અશુભ ૪, એ ચાર બધે જ ધરાવત માન છે, રોષ ૬૬ પ્રકૃતિ તદ્દભયે મધ અને ઉદયે પણ પરાવ`માન છે, પરસ્પર વિરુદ્ધ છે માટે. હવે ચાર પ્રકારે વિષાક કહે છે. ક્ષેત્ર તે આગામિ ભવે જાતાં વચમાં વિગ્રહગતિએ વત્તતાં પેાતાના વિષાક દેખાડે-ઉદય આવે તે ક્ષેત્રવિવાહી કહીએ, તે ચાર આનુપૂર્વી જાણવી. ૧૯ા ૪૭ ૭૮ જીવિપાકી તથા ૪ ભવિપાકી, ૪ 4. ૩ ४ घणघाइदुगो अजिणा, तसिअरतिगसुभग दुभगच उसासं । ૧૧ * जाइतिग जियविवागा. आऊ चउरो भवविवागा ॥ २० ॥ ૭૮ ૧ ઉદયની અપેક્ષાએ સમ્ય-મિશ્ર સહિત ૯૩.-ઇતિ શ્રી યશોવિજયજી કૃત કમપ્રકૃતિ વૃત્તિ. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૩ પ્રકૃતિના ઘુવબંધી આદિ ભેદ, થuTurg=ઘનઘાતી (૪૭) [ કુમકુમ =સુભગચતુર્ક દુજોગ ગોત્રદ્ધિક-ગોત્ર ને અને દુર્ભાગચતુષ્ક વેદનીય | સર્વ-ઉધાસ નામકર્મ નિશા=જિન નામકર્મ જ્ઞાતિ-જાતિવિક તરમતિ=સત્રિક, નિયવિવાજીવવિપાકી સ્થાવરત્રિક વિંડોચાર આયુ: | મવવિવાભવવિપાકી અર્થ – ઘનઘાતી, ગોત્રઢિક, જિન નામકર્મ, ત્રસત્રિક, સ્થાવરત્રિક, સુભગચતુષ્ક, દુર્ભગચતુષ્ક, શ્વાસોશ્વાસ નામકર્મ, જાતિત્રિક એ [૭૮ પ્રકૃતિ જીવવિપાકી છે. અને ચાર આયુષ્ય ભવવિપાકી છે ૨૦ વિવેવન–જ્ઞાનાવરણ પ, દર્શનાવરણ ૯, મેહનીય ૨૮, અંતરાય પ, એ ૪૭ પ્રકૃતિ નિયતી કહીએ, બે ગોત્ર, બે વેદનીય પ૧, જિનનામ પર, ત્રસાત્રિક તે ત્રસ ૧, ભાદર ૨, પર્યાપ્ત ૩, ઇતરત્રિક તે સ્થાવર ૧, સૂક્ષ્મ ૨, અપર્યાપ્ત ૩, એવં ૫૮; સુભગ ૧, સુસ્વર ૨, આદેય ૩, યશ ૪, એ સુભગચતુષ્ક ૬૨ દુભગ ૧, દુ:સ્વર ૨, અનાદેય ૩, અયશ ૪, એ દુર્ભાગચતુષ્ક ૬૬, ઉચ્છવાસનામ ૬૭, જાતિ પ, ગતિ ૪, ખગતિ ૨, એ ૧૧, એવં ૭૮, એ ૭૮ પ્રકૃતિ જીવવિપાકી છે, જીવને જ જ્ઞાન દર્શન ચારિત્રાદિક આમગુણને વિષે તથા ઈદ્રિય ઉછવાસાદિકને વિષે પિતાને કરેલો અનુગ્રહ ઉપઘાત દેખાડે તે માટે નવણી કહીએ, જે પ્રકૃતિ જીવને જ વિપાક દેખાડે છે તો ક્ષેત્રાદિક જૂદા જુદા વિપાક કેમ કહ્યા? તત્તર-યદ્યપિ સર્વે પ્રકૃતિ વિપાક તો જીવને જ દેખાડે છે તો પણ ક્ષેત્રાદિકના પ્રાધાન્યપણે માટે વિપાકપણે કહી, ચાર આયુ તે ભવવિપાકી છે, બહુ ભાવે પરિણામવિશેષે જે ભવાગ્ય આયુ બાંધ્યું હોય તે તેજ ભવે અનુભવાય તે માટે મરવા કહીએ, અને ગત્યાદિક તો કેટલાએક ભવાંતરલગે પણ હય તે માટે તે જીવવિપાકી, છે ૨૦ છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શતકનામા પંચમ કમ ગ્રંથ ૩૬ પુદ્દગલવિપાકી તથા ૪ પ્રકારના બધ ૧ ૧ 3 ૧૮ नामधुवोदय चउतणु - बघायसाहारणिअरुजोअतिगं ૧૨ 3 पुग्गलविज्ञागि पंधो, पवइलिइरसपएस ति ॥२१॥ ૩ઞોતનું ઉદ્યોગિક પુષ્પવાનિ=પુદ્ગલવિપાકી સંધોમ ધ પંયત્ર=પ્રકૃતિબંધ, સ્થિતિબધ ૨પત્તિ સબધ અને પ્રદેશ મધ એ પ્રકારે નામ=નામ કર્મોની ધ્રુવોચવાદથી ૧૨ પ્રકૃતિ Tઙતળુ-શરીરચતુષ્ક વધા=પઘાત સાહાર્=સાધારણ નામ અર=પ્રત્યેક નામ અર્થ:—-નામક ની યાદચી માર પ્રકૃતિ, શરીર ચતુષ્ક, ઉપઘાત નામક`, સાધારણ નામક, પ્રત્યેક નામક, ઉદ્યોત ત્રિક, એ [૩૬ પ્રકૃતિ] પુદ્ગલવિપાકી જાણવી, પ્રકૃતિબંધ, સ્થિતિમધ, રસમધ અને પ્રદેશમધ એ [ચાર] પ્રકારે અધ જાણવા. ॥ ૨૧ u એ ૧૮ વિયેશન—નિર્માણનામ ૧, સ્થિનામ ૨, અસ્થિનામ ૩, અગુરુલઘુનામ ૪, શુભનામ ૫, અશુભનામ ૬, તેજસ ૭, કાણ ૮, વર્ણ ચતુષ્ક ૧૨, એ નામકર્મીની ધ્રુવેદી ભાર પ્રકૃતિ અને શરીર ૩, ઉપાંગ ૩, સ’સ્થાન ૬, સંઘયણ ૬, તનુનુષ્યની મળી ૩૦, ઉપઘાત નામ ૩૧, સાધારણ નામ ૩ર, ઇતર જે પ્રત્યેક નામ ૩૩, ઉદ્યોતનામ ૧, આપનામ ૨, પરાઘાતનામ ૩, એ ત્રણ મળી ૩૬ એ છત્રીશ પ્રકૃતિ પુત્તવિપદ્મ છે, શરીરના પુદ્ગલને જ અનુગ્રહ ઉપઘાત કરે તે માટે પુગવિપાકી કહીએ. હવે ચાર (૪) ભેદે ખધ કહે છે, પ્રકૃતિબંધ ૧, સ્થિતિષ્ઠધ ૨, સબધ ૩, પ્રદેશધ ૪, એ ચાર ભેદે અધનુ' સ્વરૂપ પ્રથમ ક ગ્રંથમાં મેકને દૃષ્ટાન્તે વર્ણવ્યુ છે. ૫ ૨૧ ૫ Page #50 -------------------------------------------------------------------------- ________________ કર્મ પ્રકૃતિ આઘે ૧૫૮ કપ ધ્રુવોદયી અબ્રાદયી અધ્રુવસત્તા અઘાતી { { Úવબંધી પવિત્ર અપરાવ છે દેશદ્યાની • E & અધુવબંધી | 0 | ધુવસત્તા ! R સર્વઘાતી પુણ્ય પ્રકૃતિ જીવવિપાકી પાપ પ્રકૃતિ છે જ ! ક્ષેત્રવિપાકી | ભત્રવિપાકી R ! { « | પુલાવ - I ! 101 2 જ્ઞા ૦ ૫ Inlo Ihlo In L 0 | ૫ | ૫ ° ° ૫ વળી એ બને પરાવર્તમાન અને પાપ પ્રકૃતિ છે-ઈતિ વિશેષ + મોહનીયમાં સભ્ય દેશઘાતી અને મિશ્રમેહનીય સર્વઘાતી છે, વેદ૦ ૨ [ 0 | ૨ | ૯ | ૨ | ૨ | ૯ ! ૦ | | | | | 0 | ૦ | ૨. પ્રકૃતિના ઘવબંધી આદિ ભેદ. મેહ૦ ૨૮ * T ૧૯ી ૭ ૧ | ૨૭ ૨૬ | ૨ | ૧૩ ૧૩ ૦ ૨૩ ૩ ૧ ૦ ૨૬ [ 0 1 ૦ ૨૮ | અયુ ૪ નામ ૧૦૩ | ૯ | ૧૮ ૧૨ | ૫૫ ૮૨ ૨૧૦. ૦ | ૬૭૫૫ ૧૨ ૩૭ ૩૪ ૪ ૦ ૨૭ ૩૬ ગોત્ર ૨ ૬ ૦ | ૨ | 1 | ૦ ' w ' નન T નર - hop.hce ૦ ૦ | h | ૦ [ h | 0 | ૦ h૦ [ h[ ૦ Page #51 -------------------------------------------------------------------------- ________________ શતકનામા પંચમ કર્મગ્રંથ મૂળ પ્રકૃતિને ભૂયસ્કારાદિ બંધ मूलपयडीण अडसत्त,-छेगबंधेसु तिन्नि भूगारा । अप्पतरा तिअ चउरो, अवट्ठिआ नहु अवत्तव्वो॥२२॥ મૂવી =મૂળ પ્રકૃતિના | અઘતના અલ્પતર બંધ અકસત્તાવંકુ-આઠ, સાત, તિજ ત્રણ છ અને એકના બંધ | ચરો-ચાર સ્થાનને વિષે અવદિવા=અવસ્થિત બંધ સિન્નિ-ત્રણ જ સુનથી જ. પૂરા=ભૂયસ્કાર બંધ હેય | સત્તળો-અવક્તવ્ય બંધ અર્થ:–મૂળ પ્રકૃતિના આઠ, સાત, છે અને એક પ્રકૃતિના બંધસ્થાનને વિષે ત્રણ ભયસ્કાર બંધ હય, અલપતર બંધ ત્રણ અને અવસ્થિતબંધ ચાર હાય, અવક્તવ્યબંધ નથી જ, રા. વિવેચન –હવે પ્રથમ પ્રકૃતિબંધ કહે છે-આઠ મૂળ પ્રકૃતિનાં ચાર બંધ સ્થાનક છે, તે કયા? આયુબંધકાળે અષ્ટવિધ બંધક ૧, આયુબંધ કાળ વિના સંવિધ બંધક ૨, દશમે. ગુણઠાણે મોહનીય વિના વિવિધ બંધક ૩, ૧૧-૧૨-૧૩ ગુણઠાણે એક સાતા વેદનીયજ બાંધે ત્યારે એકવિધ બંધક ૪, એ ચાર બંધસ્થાનકને વિષે ત્રણ ભયસ્કાર હય, ઉપશમશ્રેણિએ એક સાતા વેદનીયને બંધક થઈને પડતો સૂક્ષ્મ પરાયે. ષડવિધ બંધક થાય ત્યાં પહેલે સમયે પહેલે અત્યાર ૧, તે પછી વળી પડતો નવમે ગુણઠાણે સપ્રવિધ બંધક થાય તથા અગ્યારમાથી કાળ કરી ચોથે ગુણઠાણે આવે ત્યારે સપ્તવિધ બંધક થાય ત્યાં પહેલે સમયે બીજે ભૂયસ્કાર ૨, તે પછી આયુબંધકાળે અષ્ટવિધ બંધક થાય ત્યાં પહેલે સમયે ત્રીજો ભૂયસ્કાર બંધ કહીએ ૩, ત્રણ અ૯પતર હોય તે કેમ ? આયુબંધકાળે અષ્ટવિધ બંધક હોય તે આયુ બાંધી રહ્યા પછી સંવિધ બંધક થાય ત્યાં પહેલે સમયે પહેલો અપૂત વંશ હેય ૧, દ્વિતીયાદિક સમયે સર્વત્ર અથિત વળ: જાણવા, તે. Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિના ઘુવબંધી આદિ ભેદ, ૨૭: સસવિધ બંધક શ્રેણિએ ચઢતો સૂક્ષ્મસંપરા ષવિધ બંધક થાય, ત્યાં પહેલે સમયે બીજો અલ્પતરબંધ હેય ૨, ત્યાંથી વળી ચઢત અગ્યારમે બારમે ગુણઠાણે એકવિધબંધક થાય ત્યાં પહેલે સમયે ત્રીજો અ૫તર બંધ હયા, તથા ચારે બંધસ્થાનકે પહેલા સમય પછી દ્વિતીયાદિક સમયે ચાર અવસ્થિત બંધ હેય; તથા અબંધક થઈને ફરી બંધક થાય ત્યારે પહેલે સમયે, વાચ કહીએ, તે તો મૂળ પ્રકૃતિને વિષે હેય નહીં. જે માટે આઠ મૂળ પ્રકૃતિનો અબંધક તો અયોગી અને સિદ્ધ હોય તે તો ફરી કર્મ બાંધે નહીં તે માટે અવક્તવ્ય બંધ હોય નહી ૨૨ છે ભૂયસ્કારાદિનું સ્વરૂપ एगादहिगे भूओ, एगाई ऊणगंमि अप्पतरो। तम्मत्तोऽवट्टियओ, पढमे समए अवत्तव्यो ॥२३॥ પાકિએકાદિ અધિક પ્રકૃ- તમો તેટલેજ-તેટલીજ પ્રકૃતિનો બંધ છતે || તિને બંધ મૂત્રો ભૂયસ્કાર બંધ | અદિરો-અવસ્થિત બંધ પાઈ કwifમ એકાદિ પ્રકૃ- પદ સમv=અબંધક થયા પછી તિવડે હીન બંધ છતે | પુનબંધના પહેલા સમયે. અપૂતો અલપતર બંધ કરવો અવક્તવ્ય બંધ અર્થ:–એકાદિ અધિક પ્રકૃતિને બંધ છતે ભૂયસ્કાર બંધ થાય. એકાદિ પ્રકૃતિવડે હીન બંધ છતે અહપતર બંધ થાય તેટલી પ્રકૃતિનો બંધ તે અવસ્થિતબંધ અને અબંધક થયા પછી પુન: બંધના પહેલા સમયે બંધ થાય તે અવક્તવ્ય બંધ હાય, વિવેચન –એ ભયસ્કારાદિને અર્થ કહે છેપૂર્વે થોડી પ્રકૃતિ બાંધતો હોય અને પછી એકાદિ અધિક બાંધે તે મૂરિ વધ૧, પૂર્વ ઘણું પ્રકૃતિ બાંધતો હોય અને તે પછી એકાદિકે. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શતકનામા પંચમ કર્મથે ઉણી-ઓછી બાંધે તે હપતા બંધ કહીએ ૨, પૂર્વે બાંધતો હેય તેટલી જ પ્રકૃતિ જ્યાં લગે બાંધે ત્યાં લગે સથિત સંઘ કહીએ ૩, અને સર્વથા અબંધક થઈને ફરી પ્રકૃતિ બાંધવા માંડે ત્યારે પહેલે સમયે અવશ્વ વંઇ કહીએ ૪, જે ૨૩ + હવે સામાન્ય ઉત્તર પ્રકૃતિનાં બંધસ્થાનક ઓગણત્રીસ છે, તેનાં નામ કહે છે–એક, સત્તર, અઢાર, ઓગણીશ, વીશ, એકવીસ, બાવીસ, છવ્વીશ, ત્રેપન, ચેપન, પંચાવન, છપ્પન, સત્તાવન, અઠ્ઠાવન, ઓગણસાઠ, સાઠ, એકસઠ, ગેસ, ચેસ, પાંસઠ, છાસઠ, સડસઠ, અડસઠ, ઓગણોત્તર, સીત્તેર, એર, બહાર, તહર, અને ચુમ્મત્તેર, એ ઓગણત્રીશ બંધસ્થાનક છે, ત્યાં ભૂયસ્કાર બંધ અઠ્ઠાવીશ હોય તે કહે છે – પશાંતોહ ગુણઠાણે એક વેદનીય બાંધીને પડતો દશમે ગુણઠાણે જ્ઞાના પાંચ, દર્શના ચાર, અંતરાય પાંચ, ઉચ્ચગેવ અને યશકીર્તિ સાથે વેદનીય બાંધતાં સત્તર પ્રકૃતિને બંધે પ્રથમ સમયે થમ ભૂયસ્કાર બંધ, ત્યાંથી પડતો નવમે ગુણઠાણે સંજ્વલન લેભ સાથે અઢાર પ્રકૃતિ બાંધતાં થી ભૂયસ્કાર બંધ. તે સંજવલનની માયા સાથે ઓગણીશ બાંધતાંત્રીનો ભૂયસ્કાર બંધ. તે સંજવલન માન સાથે વીશ બાંધતાં ચોથો ભૂયસ્કાર બંધ. તે સંજ્વલત ક્રોધ સાથે એકવીશ બાંધતાં viામો ભૂયસ્કાર બંધ. તે પુરૂષવેદ સાથે બાવીશ બાંધતાં છો ભૂયસ્કાર બંધ, તે મથે હાસ્ય, રતિ, ભય અને જુગુપ્સા એ ચાર પ્રકૃતિનો અધિક બંધ કરતાં અપૂર્વકરણને સાતમે ભાગે છવ્વીસનો બંધ કરતાં સાતને ભૂયસ્કાર. તે મધ્યે આઠમાને છટૂટે ભાગે દેવપ્રાગ્ય નામકર્મની અાવીશ પ્રકૃતિ બાંધતાં ત્રેપનનો બંધ [ અહીં યશકીતિ પૂર્વે છવ્વીસ પ્રકૃતિ મળે આવી છે તેથી દેવપ્રાગ્ય સત્તાવીશને બંધ ત્રેપન પ્રકૃતિ હોય ] એ બારમો ભૂયસ્કાર. પુનઃ જિનનામ સહિત દેવપ્રાયોગ્ય ઓગણત્રીસ બાંધતાં ચોપનના બંધે નવો ભૂયસ્કાર બંધ, તથા આહાકધિક સહિત અને જિનનામરહિત ત્રીસ બાંધતાં પંચાવન ના બંધ નો ભૂયસ્કાર, તે પંચાવન જિન નામ સહિત બાંધત્તાં છપ્પનના બંધ અનામો ભૂયસ્કાર. અપૂર્વકરણના પ્રથમ ભાગે છપનને જિન નામ રહિત તથા નિદ્રા અને પ્રચલા સહિત બાંધતાં સત્તાવનના બંધે વાર ભૂસ્કાર. તે વળી જિનનામ સહિત અઠ્ઠાવના બંધે તે ભૂયકાર. તે દેવાયુ સાથે અપ્રમત્તે ઓગણસાઠ બાંધતાં મને ભૂયસ્કાર, દેશવિરતિ ગુણઠાણે દેવપ્રાયોગ્યની અઠ્ઠાવીસ પ્રકૃતિ બાંધતાં જ્ઞાના પાંચ, દર્શના છે, વેદનીય એક, મોહનીય તેર, દેવાયુ એક, નામની અઠ્ઠાવીશ, Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિઓના ધ્રુવબંધી આદિ ભેદ ઉત્તરપ્રકૃતિના ભૂયસ્કારાદિ બંધ. ૧૧ ૨૨ नव छ चउ दंसे दु दु, ति दु मोहे दुइगवीस सत्तरस । तेरस नव पण चउ ति दु, इको नव अट्ठ दस दुन्नि।२४॥ નવ-નવ પ્રકૃતિનું બંધસ્થાનક વત્તાસ સત્તર પ્રકૃતિનું બંધ- . છ પ્રકૃતિનું બંધસ્થાનક સ્થાન ચકચાર પ્રકૃતિનું બંધસ્થાનક તેર તેર પ્રકૃતિનું બંધસ્થાન -દર્શનાવરણીય કર્મની | નવપવિ=નવ, પાંચ અને ઉત્તર પ્રકૃતિના | ચાર પ્રકૃતિનું બંધસ્થાન ટુ બે ભયસ્કાર બંધ વિ =ત્રણ બે અને એક ટુ-બે અલપતર બંધ પ્રકૃતિનું બંધસ્થાન તિ-ત્રણ અવસ્થિત બંધ | નવે નવ ભયસ્કાર બંધ ટુ-બે અવક્તવ્ય બંધ -આઠ અપાર બંધ મોદે મોહનીય કર્મને વિષે | રસ દશ અવસ્થિત બંધ ટુરીસ-બાવીસનું બંધસ્થા- તુષિબે અવક્તવ્ય બંધ ન, એકવીશનું બંધસ્થાન ! –દશનાવરણીય કર્મની ઉત્તર પ્રકૃતિનાં નવ, છ અને ચાર પ્રકૃતિનાં એિમ ત્રણ] બંધસ્થાન હોય. બે ભયસ્કાર, બે ગોત્રની એક અને અંતરાયની પાંચ, એવં સાઠ પ્રકૃતિ બાંધતાં પં ભૂયસ્કાર. તે જિનામ સહિત એકસઠને બંધ ટમ ભૂયસ્કાર, અહીંયાં કોઈ પ્રકારે એક જીવને એક સમયે બાસઠ પ્રકૃતિને બંધ સંભવે નહીં, તેથી તેને ભૂયસ્કાર પણ ન કહ્યો. ચોથે ગુણઠાણે આયુ અબંધકાળે દેવપ્રાયોગ્ય નામની અઠ્ઠાવીસ પ્રકૃતિ બાંધતાં જ્ઞાના પાંચ, દર્શના છે, વેદનીય એક, મેહનીય સત્તર, ગેત્રની એક, નામની અટ્ટાવીશ અને અંતરાયની પાંચ. એ ત્રેસઠ પ્રકૃતિ બાંધતાં સત્તામો ભૂયસ્કાર. દેવાયુના બંધ સહિત ચોસઠ પ્રકૃતિ બાંધતાં અઢામ ભૂયસ્કાર. જિનનામ સહિત પાંસઠ બાંધતાં શાળામાં ભૂયસ્કાર. ચોથે ગુણઠાણે દેવતા હોય, તેને મનુષ્ય પ્રાયોગ્ય ત્રીસ પ્રકૃતિ બાંધતાં છાસઠના બધે ભયસ્કાર. મિથ્યાત્વ ગુણઠાણે જ્ઞાના પાંચ, દર્શના૦ નવ, વેદનીય એક, મોહનીય બાવીશ, આયુની એક, Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શતકનામા પંચમ કેમગ્રંથ અલ્પતર, ત્રણ અવસ્થિત અને બે અવક્તવ્ય બંધ હેય, મોહનીય કર્મને વિષે બાવીશ, એકવીશ, સત્તર, તેર, નવ, પાંચ, ચાર, ત્રણ, બે અને એક પ્રકૃતિનાં એમ દશ બંધસ્થાન - “હેય. નવ ભયસ્કાર, આઠ અલપતર, દશ અવસ્થિત અને બે - અવક્તવ્યબંધ હોય છે ૨૪ વિવેચન –હવે ઉત્તરપ્રકૃતિ આશ્રયી ભૂયસ્કારાદિક કહે છેવનાવાળા કમની નવ પ્રકૃતિને વિષે ત્રણ બંધસ્થાનક છે, - તે ક્યા? પહેલે બીજે ગુણઠાણે નવે પ્રકૃતિ બાંધે તે પહેલું અવસ્થાનક ૧ થીણદ્વિત્રિકને બંધ ત્રીજા થકી આઠમાના પહેલા ભાગલગે છે બાંધે એ બીજું બંધસ્થાનક ૨, તે ઉપરાંત બે નિદ્રાને બંધ કયે દશમા લગે ચાર બાંધે એ ત્રીજું અધિસ્થાનક ૩. તિહાં શ્રેણિથી પડતાં ચાર બાંધતો છ બાંધે -એ પહેલે ભૂયસ્કાર ૧, છ બાંધતો સાસ્વાદને નવ બાંધે એ નામની ત્રેવીસ, ગોત્રની એક અને અંતરાયની પાંચ, એ સડસઠ પ્રકૃતિ બાંધનાં પાવન ભૂયકાર. ત્યાં નામકર્મની પચ્ચીંશ અને આયુ રહિત અડસઠ બાંધતાં વાલમ ભૂયકાર. આયુસહિત ઓગણત્તેર બાંધતાં લેવલનો ભૂયસ્કાર. તે વળી નામકર્મની છવીસ પ્રકૃતિ સાથે સીત્તેર બાંધતાં ચોવીસ ભૂયસ્કાર. તે આયુ રહિત અને નામકર્મની અઠ્ઠાવીસ સાથે એકોતેર બાંધતાં પ્રવાસનો ભૂયસ્કાર. તે ઓગણત્રીશ નામકર્મની સાથે બહેતરના બંધે છવીસમો ભૂયસ્કાર. આયુ સહિત તહોતેર બાંધતાં રાવલનો ભૂયસ્કાર. તે વળી નામકર્મની ત્રીશ બાંધતાં જ્ઞાના પાંચ, દર્શના નવ, વેદનીય એક, મેહનીય બાવીશ, આયુ એક, નામની ત્રીશ ગોત્રની એક અને અંતરાયની પાંચ, એવં ચોતેર બાંધતાં અવીરો ભૂયસ્કાર. અહીંયાં પ્રકારમંતરે અનેક બંધસ્થાનક સંભવે તે આપણી બુદ્ધિથી વિચારી લેવા. એમ અઠ્ઠાવીશ અલ્પતર બંધ પણ વિપરીત પણે લેવા અને ઓગણત્રીશ બંધસ્થાનક ભણી અવસ્થિત બંધ પણ ઓગણત્રીસ લેવા. - અહીંયા અવક્તવ્ય બંધ ન સંભવે, જે ભણી સર્વ ઉત્તરપ્રકૃતિને અબંધક -અયોગી ગુણઠાણે જીવ હોય, ત્યાંથી પડવું નથી માટે અવક્તવ્ય બંધ ન હોય. ઈતિ જ્યસેમસૂરિકૃતબાલાવબોધે. Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિઓના ઘવબંધી આદિ ભેદ, ૩૧ બીજે ભૂયસ્કાર ૨, તથા મિથ્યાત્વે નવને બંધક થકે મિશ્ર તથા સમ્યકત્વ પામતો છ બાંધે ત્યાં પહેલે સમયે પહેલો એ૯૫તર બંધ હેચ ૧, આઠમે ગુણઠાણે છ બાંધતો ચાર બાંધે ત્યારે પહેલે સમયે બીજે અલપતર બંધ હોય ૨. તથા ત્રણ બંધસ્થાનકે પ્રથમ સમય પછી દ્વિતીયાદિક સમયે ત્રણ અવસ્થિત બંધ -હેયા, તથા ઉપશાંતમોહે અબંધક થઈને પડતો દશમે ગુણઠાણે ચાર બાંધે ત્યારે પહેલે સમયે પહેલો અવકતવ્ય બંધ હાય ૧. ઉપશાતમોહે સર્વથા અબંધક થકી કાળ કરી અનુત્તરવિમાને ઉપજે ત્યાં એથે ગુણઠાણે પ્રથમજ છ બાંધે ત્યાં પહેલે સમયે બીજો અવક્તવ્ય બંધ હેય ૨. એટલે દર્શનાવરણીય કર્મના ત્રણ બંધસ્થાનકે બે ભયસ્કાર બંધ, ત્રણ અવસ્થિત બંધ અને બે અવક્તવ્ય બંધ હોય, મોદની જર્મની બંધે ૨૬ પ્રકૃતિ છે. તેને વિષે દશ બંધસ્થાનક છે, તે કયા? ૨૨, ૨૧, ૧૭, ૧૩, ૯, ૫, ૪, ૩, ૨, ૧. તે કેમ ? મોહનીયની ૨૮ પ્રકૃતિ છે, તેમાંથી સમ્યકત્વ મોહનીય અને મિશ્રમેહનીય એ બે બધે ન હોય, તે ટાળી ૨૬ બધે હય, તેમાં પણ ત્રણ વેદનો બંધ સમકાળે ન હોય, એકજ વેદનો બંધ હોય. અને હાસ્ય ૧, રતિ ૨: શેક ૧, અરતિ ૨: એ બે યુગલ માંહેથી એકજ યુગલ એક સમયે બંધાય એટલે ૨૬ માંહેથી ૪ ટાળે ઉત્કૃષ્ટ ૨૨ પ્રકૃતિને બંધ મિથ્યાત્વ ગુણઠાણે હોય ૧, ત્યારપછી મિથ્યાત્વ ટળે સાસ્વાદને ૨૧ નો બંધ ૨, મિશ્ર અને અવિરતે અનંતાનુબંધી ૪ કન્યા માટે ૧૭ નો બંધ ૩. અપ્રત્યાખ્યાની ૪ ટચે દેશવિરતિએ ૧૩ નો બંધ ૪, પ્રત્યાખ્યાનાવરણ ૪ ટળે પ્રમત્ત થકી અપૂર્વકરણ લગે ૯ ને બંધ; ચર્ચાય ઈહાં અરતિ શેક કન્યાં છે તે પણ તે ઠામે હાસ્ય રતિ છે તે માટે ૯ જ બંધ હોય છે, હાસ્ય, રતિ, ભય અને કુચ્છા એ ચાર ટળે અનિવૃત્તિને પહેલે ભાગે પંચનો બંધ ૬, બીજે ભાગે પુરુષવેદ જે ૪ ને બંધ ૭, ત્રીજે ભાગે સંજ્વલન કોધ ટોચે ૩ ને બંધ ૮, ચોથે ભાગે સંવલન માન ટળે ૨ ને બંધ ૯, પાંચમે ભાગે સંજવલની માયા દયે એક સંજવલન લાભને જ બધ૧૦, એ દશ બંધ સ્થાનકને વિષે નવ ભૂયસ્કારે બંધ હા, આઠ અતર હોય, દશ અવસ્થિત હોય અને એ અવક્તવ્ય હોય, તે કેમ ? એક Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩ર શતકનામા પંચમ કર્મચથ. પ્રકૃતિ બાંધતો થકે પડતાં બે બાંધે ત્યારે પહેલે સમયે પહેલા ભૂયસ્કાર થાય ૧, બે બાંધતાં ત્રણ બાંધે ત્યારે બીજે ભયસ્કાર ૨, એમ પ્રતિબંધ વધતો થકે ચાવત ૨૧ થકી ૨૨ બાંધે ત્યારે નવો ભયકાર હોય ૯, એમ નવ ભયસ્કાર જાણવા ત્યાં ૧, ૨, ૩, ૪, ૫, ૯ અને ૧૩ બાંધતો કાળ કરે તો દેવતા થાય, ત્યાં ૧૭ નો બંધક થાય પણ તે ભયસ્કાર ૧૭ નો એક જ જાણો; જૂદા નહી તથા મિત્વે ૨૨ બાંધતે થકો ચઢતાં મિશ્ર અને સમ્યકત્વે ૧૭ બાંધે તે પહેલા અલ્પતર બંધ ૧, સાસ્વાદન તે પડતાં જ હોય; તે માટે ચઢતાં ૨૧ ને બંધ ન ન હેય. ૧૭ બાંધતે ૧૩ બાંધે એ બીજે અહપતર બંધ ૨, એમ પ્રકૃતિ ઘટાડતા યાવત એક બાંધે એ આઠમે અ૯પતર બંધ ૮. એ આઠ અ૮૫તર બંધ જાણવા, તથા દશે બંધસ્થાનકે પ્રથમ સમય પછી દ્વિતીયાદિક સમયે દશ અવસ્થિત બંધ જાણવા, તથા ઉપશમશ્રેણિએ મેહનીયને સર્વથા અબંધક થઈને પડતે નવમે ગુણઠાણે સંજવલન લાભ બાંધે ત્યારે પહેલે સમયે અવક્તવ્ય બંધ હોય, એ પહેલો અવક્તવ્ય બંધ ૧, તથા ઉપશમશ્રેણિએ અબંધક થઈને ત્યાં જ કાળ કરી અનુત્તર વિમાને જઈ ત્યાં પ્રથમ જ ચેાથે ગુણઠાણે સત્તરનો બંધક થાય, એ મને અવક્તવ્ય બંધ ૨ એટલે એહનીયના દશ બંધસ્થાનકે નવ જયકાર બંધ હાય, આઠ અલ્પતર બંધ હોય, દશ અવસ્થિત બંધ હોય અને બે અવક્તવ્ય બંધ હેય, ૨૪ ૨૩ ૨૫ ૨૬ ૨૮ ૨૪ तिपणछअटूनवहिआ, वीसा सीसेगतीस इग नामे; छस्तगअट्ठतिबंधा, सेसेसु य ठाणमिक्किकं ॥२५॥ તિપછાના = | તીર-વીશ પ્રકૃતિનું બંધસ્થાન ત્રણ, પાંચ, છ, આઠ ઇતીસ=એકત્રીશનું બંધસ્થાન અને નવ આધક વીશ | જ એક પ્રકૃતિનું બંધસ્થાન એટલે ૨૩-૨૫-૨૬-૨૮ ના નામકર્મને વિષે ૨૯ પ્રકૃતિનાં બંધસ્થાન Page #58 -------------------------------------------------------------------------- ________________ 33 વિષે પ્રકૃતિના ઘુવબંધી આદિ ભેદ. = ભયસ્કાર બંધ વેદનીય, આયુ, ગાત્ર રજ=સાત અલ્પતર અને અંતરાય] કર્મને વદ-આઠ અવસ્થિત બંધ વિંધા-ત્રણ અવક્તવ્યબંધ તાપ બંધસ્થાન હસું બાકીના [શાનાવરણ, કૃષિ એક એક અર્થ –વીશ. પચીશ. છવ્વીશ, અાવીશ, ઓગણત્રીશ, ત્રિીશ, એકત્રીશ અને એક પ્રકૃતિનાં [એમ આઠ] બંધસ્થાન નામકર્મને વિષે હોય. છ ભયસ્કાર, સાત અ૯પતર, આઠ અવસ્થિત અને ત્રણ અવક્તવ્ય બંધ હોય અને બાકીના કર્મને વિષે એક એક બંધ સ્થાન હોય, તે ૨પ છે વિવેચન—નામની બધે ૬૭ પ્રકૃતિ છે તેને વિષે ૮ બંધ સ્થાનક છે, તે કયા? ૨૩, ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૧. તે કેમ? વર્ણચતુષ્ક ૪, તેજસ પ, કાર્માણ ૬, અગુરુલઘુ ૭, નિર્માણ ૮ અને ઉપઘાત ૯ એ નવ પ્રકૃતિ આઠમા ગુણઠાણાના છઠ્ઠા ભાગ લગે સર્વજીવ સદાય નિશ્ચયે બાંધે તે માટે ઘવબંધી ૯, તિર્યંચગતિ ૧૦, તિર્યગાનુપૂથ્વી ૧૧, એકેદ્રિયજાતિ ૧૨, દારિક શરીર ૧૩, હુડક સંસ્થાન ૧૪, સ્થાવર ૧૫. અપપર્યાપ્ત ૧૬, અસ્થિર ૧૭, અશુભ ૧૮, દુભગ ૧૦, અનાદેય ૨૦, (અયશઃ ૨૧, સૂકમ બાદર માંહેલી એક ૨૨, સાધારણ પ્રત્યેક મહેલી એક ૨૩, એ વીશ અપર્યાપ્તએકેન્દ્રિય પ્રાયોગ્ય તે એકે કિય, વિકપ્રિય અને પચે દ્રિય મિથ્યાત્વી બાંધે, એ વેવીશનું પહેલું બંધસ્થાનક ૧. તે ૩૩ માંહે ઉધાસનામ ૧. પરાઘાત ૨, એ બે ભેળવીએ અને અપર્યાપ્ત ૧, અસ્થિર ૨, અશુભ ૩ અને અમેશ ૪, એ ચારને ઠેકાણે એની પ્રતિપક્ષી પર્યાપ્ત ૧, સ્થિર ૨, શુભ ૩ અને યશ ૪, એ ચાર કહીએ, તો એ પચીશ પર્યાપ્ત એકેન્દ્રિય પ્રોગ્ય તથા અપર્યાપ્ત બેઇકિયાદિક પ્રાયોગ્ય બંધાય, એ બીજુ બંધસ્થાનક ૨, એ. ૨૫ માંહે ઉદ્યોત તથા આતપ એ બે માંહેની એક ભેળવીએ, એ ૨૬ પર્યાય એકે દ્રિય યોગ્ય બંધાય, એ ત્રીજું બંધસ્થાનક ૩, તથા દેવગતિ ૧. દેવાનુ પૂથ્વી ૨, પંચંદ્રિય જાતિ ૩, સક્રિય શરીર ૪, વૈક્રિપાંગ પ, સમચતુરઆ સંસ્થાન ૬, વાસ ૭, પરાઘાત ૮, શુભવિહાગતિ ૯, ત્રસ ૧૦, બાદર * , ગઈ કે, Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શતકનામા પંચમ કેમ ગ્રંથ ૧૧, પર્યાસ ૧૨, પ્રત્યેક ૧૭, સ્થિર અસ્થિર માંહેલી એક ૧૪ શુભ અશુભ માંહેલી એક ૧૫, યશ યશ માંહેલી એક ૧૬ સુભગ ૧૭, સુસ્વર ૧૮, આદેશ્ય ૧૯ અને નવ વર્ષ થી ૨૮ એ ૨૮ દેવપ્રાયાગ્ય પ્રકૃતિને પ્રથમના ચાર ગુણદાણાવાળ મનુષ્ય તિય ચ મધે, એ. શુ અવસ્થાનક ૪, એ માંહે જિનાબ ભેળવીએ તે ર૯ વરત સમ્યગ્દષ્ટિ મનુષ્ય જે દેવગતિ યાગ્ય આવે અથવા પૂકિત પ માંહે ખર્ગાને ૧ સ્વર ૧, સઘયણ ૧, ઔદારિકાયાંગ ૧, એ ૪ ભેળવીએ તથ એકેન્દ્રિયને ઠેકાણે પચે ક્રિય, અને સ્થાવરને ઠેકાણે બસ કહીયે એ ૨૯ પર્યાપ્તષ ચે દ્રિય તિય ચાગ્ય મધે, એ પાંચમુ બધ સ્થાનક ૫. તથા પૂર્વોક્ત ૨૮ માહે આહારદ્ધિક ભેળી અને સ્થિર શુભ, યશજ કહીએ પ્રતિપક્ષી ન કહીએ, તા એ ૩૦ દેવ્યેાગ્ય અપ્રમત્તસયત બાંધે, અથવા પૂર્વોક્ત ૨૮ માંહે વજ્રઋષભનારાંચ સંઘયણ ૧, જિનનામ ૨, એ બે ભેળવીએ અને દ્વેિકને ઠામે [ઠેકાણે] મનુદ્રિક કહીયે, એ ૩૦ મનુષ્ય ચેાગ્ય સમ્યગ્દષ્ટિ દેવતા બાંધે, એ ટ્ ું અધસ્થાનક ૬ તથા દૈવયેાગ્ય ૩૦ માહે જિનનામ ભેળવીએ. એ ૩૧ દેવયાગ્ય અપ્રમત્ત અને અપૂર્વકરણ ગુણસ્થાનવી સાધુ મધે, સાતમું અધસ્થાનક ૭. તથા અપૂર્વાદિ ત્રણ ગુણઠાણે રહ્ય થકે સાધુ એક ચા:કીર્ત્તિ સહજે જ મધે પણ કાર ગતિયેાગ્ય નહી, એ આઠમુ અધસ્થાનક ૮. હવે એ અધસ્થાનકને વિષે o ભચસ્કાર હાય, સાત અશ્પત હાય, આઠ અવસ્થિત હેાય અને ત્રણ અવક્તવ્ય હેય. કેમ ? કેઇક જીવ અપર્યાપ્ત એકેદ્રિય ચેાગ્ય ૨૩ આંધીને તઘોર વિશુદ્ધિપણે રપ મધે, ત્યારે પહેલે સમયે પહેલા મૂળ હેાય ૧, તે વાર પછી ૨૬ માધતે બીજો ભયસ્કાર, ૨૮ માંધ રીજો ૩. ૨૯ મધતે ચેાથા ૪. ત્રીશ માધતે પાંચમે ૫. અહા દ્ધિક યુક્ત ૩૦ ખાંધીને ૩૧ મધતાં પહેલે સમયે ો ભયકા ૬, અથવા એક યશ:કીત્તિ માંધતા શ્રેણિથી પડતો અપૂર્વ કહેં ૩૧, અથવા ૩૦, અથવા ૨૯, અથવા ૨૮ બાંધે, ત્યાં પહે સમયે ભૂયકાર હાય પણ છઠ્ઠો જ પણ સાતમા નહી, જે ભણ એકવીશાદિક આધકી માંધે તે તેજ છે, નવી નથી તે માટે, ૐ ભૂયસ્કાર બંધ જાણવા હવે અવતર અધ ૭ છે, તે અ ' Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિના ભયસ્કારાદ્રિ બન્ય રૂપ પ્રમાણે-અપૂવ કરણે દેવગતિયોગ્ય ૨૮, ૨૯, ૩૦, ૩૧ ખાંધીને શ્રેણિ ચઢતાં તે બંધને બ્યુચ્છેદ્રે એક ચશ માંધે, ત્યાં આદ્ય સર્ચ પહેલા અલ્પતર્ ધ ૧. કોઈક મનુષ્ય આહારદ્રિક અને જિનનામ સહિત દેવયાગ્ય ૩૧ બધા મરીને દેવલાકે જાય, ત્યાં પહેલે જ સમયે મનુષ્ય ચેાગ્ય ૩૦ મધે, ત્યાં બીજો અલ્પતર્ ૨. તે જ દેવલોકથી ચવી મનુષ્ય થયા થકા વહી. જિનનામ સહિત દેવર્ષાંતે ચોગ્ય ર૯ માંધે, તેને આદ્ય સમયે ત્રીજો અલ્પતર ૩. જ્યારે કોઈ મનુષ્ય વાતિયચ તિય ગતિ યોગ્ય ર૯ બાંધતા વિશુદ્ધ પરિણામે ધ્રુવતિ યોગ્ય ૨૮ બાંધે, ત્યારે આદ્ય સમયે ચાથા અલ્પતર્ ૪. તે ૨૮ મધતા સકિલ” પરિણામવશે એકે યિયેાગ્ય ૨૬ મધે, ત્યાં પાંચમા અશ્પતર ૫, તેજ ૨૬ વાળા ૨૫ ખાંધે ત્યારે છઠ્ઠો અલ્પતર્ ૬. તેજ ૨૩ બાંધે ત્યારે સાતમે અલ્પત્તર બ`ધ જાણવા, તથા એ આઠે અધસ્થાનકે દ્વિતીયાદિક સમયે આઠ અવસ્થત વંધ હોય, તથા ઉપશાન્તમેહ ગુઠાણું નામક ને! સ થા અબધક થઇને પડતા એક યશ આપે ત્યારે પ્રથમ સમયે પહેલા અવન્થ 1. ઉપશાન્તમેાહે કાળ કરીને અનુત્તર વિમાને જાય ત્યાં પહેલે જ સમયે જિનનામ સહિત મનુષ્યતિ યોગ્ય ૩૦ મધે, ત્યાં બીજો અવક્તવ્ય ૨. તેજ કાઇક જિનનામ વિના ર૯ માંધે, ત્યાં પ્રથમ સમયે ત્રીજો અવક્તવ્ય અંધ હોય ૩, એટલે એ નાસકમને ૮ અધસ્થાનકે છ ભૂયસ્કાર મધ હોય, સાત અલ્પતર્ અધ હાય, આઠ અવસ્થિત અંધ હાય અને ત્રણ અવક્તવ્ય બંધ હોય. શેષ જ્ઞાનાવરણીય ૧, વેદનીય ર્, આચુ ૩, ગાત્ર ૪, અતરાય ૫, એ પાંચ કમ ને વિષે એકેકુ જ અધસ્થાનક છે, તે કેમ ? જ્ઞાનાવરóીયની પ્રકૃતિ ૫ સૂક્ષ્મસપરાય લગે ભેળી જ અંધાય, ત્યાં ભૂસ્કાર કે અલ્પતર અધ હાય નહી'; અવસ્થિત અધ એક સદાય હાય, ઉપશાન્તમાહે જ્ઞાનાવરણના સથા અષધક થઇને પાછે પડતા પાંચે પ્રકૃતિ સમકાળે ખાંધે ત્યારે તેને પહેલે સમયે અવક્તવ્ય અધ હોય, એમ અંતરાય કર્મ પણ કહેવુ. વયની એ પ્રકૃતિ માંહેલી એકજ અવાય, અહી’ પણ ભૂયસ્કાર અને અલ્પતર્ ન હોય, સદાય અર્વાસ્થત જ Page #61 -------------------------------------------------------------------------- ________________ આઠ મેની ઉત્તરપ્રકૃતિને વિષે બંધસ્થાન તથા ભૂયારાદિ બંધનું કેક ૮ કર્મ જ્ઞાનાવરણ દર્શનાવરણ વેદનીય | મેહનીય કર્મ | આયુ નામકર્મ ગોત્ર |અંતરાય ઉત્તર પ્રકૃતિ | ૫ | ૯ | ૨ | ६७ કેટલા બંધસ્થાન ૧ | ૧૦ કેટલી પ્રકૃતિનાં બંધસ્થાન ૨૨,૨૧,૧૭, ૧૩ ૯,૫,૪, ૩,૨,૧. ૨૪,૨૫,૨૬,૨૮ ૨૯,૩૦,૩૧,૧ શતકનામા પંચમ કર્મગ્રંથ ભયસ્કાર બંધ અ૮૫તર બંધ અવસ્થિત બંધ અવક્તવ્ય બંધ Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિના ધ્રુવધી આદિ ભેદ, ૩૭ અંધ હોય, એને અમધ અયાગી ગુણઠાણે થાય અને તે પછી ફરી વેદનીય ન બાંધે તે માટે અવક્તવ્ય ખંધ પણ હાય નહીં. આયુ:ર્મની પ્રકૃતિ ચાર છે, તે માંહેની એક ભવે એકજ બધે અને તે એક જ વાર મધે, તે અંધને પહેલે સમયે અવક્તવ્યમધ એક હોય, પછી અધકાળ લગે અવસ્થિતમ ધ હોય ભૂયસ્કાર કે અલ્પતર હેાય નહીં. નેત્રમની એ પ્રકૃતિ માંહેથી પણ એક સમયે એક જ બંધાય ત્યાં ભૂચસ્કાર કે અલ્પતર હોય નહીં, સદાય અવસ્થિત હાય, ઉપશાન્તમેાહે સવ થા અખધક થઇ પાછા માંવે, ત્યાં પ્રથમ સમયે અવક્તવ્ય હાય । પ ૮ મૂળ કના ઉત્કૃષ્ટ સ્થિતિમધ. वीसयरकोडिकोडी, नामे गोए अ सत्तरी मोहे | तीसियरचउसु उदही, निरयसुराउंमि तित्तीसा ॥ २६ ॥ વીસવીશ. અયોઽિોડી ક્રોડાકોડ સાગરેપમ નામૈ=નામક ને વિષે. ગો=ગાત્રકમ ને વિષે. સત્તરી-સિત્તેર ક્રોડાક્રોડ સાગ રોપમ મોઢે=માહનીય ક`ને વિષે = સોલ-ત્રીશ કાડાકાડ સાગરોપમ ચચકતુ=માકીના ચાર કને વિષ ઉદ્દી=સાગરાપમ, નિષ્યવ્રુમિ=નારી અને દેવતાના આયુષ્યને વિષે તિત્તીના તેત્રીશ સાગરોપમ અર્થ-વીસ ક્રોડાક્રોડ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ નામકમ અને ગેાત્રકમની હાય, માહુનીયકની ૭૦ કાડાકોડી સાગરોપમ હાય, બાકીના ચાર કમને વિષે ત્રીશ કાડાકાડી સાગરોપમ હોય, નારી અને દેવતાના આયુષ્યને વિષે તેત્રીસ સાગરોપમ સ્થિતિ હોય. ડા ૨૬ વિવેચન:—હવે ઉતિવંષ કહે છે.—વીશ કાહાકાડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ નામક અને ગાત્રકમની હાય. સિત્તેર્ [૭૦] કડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ મેાહનીયકની હાય. ઇતર તે જ્ઞાનાવરણીય ૧, દર્શનાવરણીય ૨, વેદનીય ૩ અને અંતરાય ૪, એ ચાર કમની ત્રીશ કાડાકાડી Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શતકનામા પંચમ કર્મગ્રંથ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ હય, નારકી અને દેવતાના આયુ:કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરોપમની હય, એ ૩૩ સાગરોપમ કહ્યા તે ભેચ્યકાળ આશ્રયી જાણવાં પણ બાંધે તો તે પૂર્વ કોટીને ત્રીજે ભાગે અધિક ૩૩ સાગરોપમ બાંધે. ભગવતી સૂત્રે શતક ૬ઢાના ત્રીજા ઉદેશે એમ કહ્યું છે, તથા સંવિધ બંધકનો કાળ પણ ૩૩ સાગરોપમ પૂર્વકેડિને ત્રીજે ભાગે અધિક અને ઈમાસે ઊણે કહ્યો છે, તે માટે ૩૩ સાગર પૂર્વકેટીને ત્રીજે ભાગે અધિક આયુકર્મની સ્થિતિ જાણવી, ૨૬ ૮ મૂળર્મને જઘન્ય સ્થિતિબંધ. मुत्तुं अकलापीठइं, बार भुत्ता जहन्न वेअगिए। अट्ठट्ठ नामगोएसु, सेसएसुं मुहुर्ततो ॥ २७ ॥ મુક્ત છોડીને ત્યાગ કરીને -આઠ આઠ મુહૂર્તની કાચ=અકષાચીને નામvg નામકર્મ અને દિ સ્થિતિ ગોત્રકર્મને વિષે વાજદુત્તા=બાર મુહૂર્ત વિપડું બાકીના પાંચ કર્મને ગ=જઘન્ય વિષે v=વેદની ચકર્મને વિષે | મુહુરંત અંતર્મુહૂર્ત અર્થ:–અપાયીને ત્યાગ કરીને [ સકયાયીને] વેદનીય કર્મને વિષે જઘન્ય સ્થિતિ બાર મુહૂર્ત હેય નામ અને ગોત્ર કમને વિષે આઠ આઠ મુહૂત જઘન્ય સ્થિતિ હય, બાકીના પાંચ [જ્ઞાનાવરણ, દશનાવરણ, મોહનીય, આયુ અને અંતરાય કર્મને વિષે જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત હોય છે ર૭ છે વિવેચનં–હવે જઘન્ય સ્થિતિ કહે છે-અષાથી તે ૧૧. ૧૨, ૧૩, ગુણઠાણાવાળા, તેની સ્થિતિ વઈને [ જે ભણી ૪ આયુકમને વિષે દેવાયુ અને નરકાયુની સ્થિતિ સર્વ કરતાં વધારે હોવાથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં ગ્રંથલાઘવ માટે તે બેની સ્થિતિ કહી છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ ક પ્રકૃતિઓના સ્થિતિષ્કન્ધ ૩૯ અકષાયીને તે વેચની સ્થિતિ એ સમયની જ હોય તે માટે તે વિના ] સકયાયીને વેદનીયની સ્થિતિ જઘન્યથી માર્ મુહૂર્તનો હોય, નામક અને ગાત્રકની આડ આઠ મુહૂત્તની જવન્ય સ્થિતિ હોય, અને શેષ પાંચ કર્મોની જવસ્થિતિ અંતર્મુહૂની હોય. ૨૭. × પહેલે સમયે બધાય, બીજે સમયે વૈદાય સમે ત્રીજે સમયે નાશ પામે. ૧ અન્ય સ્થળે [ ઉત્તરાધ્યયનમાં ] અન્તમુદૂની પણ કહી છે. ૨ અી કને બાધાકાળ [ અનુધ્યકાળ ] ઉત્તર પ્રકૃતિતને આાચીને જ આગળ કહેવામાં આાવશે; તેથી તેતે અનુસારે મૂળ કૃતિના અબાધાડાળ પશુ લેવે.—એટલે–જ્ઞાનાવરણ, દનાવરણ, વેદનીય અને અંતરાય કમ ના ત્રણુ તુજાર વ, મે'દુનીયને! સાત હજાર વર્ષ, નામ તથા ગોત્ર કર્મને: એ હમ્બર વ અને આયુષ્ય કર્મના અંતર્મુદ્દત તથા પૂર્વટાડીને ત્રીો ભાગ. સ્થિતિમાંથી આવાકાળ બાદ કરતાં શેષ રહે તે નિષેકકળ [ભેગ્નકાળ ] જાણો. ખાધાકાળ એટલે દલિકની રચના વિનાશ કાળે . જે સમયે જેટલી સ્થિતિવાળું જે ક આત્મા બાંધે છે અને તેના ભાગમાં જેટલી કવાએ! આવે છે તે વણાએ તેટલે કાળ નિયત ફળ આપી શકે તેટલા માટે તેની રચના કરે છે. શરૂઆતના કેટલાક સ્થાનકમાં તે રચના કરતા નથી, તેને જ ખાવાકાળ કહેવામાં આવે છે. અબાધાકાળ પછીના પ્રથમ સ્થાનકમાં વધારે, બીજામાં એછા, ત્રીજામાં સ્કાળ એમ સ્થિતિ ધના ચરમ સમય પંત દલિક ગોઠવે છે, તેને નિપેક્ષ કહે છે. ક્રમશઃ ભાગવવા માટે કરેલી દિલચના તે નિષેક અબાધાકાળને એવા નિયમ છે કે—જત્રન્ય સ્થિતિબંધે અંતને અબાધાકાળ. સમયાધિક જવન્ય સ્થિતિબંધથી માંડી યાવત્ પાપમના અસંખ્યાત ભાગ બંધ સુધી એક સભાવિક અંતર્મુદ્દત બાધાકાળ પાપમત અસખ્ય ભાગાધિક બંધથી આરંભી ખીજો પચેપમના અસંખ્યાતમે ભાગ પુરૂં થાય ત્યાં સુધી એ સમયાધિક અંતર્મુદૂત્ત'ના અબાધા કાળ પડે. એમ પછ્યાપમના અસખ્યાતમા ભાગાધિક સમયસમયના અબાધા કાળ વધારતાં પૂર્ણ કાડાાડી સાગરાપમના મધે સે। વરસના અબાધા કાળ હેાય એટલે તેટલા વખતના જેટલા સમયેા થાય તેટલા સ્થાનકમાં દલિક રચના ન કરે. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શતકનામા પંચમ કર્મગ્રંથ ઉત્તરપ્રકૃતિને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ. विग्धावरण असाए, तीसं अट्ठार सुहुमविगलतिगे। पढमागिइसंघयणे, दस दुसुवरिमेसु दुगवुढी ॥२८॥ વિધાવાળanag=પાંચ અં. અને વિકલબ્રિકને વિષે તરાય, પાંચ જ્ઞાનાવરણ, પઢમાનિસંઘ પ્રથમ સંનવ દર્શનાવરણ અને સ્થાન અને પ્રથમ સં. અશાતા વેદનીય કર્મને ઘણને વિષે વિષે સૂર-દશ કોડાકડી સાગરોપમ તીવંત્રીશ કે ડાકોડી સાગ- દુબેને વિષે રેપમ ૩ મેલુ ઉપરની સંસ્થાન માર-અઢાર કોડાકોડી સાગ- 1 અને સંઘયણને વિષે રપમ સુng-બબે કડાકોડી સાગસુદુમત્તિકારુતિ સૂક્ષ્મબિક રોપમની વૃદ્ધિ જાણવી અર્થ:-પાંચ અંતરાય, ચૌદ આવરણ અને અશાતા વેદનીયને વિષે ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કડાકોડી સાગરોપમ હોય, સૂક્ષ્મત્રિક અને વિકેલેંદ્રિયત્રિકને વિષે અઢાર કેડાછેડી સાગરોપમ હેચ; પહેલા સંસ્થાન અને પહેલા સ વચણ એ બેને વિષે દશ કડાકોડી સાગરોપમ હોય અને ઉપરના સંસ્થાન અને સંઘયણને વિષે બબે કડાકોડી સાગરોપમની વૃદ્ધિ જાણવી ૨૮ વિન–હવે ઉત્તર પ્રકૃતિની ઉત્કૃષ્ટી સ્થિતિ કહે છેપાંચ અંતરાય, પાંચ જ્ઞાનાવરણીય, નવ દર્શનાવરણીય અને એક અસતાવેદનીય એવં ૨૦ પ્રકૃતિની ત્રીશ કેડાડી સાગરોપમની ઉત્કૃષ્ટી સ્થિતિ હય, સૂક્ષ્મ ૧, અપર્યાપ્ત ૨, સાધારણ ૩. એ સૂમત્રિક, બેઇદ્રિય ૧, તેઈદ્રિય ૨, ચરિંદ્રિય ૩, એ વિકલત્રિક, એ છ પ્રકૃતિની અઢાર કોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટી સ્થિતિ હોય, પ્રથમાકૃતિ તે સમચતુરન્સ સંસ્થાન અને પ્રથમ સંઘયણ તે વજsષભનારા સંઘયણ એ બે પ્રકૃતિની દશ કોડાકડી સાગરોપમની સ્થિતિ હય, ઉપરલા બબેને વિશે બે સાગરેપમ વધારીએ, તે આ પ્રમાણે-ન્યોધ Page #66 -------------------------------------------------------------------------- ________________ કર્મ પ્રકૃતિનાં સ્થિતિબન્ધ ૪૧ અને ઋષભનારાચની બાર, સાદિ અને નારાચની ચૌદ, કુજ્જ અને અર્ધનારાની સેળ, વામન અને કીલિકાની અઢાર અને હુંડક તથા છેવદ્રાની વીશ કડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય, એ ૨૮ चालीस कसाएK, मिउलहुनिश्रुहसुरहिसिअमहुरे। दस दोसङ्घ समहिआ, ते हालिबिलाईणं ॥ २९ ॥ જાઢી-ચાલીશ કડાકોડી | મધુર રસને વિષે સાગરેપમ રરર દશ કોડાકોડી સાગરોપમ રવાનું કથાને વિષે રોતરમા =અઢી કડાકડી નિરઢનિદ્ર-મૃદુ, લઘુ, સ્નિ- સાગરોપમ સાધિક તે તે [દશ કોડાકડી સાગરોપમ] ૩૬ ઉણસ્પર્શ, સુર- દિિવvi પીતવર્ણ આ ભિગંધ સ્લરસ વગેરેની જાણવી નિયમદુતવણ અને –૧૬ કપાયોને વિષે ચાલીશ કોડાકોડી સાગરોપમ હોય, મૃદુ, લધુ, સ્નિગ્ધ અને ઉણસ્પર્શ, સુરભિગધ, તવર્ણ અને મધુરાને વિષે દશ કડાકોડી સાગરોપમ હોય અને તે [શ કોડાકોડી સાગરોપમમાં 3 અઢી કડાકડીસાગરેપરમ સાધિક સ્થિતિ પીતવર્ણ અને આસ્ફરસ વગેરેની જાણવી ૨૯ વિવેચન –સેળ કવાયની ચાલીશ કેડાછેડી સાગરપમની ઉત્કૃષ્ટી સ્થિતિ હેય. મૃદુસ્પર્શ ૧, લઘુસ્પર્શ ૨, સ્નિગ્ધસ્પર્શ ૩, ઉણસ્પર્શ ૪, સુરભિગધ ૫, શ્વેતવર્ણ ૬ અને મધુરરસ , એ સાતની દશ કોડાકડી સાગરોપમની ઉત્કૃષ્ટી સ્થિતિ હોય. હેઠલા વર્ણ રસને વિષે અઢી અઢી વધારીએ, તે આ પ્રમાણે હારિદ્ર [પીળો] વર્ણ તથા આસ્ફરસની Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૨ શતકનામા પંચમ કેમગ્રંથ સાડાબાર, રક્ત વર્ણ તથા કષાય સની પન્નર, નીલવર્ણ તથા કટુકસની સાડાસત્તર અને કૃષ્ણવર્ણ તથા તિક્તની વીશ કોડાકોડી સાગરોપમની સ્થિતિ હોય. ૫ ૨૯૫ २ ૬ ૧ ૧ दस सुहविहगइउच्चे, सुरदुग थिरछक्क परिसरइहा से | ર मिच्छे शत्तरि मणुदुग, इत्थीसाएसु पन्नरस ||३०|| મિછે મિઆવે સત્ત સિત્તેર્ કેડાકોડી સાગ રોપમ =ઢા કેહાકડી સાગરોપમ સુવિદ્યા=શુવિહાયાગિત રોઉચ્ચગેાત્રને વિષે સુરતુ દેવતક સ્થિર છા=સ્થિષક જુનિ=પુરૂષવેદ રાત્રે=તિને હનીયને અને હાસ્યમાહનીય વિષે મનુરુપ થીસાસુ=મનુષ્યદ્ગિક, સ્ત્રીવેદ અને સાતા વેદનીચને વિષે પન્નાલ=૫દર કાડાકોડી સાગરોપમ અર્થ:--શુવિહાયાતિ અને ઉચ્ચગેાત્રને વિષે તથા સુરદ્ધિક, સ્થિષક, પુરૂષવેદ, રતિમાહનીય અને હાસ્યમેહનીયને વિષે દશ કેડાકોડી સાગરોપમ હોય; મિથ્યાત્વને વિષે સિત્તેર કોડાકોડી સાગરોપમ હાય અને મનુષ્યદ્ગિક, સ્ત્રીવેદ અને સાતાવેદનીયને વિષે દર્ કાકોડી સાગરોપમ હાય !! ૩૦ ૫ વિવેચન:શુભવિહાયાગતિ ૧, ઉÅર્ગાત્ર૨, દેવગતિ ૭. દેવાનુપૂથ્વી ૪, સ્થિનામ ૧, શુભનામ ૨, સુલગનામ ૩, સુસ્વરનામ ૪, આદેયનામ ૫ અને ચક્ષુ નામ ૬, એ સ્થિર * જો કે વ, ગંધ, રસ અને સ્પર્શે એ વચતુષ્કને તેના ભેદ વિનાજ બંધમાં ગ્રહણ કરેલ છે અંતે કમ પ્રકૃતિ વગેરેમાં તેની વીશ કાડાકાડી સાગરાપમ ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે, તોપણ વીંદે ચતુષ્કના વીશ ભેદની જૂદી જૂદી સ્થિતિ પ`ચસંગ્રહમાં કહેલી છે તે અનુસારે અહીં પણ કહેવામાં આવી છે. બંધને આશ્રયીને તે વચતુષ્કજ લેવું. Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિના સ્થિતિબન્ધ. ૪૩ પર્ક ૧૦, પુરૂષદ ૧૧, રતિ ૧૨ અને હાસ્ય ૧૩, એ તેર પ્રકૃતિની દસ કેડાછેડી સાગરોપમની સ્થિતિ હોય. મિથ્યાત્વ મોહનીયની સિત્તેર કપડાડી સાગરોપમની સ્થિતિ હોય મનુષ્યગતિ ૧, મનુષ્યાનુપૂર્વી ૨, સ્ત્રીવેદ ૩, અને શાતા વેદનીય ૪, એ ચાર પ્રકૃતિની પન્નર કડાકડી સાગરોપમની સ્થિતિ હોય, ૩૦ ૨૧ भयकुछ अरइसोए, विउवितिरिउरलनिरयदुगनीए। तेपण ऑथरको तलबउ थावर इग पाणदी॥३१॥ માછv=ભય, જુગ વિષે. સા, અતિ અને શાક તેમgતૈજસપંચક [અને] મોહનીયને વિષે અથરછ અસ્થિરષટકને વિષે વિત્તિસ્ટિનિયાની તરજ્ઞ૩==સચતુષ્ક, વૈક્રિયદ્ધિક, તિર્યંચદ્વિક, થarziાપfી સ્થાવર, એકે ઔદારિકદ્વિક, તથા નરક- દ્રિય અને પંચંદ્રિય દ્વિક અને નીચ ગોત્રને જાતિને વિષે અર્થ:–ભય, જુગુપ્સા, અરતિ અને શાક મોહનીયને વિષે, વૈક્રિયદ્ધિક, તિર્યચદ્ધિક, ઔદારિકદ્ધિક, નરકટ્રિક અને નીચ ગોત્રને વિષે; તેજસપંચક અને અસ્થિરપકને વિષે; ત્રસચતુષ્ક, સ્થાવર નામ, એસેંદ્રિય અને પંચંદ્રિય જાતિને વિષે, ૩૧ વિવેવન–ભય ૧, કુછા ૨, અરતિ ૩, શક ૪, વૈકિયદ્વિક ૬, તિર્યંચદ્વિક ૮, ઔદારિકદ્ધિક ૧૦, નરકટ્રિક ૧૨, નીચેગેત્ર ૧૩, તેજસ ૧, કામણ ૨, અગુરુલ ૩, નિર્માણ ૪ અને ઉપઘાત નામ ૫, એ તૈજસ પંચક ૧૮, અસ્થિર ૧, અશુભ ૨, દુર્ભગ ૩, દુ:સ્વર ૪, અનાદેય ૫, અને અયશ ૬, એ અસ્થિરષર્ક ૨૪, રસ ૧, બાદર ૨, પર્યાપ્ત ૩ અને પ્રત્યેક ૪, એ ત્રણચતુષ્ક ૨૮, સ્થાવર ૨૯, એકેદ્રિયજાતિ ૩૦, પંચુંપ્રિય જાતિ. ૩૧, મે ૩૧ છે Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શતકનામાં પંચમ કર્મગ્રંથ, नपुकुखगइसासचऊ-गुरुकक्खडरुक्खसीयदुग्गंधे। वीसं कोडाकोडी, एवइआबाह वाससया ॥ ३२ ॥ નg=નપુંસક વેદ. | કુર=દુરભિગંધને વિષે, યુવા અશુભ વિહાયોગતિ થી કોરવીશ કડકેડી વારં=શ્વાસ ચતુષ્ક. સાગરોપમ, ગુજાચવા -ગુરુ, ક. i gવથા=એટલી કશ, રૂક્ષ, અને શીતસ્પ- અવાદ-અબાધા, શને વિષે. વાચાસે વર્ષ અર્થ:–નપુંસક વેદ, અશુભવિહાગતિ, શ્વાસ ચતુષ્ક, ગુરુ, કર્કશ, રુક્ષ અને શીત સ્પર્શ અને દુર્ગધને વિષે વીશ કેડાકડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ હોય. [જેટલા કડાકડી સાગરોપમની સ્થિતિ હોય. એટલા સે વર્ષ અબાધા જાણવી. . ૩ર છે - વિવેચન –નપુંસક વેદ ૩૨, અશુભવિહાગતિ ૩૩, ઉસ ૧, ઉદ્યોત ૨, આતપ ૩, પરાઘાત ૪, એ ધાસચતુષ્ક ૩૭, ગુરૂ સ્પર્શ ૩૮, કર્કશ ૩૯, રૂક્ષસ્પર્શ ૪૦, શીતસ્પર્શ ૪૧ અને દુર્ગધ ૪૨, એ જર પ્રકૃતિની વીશ કેડાછેડી સાગરોપમની ઉકૃષ્ટી સ્થિતિ હોય, આહારક વજીને બીજા બંધન સંઘાતનની સ્થિતિ પણ પોતપોતાના શરીરની સ્થિતિ જેટલી જ હોય, તે માટે ૨૦ કડાકોડી સાગરોપમની સ્થિતિ હોય એમ જાણવું. હવે અબાધાકાળ કહે છે.-જે મૂળ પ્રકૃતિ તથા ઉત્તર પ્રકૃતિની જેટલા કડાકોડી સાગરોપમની સ્થિતિ હોય તે પ્રકૃતિની તેટલા શત (સે) વર્ષનો ૪ અબાધાકાળ હોય; ૪ જેમકે પાંચ અંતરાય, પાંચ જ્ઞાનાવરણ, નવ દર્શનાવરણ અને અસાતા વેદનીય, એ વીશ પ્રકૃતિને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ત્રીશ કોઠારી સાગરોપમ છે તે તેને ઉત્કૃષ્ટ અબાધાકાળ ત્રીસ શતવર્ષ એટલે ત્રણ હજાર વર્ષને હેય અને ત્રણ હજાર વર્ષ હીન ત્રીશ કડાકોડી સાગરોપમ ભોગ્યકાળ હોય; એ પ્રકારે સર્વ પ્રકૃતિઓને માટે જાણવું. Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિના સ્થિતિબન્ધ, બાંધ્યા પછી પણ એટલા કાળલગે તે કર્મ ઉદય ન આવે તે અબાધાકાળ કહીયે. તથા અવાજ મારું લગ્નના ત્તિ પ્રાપના ત્રેવીશમે પદે પાઠ છે, તાર્થ –પોતપોતાને અબાધાકાળે હીન જે કર્મસ્થતિ તે કર્મને નિષેક કહેતાં ભેગ્યકાળ જાણો. નિષેક તે કર્મના ઉદયકાળે પ્રથમ બહુપ્રદેશાગ્ર ભેળા ઉદય આવે અને પછી હીન હીનતર ઉદય આવે થાવત કર્મની સ્થિતિને છેલ્લે સમયે અત્યંત અલ્પ પ્રદેશને ઉદય હેય એ નિષેક કહીએ, ૩૨ गुरु कोडिकोडि अंतो, तित्थाहाराण भिन्नमुहु बाहा। लहु ठिइ संखगुणूणा, नरतिरिआणाउ पल्लतिगं ॥३३॥ ગુe=ઉત્કૃષ્ટ સ્થિતિ દુટિર જઘન્યસ્થિતિ રિસારિતોઅંત:કોડા- વિખૂળા=સંખ્યાતગુણ ઓછી કોડિ સાગરોપમાં નરસિચિ=મનુષ્ય અને તિતિસ્થાદાળ તીર્થકર નામ Nચના કર્મ અને આહારદ્ધિકની | મકઆયુષ્યની fમન્નકુટુ-અ તમુહૂર્ત હિન્દતિi-ત્રણ પલ્યોપમ યાદા અબાધાકાળ અર્થ-તીર્થકર નામકર્મ અને આહારકદ્વિકની ઉત્કૃષ્ટ સ્થિતિ અંત:કડાકોડી સાગરોપમ છે, અબાધાકાળ અંતર્મુહૂર્ત હેય. જઘન્ય સ્થિતિ સંખ્યાતગુણ હીન અંત:કોડાકડી સાગરોપમ હોય. મનુષ્ય અને તિર્યંચના આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમ જાણવી . ૩૩ –જિનનામ અને આહારક તક એ આઠ પ્રકૃતિની ઉત્કૃષ્ટી સ્થિતિ અંત:કડાકડી સાગરોપમની હેય, ઈહાં શિષ્ય પૂછે છે કે-જિનનામને એટલે કાળ તો તિર્યગતિ વિના પૂર ન પડે અને તિર્યગતિ માટે તો જિનનામની સત્તા નિષેધી છે, તે એ વાત કેમ ઘટે ? तत्रोत्तरं-जमिह निकाइयतित्थं, तिरियभवे तं निसेहियं संतं ॥ For Privata & Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ શતકનામા પંચમ કમ ગ્રંથ ચર્ચામ નિસ્થ દેવા, સટ્ટાવદળસન્થે ॥ ૨ ॥ અર્થ:જે તિય`ચમાં જિનનામની સત્તા નિષેધી છે તે ત્રીજે ભવેજ અવાય એવા નિકાચિતની અપેક્ષાએ જાણવુ, તે નિકાચિત ક તે સકલ કરણને અસાધ્ય હોય અને નિકાચ્ચુ ન હોય તે કર્મીની અપવત્ત ના સ્થિતિ-રસનું ઘટાડવું] ઉદ્ધૃત્તના [સ્થિતિરસનું વધરવું] તયા સક્રમણ તે પરપ્રકૃતિ માંહે સંક્રમાવવુ ઈત્યાદિક કરણ સાધ્ય હોય, તે જિનામ ઘણા ભવ પહેલાં પણ ધાય. તથા અત:કોડાકોડી સાગરોપમની :સ્થિતિ પણ અપવનાએ ઘટતાં તથા પપ્રકૃતિમાંહે સંક્રમાવતાં કાંઇ દૂષણ નહી. તથા એ આઠ પ્રકૃતિના ઉત્કૃષ્ટ અને જયન્ય અમાધાકાળ ભિન્ન મુહૂર્ત ને! હાય, જે ભણી જિનનામ આંધ્યા પછી અંતમુહૂત્તે પ્રદેશેાય અવશ્ય×હાય. તેણે કરી તેને અન્યજીવની અપેક્ષાએ વિરોષ મહિમા પૂજા આદિ મહત્ત્વવૃદ્ધિ હેાય. તથા અપૂર્વકરણ લગે જિનનામના નિરતર અધ કરી પછી અમ ધક થઈ ને અંતર્મુહૂત્તે તેરમે ગુણઠાણે જિનનામના ઉદય થાય અને આહારક અપ્રમત્તે બાંધીને અંતર્મુહૂત્તે પ્રમત્તે ઉદય આવે તે માટે એ અખાધાકાળ ઘટે. તથા એ આઠ પ્રકૃતિની જઘન્ય સ્થિતિ પણ અંત:કોડાકોડી સાગરોપમ પ્રમાણ હોય, પણ એટલુ* વિશેષ જે ઉત્કૃષ્ટી અંત:કડાકડી થકી જઘન્ય અત:કાડાકાડી તે સંખ્યાતગુણ હીન [આછી] જાણવી. જે ભણી અંતમુહૂની જેમ અંત:કોડાકોડીના પણ અસખ્યાતા ભેદ હાય,તે માટે ઇહાં વિરૂદ્ધ નહીં, મનુષ્ચાયુ-તિ ગાયુની ઉત્કૃષ્ટી સ્થિતિ ત્રણ પાપમની હેાય; અહિં ગ્રંથે અધિક ન કહી તે પણ પૂર્વ કાડીને ત્રીજે ભાગે આધક જાણવી, તેલે આણુ થાકતે પર્ણવાયુ બાંધે તે માટે એમ્લા અબાધાકાળ ઉત્કૃષ્ટ જાણવા અને ત્રણ પલ્યાપમ તે ભાગ્યકાળ જાણવેા. ॥ ૩૩ ના ૪૬ × જિન નામકર્મ બાંધ્યા પછી કાઇકને અંતમુ દૂતે તેના પ્રદેશાય થાય છે, અને તેથી ખીજા જીવા કરતાં તેની આજ્ઞા અને ઐશ્વર્યાદિક ઋદ્ધિ વિશેષ-વધારે પ્રમાણમાં હાય છે, એમ કેટલાક આચા` કહે છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિને સ્થિતિબન્ધ. ૪૭ इग़ानिगल पुषकोडी, पलिआऽसंखस आउघउ अमणा। નિવવામાળ છા, કાપામવત પારા વિશ૪-એકે ક્રિય અને વિક- પર્યાયા લેઢિય. નિવામr=નિરુપમ આયુષ્યજુવો =પૂર્વકેટિ વર્ષનું ! વાળાને આયુષ્ય બાંધે, છમાતા=૭ મહિના હગઢવ=પયોપમનો અ- એવાદૃ અબાધા કાળ હિય છે. - સંપાતો ભાગ, તેના બાકીના [સખ્યાત વર્ષ૩૪૩ આયુષ્ય ચતુષ્ક ના આયુષ્યવાળા સેપ [ચારે આયુષ્ય] ક્રમી અને નિપકમીને, ઉમurr-અસંગી પંચેન્દ્રિય | માતો ભવને ત્રીજો ભાગ. - a –એકે પ્રિય અને વિકસેંદ્રિય પૂર્વકેટિ વર્ષનું આયુષ્ય બાંધે અને અસંજ્ઞી પંચેંદ્રિય પર્યાપ્ત ચારે આયુષ્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ બાંધે, નિરુપમ આયુષ્ય વાળાને છ માસ અબાધાકાળી હોય અને બાકીના જીવોને ભવને ત્રીજો ભાગ અબાધાકાળ હોય, તે ૩૪ . વિન–જે જીવ આગામિ ભવાયુ જેટલું બાંધે તે કહે છે.-એકેદ્રિય અને વિકલૈંદ્રિય જીવ આગામિ ભવનું ઉત્કૃષ્ટ પૂર્વ કેડિનું આયુ પિતાના ભવને ત્રીજે ભાગે અધિક બાંધે. અને અસંણી પંચેદ્રિય પલ્યોપમને અસંખ્યાતમો ભાગ પૂર્વકેટિના ત્રીજા ભાગે આધક જાણવું, જે અધિક તે એને અબાધાકાળ જાણો, નિરૂપકમ આયુષ્યવંત તે દેવતા, નાકી અને ગુગલિક મનુષ્ય-તિર્યંચ તે પોતાનું આયુ છ માસ બાકી રહે ત્યારે પરભવાયુ બાંધે, એ ૬ માસ પરભવાયુનો અખાધાકાળ જાણો, કેટલાએક આચાર્યો કહે છે જે યુગલિયાં પ મને અસંખ્યાતમો ભાગ પોતાનું આયુ બાકી રહે ત્યારે પરભવાયુ બાંધે, ત્યારે એટલે તેને અબાધાકાળ જાણો, ચા-જિજ્ઞાસંવિન્ન, શુધનું વેચત્તને ! સુનિ શેષ સંખ્યાત વર્ષાયુવાળા પાકની નિરૂપકમી સર્વ ઉત્કૃષ્ટપણે ભવને ત્રીજો ભાગ થાકતે પરભવાયું બાંધે તેને તેટલે પરભવાયુનો અબાધાકાળ હોય, ૩૪. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શતકનામા પંચમ કમ ગ્રંથ, ઉત્તરપ્રકૃતિને જઘન્ય સ્થિતિબંધ लहुठिइबंधो संजलण, लोहपणविग्धनाणदंसेसु । भिन्नमुहुत्तं ते अट्ठ, जसुच्चे बारस य साए ॥३५॥ હરિવંધો જઘન્યસ્થિતિબંધો તે અઆઠ મુહૂર્ત હિંગાટોસંજવલન લાભ, યશકીતિ નામક forવિઘ=પાંચ અંતરાય, અને ગોત્રને વિષે. નાડુ-જ્ઞાનાવરણ અને વાસ-બાર મુહૂર્ત. દર્શનાવરણને વિષે, ચ=અને fમજમુહુરં અંતમુહૂર્ત | સાપ-સાતા વેદનીયને વિષે ક–સંજ્વલન લોભ, પાંચ અંતરાય, પાંચ જ્ઞાનાવરણ અને ચાર દર્શનાવરણને વિષે જઘન્ય સ્થિતિબંધ અંતર્મુહૂર્ત હેય. યશ નામકર્મ તથા ઉચ્ચગોત્રને વિષે આઠ મુહૂર્ત અને સાતવેદનીયને વિષે બાર મુહૂર્ત જઘન્ય સ્થિતિબંધ હોય પણ વિવેચન –હવે ઉત્તરપ્રકૃતિનો જઘન્ય સ્થિતિ બંધ કહે છે-સંજવલન લાભ ૧, પાંચ અંતરાય ૬, પાંચ જ્ઞાનાવરણીય ૧૧ અને ચાર દર્શનાવરણીય ૧૫, એ પંદર પ્રકૃતિનો જઘન્ય સ્થિતિબંધ ભિન્નમુહૂર્તન હોય; સંજવલન લાભના નવમા ગુણઠાણાને છે કે પોતાના બંધને ઉછેદ કાળે છેલ્લો બંધ અંતમુહૂર્તને જ બંધાય તે માટે, યશ નામ અને ચિત્ર એ બેનો જઘન્ય બંધ આઠ મુહૂર્તને દશમા ગુણઠાણાને અંતે હોય. સાતવેદનીયનો સંપરાય [ કપાય પ્રત્યાયિક ] બંધ જઘન્યથી બાર મુહૂર્તને દશમાને અંતે હેય. ૩૬ दोइगमासो पक्खो, संजलणतिगे पुमट्ठ वरिसाणि । सेसाणुकोसाओ, मिच्छत्तठिईइ जं लद्धं ॥३६॥ Page #74 -------------------------------------------------------------------------- ________________ જઘન્ય સ્થિતિબંધ લોકો બે માસ અને એક સે બાકીની પંચાશી માસ, પ્રકૃતિનો, v=પખવાડીઉં. ૩ના પિતાની ઉત્કૃષ્ટ સ્થિતિ થકી.. સંગતિ =સંજવલનત્રિકને વિષે. | છિન્નટિ મિથ્યાત્વની સ્થિતિ - વડે ભાગતાં -પુરૂષ વેદ, દરિણા આઠ વર્ષ | ઈ=પ્રાપ્ત થાય. • અર્થ --સંવલનચિકને વિષે અનુક્રમે બે માસ, એક માસ અને એક પક્ષ જઘન્ય સ્થિતિબંધ હોય; પુરૂષદને આઠ વર્ષ અને બાકીની પંચારી પ્રકૃતિના પિતાની ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાવાસ્થત વડે ભાગતાં જે પ્રાપ્ત થાય તે [ કિયને વિષે ઉકૃષ્ટ સ્થિતિબંધ જાણવો. ઇત્યાદિ સંબંધ આગળની ગાથામાં ] [ ૩૬ ! વિવેવન–સંજવલન ક્રોધને જઘન્ય બંધ બે માસનો. સંજવલન માનનો જઘન્ય બંધ એક માસ અને સંજવલની માયાનો જઘન્યબંધ એક પખવાડીઆનો હોય, પુરૂષવેદને જઘન્ય બંધ આઠ વરસનો હોય. એ ચારેને જઘન્ય બંધ નવએ ગુણઠાણે પોતપોતાના બંધને ઉચછેદ સમયે હાય, હવે શેષ ૮૫ પ્રકૃતિને જઘન્યબંધ કેન્દ્રિય માહે જ પામીએ તે કેટપ્લે હોય; તે કહે છે-શેષ ૮પ પ્રકૃતિના ઉત્કૃષ્ટ સ્થિતિબંધને મિચાવની સ્થિતિએ ૭૦ કડાકડિએ ભાગ દીધે જે આવે તેથી દેશના જઘન્ય સ્થિતિ જાણવી, તે આ પ્રમાણે અસાતા અને નિઃાપંચકની સાગરોપમના સાતીયા ત્રણ ભાગ જઘન્યસ્થિતિ, મિથ્યાત્વની એક સાગરોપમ; બાર કષાયની સાગરપમના સાતીયા ચાર ભાગ; મનુષ્યદ્ધિક અને સ્ત્રીવેદની ચૌદીયા ત્રણ ભાગ સૂફમત્રિક અને વિકલાંત્રિકની પાંત્રીશીયા નવ ભાગ; સ્થિરપંચક; હાસ્ય, રતિ, શુભખગતિ, પ્રથમ સંઘયણ, પ્રથમ સંસ્થાન, સુગંધ, વેતવણ અને મધુરરસ, મૃદુ, લઘુ, સ્નિગ્ધ અને ઉષ્ણ એ ચાર સ્પર્શ, એ ૧૭ પ્રકૃતિની સાતી એક ભાગ; બીજા સંઘણુ–સંસ્થાનની પાંત્રીશીયા છ ભાગ; ત્રીજા સંઘયણ સંસ્થાનની પાંત્રીશીયા સાત ભાગ; ચેથા સંઘયણસંસ્થાનની પાંત્રીશીયા આઠ ભાગ; પાંચમા સંઘયણ અને Page #75 -------------------------------------------------------------------------- ________________ - - શતકનામા પંચમ કર્મથે પાંચમાં સંસ્થાનની પાંત્રીશીયા નવ ભાગ; એવઠ્ઠી સંઘયણ અને હૂંડક સંસ્થાનની સાતીયા બે હા; હારિકવણું અને આસ્વરસની અઠ્ઠાવીશીયા પાંચ ભાગ; લેહતવર્ણ અને કપાયરસની અાવીશીયા છ ભાગ; નીલવર્ણ અને કઢરસની અઠ્ઠાવીશીયા સાત ભાગ; કૃષ્ણવર્ણ, તિક્તરસ, દુર્ગધ, ખરી , ગુરુપ, રૂક્ષસ્પ અને શીત , એ સાતની રાતીયા બે ભાગ; ત્રાચતુષ્ક, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉધાસ, અસ્થિરષર્ક દારિકદ્ધિક, તિર્યગઢિક, એકેન્દ્રિય તથા પર્ચે. હિચ જાતિ, નિર્માણ નામ, આતપ, ઉદ્યોત, કુખગતિ, સ્થાવર, તૈજસ, કાણુ, નીચ, અતિ, શાક, ભય, કુરછા અને નપુસકવેદ, એ ૩૩ પ્રકૃતિની જઘન્યસ્થિતિ એક સાગરોપમના સાતીયા બે ભાગ હેયઇહાં વર્ણાદિક ૨૦ ની સ્થિતિ જુદી જૂદી કહી પણ બંધે સામાન્યપણે ચાર જ લઈએ, એ ટેપ પ્રકૃતિની એકેદ્રિયને વિષે ઉત્કૃષ્ટ સ્થિતિ કહી તે વળી પ મને અસંખ્યાતમે ભાગે આછી કરીએ તેને જઘન્ય સ્થિતિ કહીએ, એ એકેદ્રિયમાં જ પામીએ. પંચસંગ્રહને અભિપ્રાય પણ એમ જ વ્યાખ્યા છે, તથા કર્મપ્રકૃતિને અભિપ્રાયે કાંઈક ફેર પડે છે, પણ તે વિચારવા ગ્ય છે, જે ભણી પન્નવણા સૂત્રને સૈવીશમે પદે જઘન્ય સ્થિતિ એમ જ કહી છે. ઇહાં પોપમને સંખ્યાતમો ભાગ હીન નથી કહો પણ આગલી ગાથામાં કહેશે તે માટે અહીં પણ કહેવો, ૨૨ પ્રકૃતિને જઘન્ય બંધ પૂવે કહ્યો, ૮પ ને એકેફિયને વિષે ઇહાં કહ્યો, વૈયાષ્ટક તો અસંગી પંચેઢિયજ બાંધે તે માટે તેનો જઘન્ય બંધ ત્યાં કહે અને આહારકદ્ધિક જિનનામ, મનુષ્પાયુ અને તિર્યગાયુ એ પાંચને જઘન્યૂ બંધ જૂદ જ કહેરો; એ પ્રમાણે ૧૨૦ પ્રકૃતિનો જઘન્ય સ્થિતિબંધ જાણ, ૩૬ છે अयमुक्कोसोगिदिसु, पलियाऽसंखंसहीण लहुबंधो। कमसो पणवीसाए, पन्ना सय सहस संगुणिओ॥३७॥ સઘં આ [પૂર્વોક્ત રીતે ગણતાં રિલાયંવરી–પ૯પમના આવે તે ] અસંખ્યમા ભાગે છે. કોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ - દુવંયો જઘન્ય સ્થિતિબંધ જિવિહુ-એકે ક્યને વિષે જાણો. વામણો અનુક્રમે, Page #76 -------------------------------------------------------------------------- ________________ જઘન્ય સ્થિતિબંધ. vળવીના=પચીશે. | સહજારે #ા=પચાસે ળિો ગુણતાં તા=સોએ અને અર્થ –એકેદ્રિયને વિષે એ પૂર્વોક્ત સ્થિતિબંધ ઉત્કૃષ્ટ જાણો અને જઘન્ય સ્થિતિબંધ પ૯પમના અસંખ્યય ભાગે ઓછો જાણે અનુક્રમે પચીશ, પચાસ, સે અને હજારે ગુણતાં . ૩૭ વિશ્વન–એ સાગરોપમના ભાગરૂપે સ્થિતિ કહી તે એકે. દ્રિયને વિષે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જાણો. એકેદ્રિય ૧૦૯ પ્રકૃતિ બાંધે, તે માંહે ૮પનો તો અગાઉ કહ્યો તેમ જાણવો, અને જ્ઞાનાવરણીય પ, દર્શનાવરણીય ૪ અને અંતરાય પ, એ ૧૪ ની ઉત્કૃષ્ટ સ્થિતિને ૭૦ કેડાડીએ ભાગ દેતાં સાતીયા ત્રણ ભાગ આવે, સાતા વેદનીયની ચૌદીયા ત્રણ ભાગ, યશનામ અને ઉચ્ચગેત્રની સાતીએ એક ભાગ, પુરૂષદની સાતી એક ભાગ, ચાર સંજ્વલન કષાયની સાતીયા ચાર ભાગ, બે આઉખાં પૂર્વકાંડની સ્થિતિએ બાંધે, એવં ૧૦૯ પ્રકૃતિની એકેઢિયને ઉત્કૃષ્ટી સ્થિતિ હોય, તે પોપમને અસંખ્યાતમે ભાગે ઓછી કરીએ તેટલી એકેદ્રિયને ૧૦૭ પ્રકૃતિની જઘન્ય સ્થિતિ હોયઝ અને બે આયુ તે જઘન્ય ફુલકભવ પ્રમાણ બાંધે, એ એકેદ્રિયને બે આયુ ટાળી ૧૦૭ પ્રકૃતિને જે ઉત્કૃષ્ટ બંધ તે અનુક્રમે પચીશ ગુણે કરીએ, પચાસ ગુણે કરીએ, શત ગુણો કરીએ, અને સહસ્ત્ર ગુણે કરીએ ત્યારે તે ૩૭ ૪ આ બાબતમાં પંચસંગ્રહ-પાંચમું દ્વાર ગા. ૫૪–૫૫ અને ઉપાધ્યાયજીવાળી કર્મપ્રકૃતિની છાપેલી ટીકા પૃ. ૭૮ ઉપર નીચે મુજબ હકીકત છે – મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ વડે, તે તે પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિને ભાગ દેતાં જે આવે છે, તે પ્રકૃતિ આશ્રયી અને એકેદ્રિય આશ્રયી જઘન્ય સ્થિતિ છે અને તેમાં પોપમને અસંખ્યાતમે ભાગ વધારીએ એટલી ઉત્કૃષ્ટ સ્થિતિ છે. એપ્રિયની જધન્ય સ્થિતિને પચીસ આદિએ ગુણીએ ત્યારે બેઈદ્રિય આદિની જઘન્ય સ્થિતિ આવે છે અને ઉપર મુજબ પોપમના અસંખ્યાતમા ભાગાધિક ઉત્કૃષ્ટ સ્થિતિને પચીસ આદિએ ગુણીએ ત્યારે બેઈકિયાદિની ઉત્કૃષ્ટ સ્થિતિ આવે છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ પર શતકનામાં પંચમ કર્મચથ विगलअसन्निसु जिट्ठो, कणिटुओ पल्लसंखभागूणो। सुरनिरयाउ समा दस, सहस्स सेसाउ खुड्डभवं ॥३॥ વિન્ટબન્નત્રિકુ=વિકલંદ્રિય અને કાયુની - અગ્નિ પંચેદ્રિયને વિષે તમાં વર્ષ નિફો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ હોય તે રસપરસ દશ હજાર ત્રિજઘન્ય સ્થિતિબંધ | સેargબાકીના આયુ[મનુષ્યાગુ pહજીવંતમ[=પોપમના | તિર્યંચાયુ] ની સંખ્યાતમે ભાગે છે | હુડ્ડમડ્યું મુલક ભવ દુનિrs=દેવાયુ અને નરI aઈ–વિકલૈંદ્રિય અને અસંશિપચંદ્રિયને વિષે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ [ અનુક્રમે હોય અને જઘન્ય સ્થિતિબંધ પલ્યોપમન સંખ્યાતમે ભાગે આછો હોય, દેવાયુ અને નરકાયુની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષ અને બાકીનાની ફુલકભવ જઘન્ય સ્થિતિ હોય, ૩૮ - વિન–અનુક્રમે બેઈદ્રિય ૧, તે ઈદ્રિય ૨, ચરિદ્રિય ૩ અને અગ્નિ પંચદ્રિયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય, એટલે પચીશ ગણે કર્યો બેઈદ્રિયનો થાય, પચાસ ગુણે કર્યું તેઈદ્રિયને થાય, શતગુણ ચૌરિદ્રિય અને સહસ્ત્ર ગુણે અસ શી પંચે દ્રિયને થાય, તથા એ અસંજ્ઞી પંચંદ્રિયને નરકદ્વિક અને વૈદિક એ ચારનો સાતીયા એક હજાર ભાગને બંધ, ચાર આયુને પલ્યના અસંખ્યાતમા ભાગનો બંધ, એવં ૧૧૭ બાંધે. એ એ બે કિયાદિકને ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ તે પોપમને સંખ્યાતમે ભાગે ઓછા કરીએ ત્યારે તેનો જઘન્ય સ્થિતિબંધ થાય,* હવે ૪ આયુને જઘન્ય સ્થિતિબંધ કહે છે.-દેવાયુ તથા નરકાયુની સ્થિતિ જઘન્યથી દશ હજાર વર્ષની હેય અને શેષ તે મનુષ્યાય અને તિર્યંગાયુ, એ બેની જઘન્ય સ્થિતિ શુલ્લક ભવની હોય. સર્વ ભવથકી નહાને ભવ ૫૬ આલિકાનો હોય તેને છુટ મા કહીએ. એ ૩૮ છે * મતાંતર માટે જુઓ ગત પૃ. ૫૧ ની ફુટનટ. Page #78 -------------------------------------------------------------------------- ________________ જઘન્ય સ્થિતિમા પ सव्वाण विलहुबंधे, भिन्नमुहु अवाह आउजिडे वि । ર केइ सुरउसमें जिण, - मंतमुहू बिंति आहारं ॥ ३९ ॥ સવ્વાવેિ-સ પ્રકૃતિના વળી સ્થિતિ મધને વિષે પણ હદુધ જઘન્ય સ્થિતિમધને=કેટલાએક આચાર્ય વિષે મિન્નપુટ્ટ 'તનું હૂંત્ત, સાદુ=અમાધા અનુય] કાળ, સુરાઽસમં=દેવાયુની તુલ્ય ઝિñ જિન નામને, અંતમુદ્ર=અંતમું હત બધે. વિતિ કહે છે. ગદ્દાનં-આહારકદ્ધિક = આનિટ્રેનિ=આયુષ્યના ઉત્કૃષ્ટ થેં:-સર્વ પ્રકૃતિના વડ્ડી જઘન્ય સ્થિતિને વિષે અય્યાધાકાળ અંતમુહૂ હેાય. આયુષ્યના ઉત્કૃષ્ટ સ્થિતિમધને વિષે પણ અબાધાકાળ અંતર્મુહૂત પણ હેાય, કેટલાએક આચા જિનનામ કમ ને દેવાયુષ્યની તુલ્ય જઘન્યબંધ વાળું અને અ:હારદ્રિકને જઘન્યથી અત' મધવાળું કહે છે. પા વિનત્ત:-સર્વ પ્રકૃતિને જઘન્યાયે અંતર્મુહૂત્ત'ની અય્યાધા હૈ!ય અને આયુ: કર્મીની ઉત્કૃષ્ટ સ્થિતિને વિષે પણ જયન્ય ઉત્કૃષ્ટ અધા હોય. ઇહાં ચઉભંગી હેય=જઘન્યાયુ: જઘન્યામાધા ૧, જઘન્યાયુ: ઉત્કૃષ્ટ અથ્યાધા ર, ઉત્કૃષ્ટાચુ: જઘન્યાબધા ૩ અને ઉત્કૃષ્ટાચુ: ઉત્કૃષ્ટાબાધા ૪× જિનનામ અને આહારકાંઢકની જઘન્ય સ્થિતિ પૂર્વ કહી છે પણ હાં મતાંતરે કહે છે-કેટલાએક આચાર્ય દેવતાના આખા જેલી જિન× અંતર્મુહ યુ: ખાકી છતે અંતર્દૂ આયુ: બાંધે, ત્યારે જથન્યાયુ: જધન્યાબાધા. [1] અ ંતમું આયુ:, પૂર્વ કાટીત્રિભાગ જેટલું માયુ: ખાકી છતે ખાંધે, ત્યારે જઘન્યાયુ: ઉત્કૃષ્ટાબાધા. [૨] અંત આયુ: બાકી છતે તેત્રીશ સાગરાપમ આયુ બાંધે ત્યારે ઉત્કૃષ્ટાયુઃ જઘન્યાબાધા. [૩] તેત્રીશ સાગરોપમ આયુ:, પૂર્વ કાટીત્રિભાગ જેટલું આયુ: બાકી છતે આંધે, ત્યારે ઉત્કૃષ્ટાયુઃ ઉત્કૃષ્ટાબાધા. [૪] Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શતકનામા પંચમ કર્મગ્રંથ નામની જઘન્યસ્થિતિ કહે છે; જિનના બાંધ્યા પછી દેવતાને એક પલેપમને જઘન્ય ભવ કરીને અથવા દશ હજાર વર્ષને નારકીનો જઘન્ય ભવ કરીને જિન થાય તે માટે, અને આહારક દ્વિકની અંતમહૂર્તની જઘન્ય સ્થિતિ કહે છે; આઠમાં ગુણઠાણાને પ્રાંત ચરિમબંધ અંતર્મુહૂર્તને છે માટે ૩૯ છે ફુલકભવ સ્વરૂપ, ૩૭૭૩ सत्तरस समहिआ किर, इगाणुपामि हुंति खुड्डभवा । सगतीससयतिहुत्तर, पाणू गुण इगमुटुत्तंमि ॥४०॥ સત્તાર સમા કાંઈક અધિક હુકુમ ક્ષુલ્લકભવો. સત્તર લગતીતિઘુત્તર સાડત્રીશજિકનિશ્ચયે. શું તોતેર [૩૭૭૩] TTમિ એક શ્વાસો- | T=પ્રાણ ધાધાસ. ધાસમાં, | ગુમ એક મુહૂર્તમાં દુતિ થાય છે. અર્થ–એક ધાધાસમાં કાંઇક અધિક સત્તર ક્ષુલ્લક [નાના ] ભવો નિશ્ચયે થાય છે અને એક મુહૂર્તમાં સાડત્રીશો તહોતેર ધાધાસ થાય છે. એ ૪૦ વિવન–હવે ક્ષુલ્લક ભવનું સ્વરૂપ કહે છે-સર્વ ભવ થકી ન્હાનો ભવ તે ક્ષુલ્લક ભવ કહીએ, તે એક ધાધાસ માંહે સત્તર ભવ ઝાઝેરા થાય, એમ તીર્થંકર દેવોએ કહ્યું છે. અને સાડત્રીશ તહેતેર [૩૭૭૩] ધાધાસ એક મુહૂર્તને વિષે હોય. તથા એક શ્વાસોશ્વાસના ૬પપ૩૬ ભાગ કપીએ, તેવા ૩૭૭૩ ભાગ એક ભવમાં જાય; તે માટે ૬પપ૩૬ ને ૩૭૭૩ વડે ભાગ લીજે [ભાગીએ] એટલે લાધ્યા ૧૭ અને શેષ ૧૩૫ વધે તે માંહે ૨૩૭૮ અંશ બીજા હેય તે અઢારમો ભવ પૂરો થાય, એટલે સત્તર ભવ ઝાઝેરા એક શ્વાસોશ્વાસ માંહે થાય. એ ફુવા મા કહીએ, ૪૦ છે Page #80 -------------------------------------------------------------------------- ________________ ભુલકભવ અને સ્થિતિ બંધના સ્વામી. પપ ૬૫૫૩૬ पणसट्रिसहस पणरूय-छत्तीसा इगमुहुत्तखुड्डभवा । ૨૫૬ आवलिआणं दासय-छपपन्ना एगखड्डभवे ॥२१॥ goફિસર-પાંસઠ હજાર, ! આવાજ આવલિકાના ઉપાણી છાષા-પાંચ અને ઢોલ છવાબસેછપન. છત્રીશ! વુમએક ક્ષુલ્લકભવને કુદુર એક મુહૂર્તમાં | સાર્થ:-એક મુહૂર્વ [બે ઘડી માં પાંસઠ હજાર પાંચ અને છત્રીસ મુલક ભવો થાય છે અને એક સુલક ભવને વિષે બને છપન આવલા થાય છે. આ ૪૧ વિજન –એક મુહૂર્તમાંહે ૩૭૭૩ શ્વાસોશ્વાસ થાય તે માટે સત્તર ભવ અને ૧૩૯૫ શેષ અંશે, એ ૧૭ ને ૩૭૭૩ ગુણા કરીએ અને ૧૩૫ ઉમેરીએ ત્યારે ૬પપ૩૬ થાય એટલા એક મુહૂને વિષે મુલક ભવ થાય; એ દારિક શારીરી મનુષ્ય તિયશ સર્વ માંહે હાય, શ્રી ભગવતી વચનાત કર્મ, પ્રકૃતિને વિષે પણ એમજ કહા છે તથા શ્રી આવશ્યકટીકાએ મુલક ભવ તે વનસ્પતિ માંહે જ હોય એમ કહ્યું છે તે મતાંતર જાણવું, તથા એક મુહૂમાંહે ૧૬૭૩૭૨૧૬ એટલી આવલિકા થાય તેને ૨૫૬ ભાગે હરીએ ત્યારે ૬પપ૩૬ એટલા એક મુહૂર્તાના ભવ થાય, બસે છપન્ન આવલકાએ એક ક્ષુલ્લક ભવ થાય, એક ધામેધાસમાંહે ૪૪૪૬ આવલિકા અને એક આવલિકાના ૩૭૭૩ ભાગ કરીએ એવા ૨૪૫૮ ભાગ વધે, ત્યારે એક શ્વાસે શ્વાસમાંહે ૧૭ ભવ પૂરા થાય અને ઉપર સાડી ચોરાણું આવલી ઝાઝેરી વધે, એ ક્ષુલ્લક ભવનું સ્વરૂપ જાણવું, ૪૧ ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સ્વામી अविरयसम्मो तित्थं, आहारदुगामराउ य पमत्तो। मिच्छट्ठिी बंधइ, जिट्ठठिइं सेस पयडीणं ॥१२॥ Page #81 -------------------------------------------------------------------------- ________________ પ૬ શતકનામા પંચમ કર્મગ્રંથ વિવો અવિરત સમ્ય- | gો પ્રમત્ત યતિ દ્રષ્ટિ મનુષ્ય થિં તીર્થકર નામકર્મને વંધ બાંધે છે રાહુi-આહારદ્ધિક [અને] નિરિ૪ ઉત્કૃષ્ટ સ્થિતિને કામર=દેવતાના આયુષ્યને સેકવાડીdi બાકીની [૧૧૬] અવળી પ્રકૃતિની અર્થ –અવિરત સમ્યદૃષ્ટિ જિનનામકર્મને, પ્રમત્તયાતિ આહારદ્ધિક તથા દેવાયુને અને મિથ્યાદષ્ટિ બાકી [૧૧૬] પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધે છે. જે દર છે વિવેચન –હવે ઉત્તરપ્રકૃતિ આશ્રયીને ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સ્વામી કહે છે -અવિરત સમ્યગ્દષ્ટિ મનુષ્ય પૂર્વે નરકાયુ બાંધીને પછી લાપશમિક સમ્યક વ રામા મરણ તમયે મિથ્યા જાય તે અગાઉના સમયે કૃણ સ્થિતિનું તીકર નામ બાંધે, તથાવિધ ઉત્કૃષ્ટ સંકિલષ્ટ પરિણામના સંભવ માટે, તથા અપ્રમત્તભાવથી નિવમાન થતો પ્રમgયતિ ઉત્કૃષ્ટ સંકલેશ યુક્ત ઉત્કૃષ્ટ સ્થિતિનું આહારદ્દિક બાંધે. ઉકૃષ્ટ ૧ પ્રમત્તયતિ આહારકદ્વિકનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે એમ કહ્યું પણ તે કેમ ઘટે ? કારણ કે તે આહારકદિકનો બંધ જ કરતો નવાં, રસબંધના અધિકારમાં પણ આહારકઠિકને જઘન્ય રસબંધ અપ્રમત્તેથી પ્રમત્તે જતાં સંકિ છ અધ્યવસાયે અપ્રમત્તને અંતે થાય એમ કહ્યું છે. જે સ્થિતિબંધ પ્રમત્તે થાય તે જઘન્યરસબંધ પણ ત્યાં જ થવો જોઈએ. પુત્ય પ્રકૃતિમાં જન્ય રસબંધ અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સાથે જ થાય છે. પ્રાચીન શતકમાં શ્રી શિવશર્મસૂરિ મહારાજા પણ તેમ કહે છે देवाउयं पमत्तो, आहारगमप्पमत्त विरओ उ । तित्थयरं च मणूसो, अदिरयसम्मो समज्जेई ॥६०॥ ઉ,ષ્ટ સ્થિતિ બંધાધિકારની આ ગાથા છે તેમાં કહ્યું છે કે.. દેવાયુનો પ્રમત્ત, આહારકડકનો અપ્રમત્ત અને તીર્થકર નામકર્મનો અવિરતિ સમ્યગદષ્ટિ મનુષ્ય ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજત કર્મ પ્રકૃતિટીકાના પાન ૮૯ની પહેલી બાજુમાં સ્થિતિબંધના સ્વામિત્વ પ્રસંગે પણ આજ હકીક્ત Page #82 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિબંધના સ્વામી, પs સ્થિતિ અતિસકિલષ્ટતાએજ બંધાય માટે, તથા અપ્રમત્તભાવને અભિમુખ પ્રમત્તયનિ પૂર્વકડિને આયુવાળે, પૂર્વ કેડિના શેષ ત્રીજે ભાગે ઉત્કૃષ્ટ [પૂર્વ કેડિને ત્રીજે ભાગે અધિક તેત્રીશ સાગરોપમનું] દેવતાનું આયુ બાંધે, આ શુભસ્થિતિ વિશુદ્ધિ એ બંધાય માટે. શેપ ૧૧૬ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ પર્યાપ્ત સર્વ સંકિલષ્ટ પરિણામી મિથ્યાત્વીજ બાંધે, તેનો બંધ સંકલેશ હેતુક છે તે માટે. પણ ત્યાં તિર્યંચાયુ અને મનુષ્યા, તે ઉકૃષ્ટ તપ્રાગ્ય વિશુદ્ધ પરિણામી બાંધે. એ પ્રકારે ગુણઠાણાને વિષે ઉકૃષ્ટ સ્થિતિબંધ કહ્યો છે ૪૨ . ગતિને વિષે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ विगलसुहुमाउगलेगं निरिमणुासुरविउविनिरयदुर्ग। રિણાવાવ, આજ્ઞાળા સુકો રૂા વિરમri=ીકલ- | વિશાલવ એકેન્દ્રિય જાતિ, ત્રિક, સૂક્ષ્મત્રિક અને સ્થાવર નામ અને આતપ અયુકિ . નામકર્મને સિgિવા [મિશ્યાવ! ! સાપના ઈશાન સુધીના વિર્ય અને અનુષ્ય. | કુર=દે. સુવિ વિશ્વનિ સુરદ્રિક. [ ૩ોલં-ઉત્કૃષ્ટ સ્થિતિએ બાંધે વૈદિયદ્વિક અને નકાઢકને ' 1 –મિથ્યાત્વી તિર્યો અને મનુષ્ય-વિકહિયત્રિક, સૂક્ષ્મત્રિક અને આયુષ્યત્રિકને તથા સુરદ્ધિક, વૈક્રિયદ્રિક અને નરકટ્રિકને ઉત્કૃષ્ટ સ્થિતિએ બાંધે. ઇશાન દેવલોક પર્યંતના દેવો એકેદ્રિય જાતિ, સ્થાવર નામ અને આતપ નામકર્મને ઉત્કૃષ્ટ સ્થિતિએ બાંધે છે ૪૩ કહી છે તે આ પ્રમાણે-હાદિકામનઃ પ્રમત્તામિમg: શ્રી પંચસંગ્રહના પાંચમા દ્વારની ગાથા ૬૪ની ટીકામાં પણ આજ હકીકત છે—મદારદ્રિતિ swત્તરંજ રમવામિमुखः स तबंधकेषु सर्वसंक्लिष्टः इत्युत्कृष्टं स्थितिबंधं करोति । Page #83 -------------------------------------------------------------------------- ________________ શતકનામા પંચમ કે પ્રથ - વિવેચન:—હવે ગતિને વિષે ઉત્કૃષ્ટ સ્થિતિમ્ ધ કહે છે, વિકલત્રિક ૩, સૂક્ષ્મત્રિક ૬, દેવાયુ વને આયુત્રિક ૯, સુરદ્ધિક ૧૧ વૈક્રિયદ્ઘિક ૧૩ અને નરદ્ધિક ૧૫, એ ૧૫ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ મિથ્યાત્વી મનુષ્ય તિય ચજ ખાંધે પણ દેવતા નારી ન બાંધે, તેને ભવ પ્રત્યયેજ એના અધ નથી તે માટે. ત્યાં વિકલત્રિક અને સૂક્ષ્મત્રિકને બધે તઘોગ્ય સલિષ્ટ કહેવા: અતિ સકલિષ્ટ તો તે અંધ ઉલ્લધીને નર્ક ચેાગ્ય મધે તે માટે, આયુત્રિકને મળ્યે મનુષ્ય-તિય 'ચાયુના મધમાં તઘોગ્ય વિષ્ણુદ્ધ અને નાયુના મધમાં તઘોગ્ય કિલષ્ટ કહેવા; અતિ વિશુદ્ધ અને અતિ સકિલષ્ટને આયુધના સચા નિષેધ છે, નરદ્ધિક વૈયિદ્ધિકને બધે અતિ સક્લિષ્ટ કહેવા. દેવદ્ધિકને અધે પણ ઘોગ્ય સક્લિષ્ટ કહેવા. દેવિદ્ધકને અધે પણ તત્ક્રોગ્ય સકિલષ્ટ કહેવા અતિ સકિલ” તો મનુષ્યાદિ પ્રાયેાગ્ય માધે અને અતિ વિશુદ્ધ ા ઉત્કૃષ્ટ મધ ન ખાંધે તે માટે, એકેન્દ્રિયજાતિ ૧, સ્થાવર ર અને આતપ ૩, એ ત્રણ પ્રકૃતિની ઉત્કૃષ્ટી સ્થિતિ ભવનપતિ, વ્યંતર, જ્યાતિષી, સૌધર્મ અને ઇશાન સુધીના દેવતા સર્વ સકિલષ્ટ મિથ્યાત્વીજ મધે, સનતકુમારાદિક દેવતા અને નાર્કી તેા એકેન્દ્રિય ચેાગ્ય પ્રકૃતિ ન ખધે, ત્યાં ઉપજવુ‘ નથી તે માટે, અને મનુષ્ય નિયંચ તા એટલે સકલેશે વત્તતા એ બધ ઉલ્લ ઘીને નર્ક ચેાગ્ય માધે તે માટે ને નહીં, ૫ ૪૩ u ૫૮ - RPƏR HAZALA (EMUA MLANGO VE ૯૨ तिरिडरलदुगुजोअं, छिवट्ट सुरनिरय सेस उगइआ । ४ નવુંરિસરુનું ||n = ત્રાકાલિનપુો, ડનિટ્રિનું વિહિx=તિય દ્વિક અને અનુવો અપૂર્વ કણ ગુણહાણે ઔદાકિડ્રિંક, વતા ક્ષપક શ્રેણિવાળા, બાદાનિન-આહારકક્રિક અને ઉજ્જોયું-ઉદ્યોત નામક છિદ=સેવા સઘયણ, મુનિવૅ=દેવતા અને નારકી [માંધે છે. ] સૈત્ત-બાકીની ટુર પ્રકૃતિ, ચા-ચારે ગતિવાળામિ થ્યાત્વી. જિનનામને, અનિયદ્ધિ-અનિવૃત્તિ બાદર સપરાયવાળે. સંન્નજળવુત્તિ=સ જ્વલન કષાય અને પુરૂષ વેદને રુનું=જઘન્ય સ્થિતિમ Page #84 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિબંધના સ્વામી. અર્થ –તિર્યંચદ્વિક, દારિકહિક, ઉદ્યોત નામકર્મ અને સેવાર્તા સંઘયણને દેવતા અને નારકી ઉત્કૃષ્ટ સ્થિતિએ બાંધે, બાકીની ૯૨ પ્રકૃતિ ચારે ગતિવાળ મિથ્યાવી બાંધે, અપૂર્વકરણ ગુણઠાણે વર્તતો ક્ષેપક શ્રેણીવાળો આહારદ્ધિક અને જિનનામને જવન્ય સ્થિતિએ બાંધે. અનિવૃત્તિ બાદર સંપરાવાળો સંવલન કષાય અને પુરૂષદને જઘન્ય સ્થિતિબંધ કરે૪૪ જિવન – તિર્યદ્ધિક ૨, દારિકટ્રિક ૪, ઉદ્યોત પ, છેવટર્ડ સંઘયણ ૬, એ છ પ્રકૃતિની ઉત્કૃષ્ટી સ્થિતિ દેવતા નારકી સર્વ ઉત્કૃષ્ટ સંકલિષ્ટ મિથ્યાત્વીજ બાંધે, મનુષ્ય તિર્યંચ ન બાંધે તે તો તબંધ યોગ્ય સંકલેશે વર્તતા એ છની ઉત્કૃષ્ટપણે પણ ૧૮ કોડાકોડી સાગરોપમની મધ્યમજ સ્થિતિ બાંધે અને તેથી અધિક સંકલેશે વર્તતા તો તે બંધ અતિક્રમીને નરક યોગ્યેજ બાંધે તે માટે તે ન બાંધે, અને દેવતા નારકી ઉત્કૃષ્ટ અંકલેશે વર્તાતા પણ તિર્યંગ યોગ્યજ બાંધે, તે માટે એ ૬ પ્રકૃતિની ઉત્કૃષ્ટી ૨૦ કડાકોડી સાગરોપમની સ્થિતિ બાંધે, અહીં સેવા સંહનન અને ઔદારિક અંગોપાંગની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધનાર સર્વ સંકિલષ્ટ સનકુમારી સહસ્ત્રાર લગેના દેવતા. જાણવા, હેઠલા નહી. શેષ હર પ્રકૃતિની ઉત્કૃષ્ટસ્થિતિ ચાર, ગતિને મિથ્યાત્વી બાંધે, ત્યાં પણ સાતા ૧, હાસ્ય ૨, રતિ ૩. વીવેદ ૪, પૃવેદ પ, અંત્ય વજીને પાંચ સંસ્થાન અને પાંચ સંઘયણ ૧૫, મનુષ્યદ્વિક ૧૭, સુખગતિ ૧૮, સ્થિરષક ૨૪ અને ઉચ્ચત્ર ૨૧, એ ૨૫ પ્રકૃતિની તઘોગ્ય સંકલેશે વર્તતા. ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે અને શેષ દંડની ઉત્કૃષ્ટ સંકલેશે વર્તતા ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે, હવે જઘન્ય સ્થિતિબંધના સ્વામી કહે છેઆહારકદ્ધિક અને જિનનામ, એ ત્રણનો જન્યબંધ અપૂર્વ ૧ શેષ ૯૨ પ્રકૃતિઓ નીચે પ્રમાણે. ( ૫ જ્ઞાનાવરણ, ૯ દર્શનાવરણ, ૨ વેદનીય, ૨૬ મોહનીય, ૧ મનુષ્ય ગતિ, ૧ પંચૅક્રિયજાતિ, ૧ તેજસૂ શરીર, ૧ કાશ્મણ શરીર, પ આદિને પાંચ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણચતુષ્ક, ૧ મનુષ્યાનુપૂર્વી, ૨ વિહાયોગતિ, ૧ પરાઘાત, ૧ ઉશ્વાસ, ૧ અગુરુલધુ, ૧ નિર્માણ, ઉપઘાત, ૧૦ ત્રસદશક ૧ અસ્થિર, ૧ અશુભ, ૧ દૌર્ભાગ્ય, ૧ દુ:સ્વર, ૧ અનાદેય, ૧ અશ. ૨ ગોત્ર અને ૫ અંતરાય. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૦. શતકનામા પંચમ કર્મથ કરણે ક્ષપકશ્રેણિવાળો બાંધે, તેના બંધક માંહે એજ અતિ વિશુદ્ધ છે માટે, અને તિર્ધરદેવાયુ વજીને શેષ સર્વ પ્રકૃતિની જઘન્ય સ્થિતિ વિશુદ્ધિ પ્રત્યયિક હોય તે માટે. સંજવલન કષાય અને પુરૂષદ એ પાંચની જઘન્ય સ્થિતિ અનિવૃત્તિ બાદરે ક્ષપક શ્રેણીવાળે જ બાંધે. પિતાને છેલ્લે સ્થિતિબંધ વાતો અતિ વિશુદ્ધ હેય માટે, જ साय जसुच्चावरणा, विग्ध सुहुसो विउठिक्छ असन्नी । सन्नी वि आउ बायर-पज्जेगिंदो उ सेसाणं ॥१५॥ સાસુસાતા વેદનીય, ચંદ્રિય તિર્યચ. યશ: નામ, ઉગાત્ર; ! =સશિ પઢિય. વાઘ પાંચ પાનાવરણ, રઅજ્ઞિ પણ, ચાર દર્શનાવરણ મળી | SS=ચાર આયુને - નવ આવરણ અને પાંચ | વાઘgsણી બાદર પર્યાપ્ત અંતરાય, | એકેદ્રિય, જુદુનો સૂમસંપાય વાળે વિશ્વ વૈકિય વર્ક, Rani બાકીની [૮૫] અન્ની પર્યાપતો અસંગ્નિ પં | પ્રકૃતિને, અર્થ–સૂક્ષ્મપરાય વાળો સતાવેદનીય; યશનામ, ઉચ્ચગોત્ર; નવ આવરણ અને પાંચ અંતરાયને જઘન્ય સ્થિતિએ બાંધે, પર્યાપત અસંજ્ઞિ અચંદ્રિય તિર્યંચ વૈષર્કને જઘન્ય સ્થિતિએ બાંધે, સંજ્ઞિ અને અસંગ્નિ પંચંદ્રિય ચારે પ્રકારના આયુષ્યને જઘન્ય સ્થિતિએ બાંધે. અને બાદર પર્યાપ્ત એકેદિય બાકીની ૮૫ પ્રકૃતિને જવન્ય સ્થિતિબંધ કરે. ૪પ વિન–સાતાદનીય ૧, યશનામ ૨, ઉગોત્ર; ૩, પાંચ જ્ઞાનાવરણ ૮, ચાર દર્શનાવરણ ૧૨ અને પાંચ અંતરાય ૧૭, એ સત્તરની જઘન્ય સ્થિતિ સૂક્ષ્મસંપાયે ક્ષપકશ્રેણીવાળે ચરમસ્થિતિબંધિવત બાંધે; તે અતિ વિશુદ્ધ છે માટે. નરકદ્ધિક Page #86 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિબંધના ભાંગા, દેવદ્વિક, વયિદ્વિક, એ વૈક્રિયષક અસંક્સિપર્યાપતો તિર્ધરા પંચેદ્રિય લધુ સ્થિતિનાં બાંધે. સાગરોપમના સાતીયા બે હજાર ભાગ પલ્યને અસંખ્યાતમે ભાગે ઊણા એટલી જઘન્ય સ્થિતિ વૈકિયષકની છે તે અસંશજ બાંધે; એકેન્દ્રિય તથા વિકસેંદ્રિય તો બાંધે જ નહીં અને સંજ્ઞી પંચેંદ્રિય તો મધ્યમ કે ઉત્કૃષ્ટ બાંધે તે માટે તે નહીં. સંસી અને અપિ શબ્દથકી અસંગી પણ ચારે આયુ જઘન્ય સ્થિતિનાં બાંધે, ત્યાં દેવનારકાયુના બાંધનાર પંચંદ્રિય તિર્ય, મનુષ્ય અને નરતિર્યંચાયુના બાંધનાર એકેંદ્રિયાદિક જાણવા શેષ ૮૫ પ્રકૃતિની જઘન્યસ્થિતિ બાદર પર્યાપ્ત સર્વવિશુદ્ધ એકેવિયજ બાંધે. અનેરા એકેન્દ્રિય તો તેવી વિશુદ્ધિ રહિત માટે અધિક બાંધે અને વિકલંકિય તથા પચંદ્રિય તો સ્વભાવે જ અધિકી બાંધે, તે માટે તે નહીં. ૪૫ સ્થિતિબંધમાં મૂળ પ્રકૃતિના ૭૮ ભાંગા. उक्कोसजहन्नेअर, भंगा साई अणाइ धुव अधुवा। चउहा सगअजहन्नो, सेसतिगे आउच उसु दुहा ॥४६॥ ફોનઉત્કૃષ્ટબંધ, જઘ- પુ-અધ્રુવ બંધ, ન્ય બંધ, ચકચાર પ્રકારે, સુર=પ્રતિપક્ષી તે અનુકુષ્ટ, સા=સાત મૂળ પ્રકૃતિ સંબંધ અને અજઘન્ય બંધ અગ-અજઘન્ય બંધ, મંા ભાંગ, તિને બાકીના ત્રણ જિઘન્ય, સાસાદિ બંધ. ઉત્કૃષ્ટ, અનુષ્ટ] ને વિષે , virg-અનાદિ બંધ, આપણુ-ચાર આયુષ્યને વિષે ધુર ધ્રુવ બંધ. સુદ બે પ્રકારે સાદિ, અધ્રુવ. ૧ શેષ ૮૫ પ્રકૃતિઓ નીચે પ્રમાણે— ૫ નિવ, ૧ અશાતા, ૧૨ આદિ ૧૨ કપા, ૧ મિથ્યાત્વ, ૬ હાસ્યષક ૧ સ્ત્રીવેદ, ૧ નપુંસકવેદ, ૧ મનુષ્યગતિ, ૧ તિર્યગ્નતિ, ૫ જાતિ, ૧ દારિક શરીર, ૧ તૈજસશરીર, ૧ કામણિશરીર, 1 દારિકા Page #87 -------------------------------------------------------------------------- ________________ શતકનામાં પંચમ કર્મગ્રંથ –ઉત્કૃષ્ટ બંધ, જઘન્ય બંધ, અનુકૂષ્ટ બંધ અને અજઘન્ય બંધ એ ચાર ભાંગ અથવા સાદિબંધ, અનાદિબંધ, - ધ્રુવ બંધ અને અઘુવબંધ એ ચાર ભાંગા જાણવા, સાત મૂળ પ્રકતિ સંબંધિ અજઘન્ય બંધ ચાર પ્રકારે છે અને બાકીના ત્રણ બધને વિષે સાદિ અઘવ એ બે પ્રકારે બંધ છે. ચાર આયુષ્યને વિષે રસ્તાદ અને અધ્રુવ એ બે ભાગે બંધ છે. તે ૪૬ છે વિન–હવે સ્થિતિબંધને વિષે ચાર ભાંગ કહે છેઉકષ્ટ અને જઘન્ય બંધ, ઈતર તે તેના પ્રતિપક્ષી એટલે અનુકષ્ટ અને અજઘન્ય બંધ, એ ચાર, ત્યાં સર્વને ઉપરિવતી તે ઉકષ્ટ બંધ ૧, તે ઉત્કૃષ્ટથી માંડીને સમય સમયની હાનિ જ્યાં લગે જઘન્ય થાય ત્યાં લગે સર્વે અનુકૂષ્ટ બંધ ૨, એ બે ભેદ માંહે સર્વ સ્થિતિ વિશેષ આવ્યા, સર્વથકી અધોવતી તે જઘન્ય બંધ ૧, તે જઘન્યથી માંડીને સમય સમયની વૃદ્ધિ જ્યાં લગે ઉત્કૃષ્ટ થાય ત્યાં લગે સર્વ અજઘન્યબંધ ૨; એ બે ભેદમાં હિ પણ સર્વ સ્થિતિના ભેદ આવ્યા. વળી પ્રકારાંતરે બંધ ચાર ભેદે છે; સાદિબંધ ૧, અનાદિબંધ ૨, ઘુવબંધ ૩ અને અધુવબંધ ૪, ત્યાં જે વ્યુછેદ પામીને ફરી બંધાય તે સાવિંધ ૧, અનાદિકાળથી અશ્રુચ્છિન્ન હોય તે જનવિંધ ૨, જે આગળ કઈ વારે વ્યુછેદ નહી પામે તે અભવ્ય સંબંધી પુવંય ૩, અને જે આગળ કેઇવારે વિચછેદ પામશે તે ભવ્ય સંબંધિ અધવંધ ૪. આયુ વર્જીને સાત મૂલ પ્રકૃતિને અજઘન્યબંધ તે ચાર ભેદે હેય-સાદિ ૧; અનાદિ ૨, ધ્રુવ ૩ અને અધ્રુવ , તે કેમ ? સાત મૂલ પ્રકૃતિમાંહે ક્ષકને મોહનીયને અનિવૃત્તિ બાદરે છેલે સ્થિતિબંધ તે જઘન્યસ્થિતિ બંધ અને શેષ ૬ પ્રકતિનો સૂક્ષ્મ પરાયે છેલ્લે સ્થિતિબંધ તે જઘન્ય સ્થિતિબંધ તે ક્ષપકથી ઉપશમશ્રેણિ વાળો બમણ બાંધે તે માટે ત્યાં ઉપશમ શ્રેણિવાળાને છેલ્લે બંધ તે અજઘન્યબંધ કહીએ; તે ગે પાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણચતુષ્ક, ૧ તિર્યંચાનુપૂર્વી, ૧ મનુષ્યાનુપૂર્વી, ૨ વિહાગતિ, પરાઘાત, ૧ ઉશ્વાસ, ૧ આત૫, ૧ ઉદ્યોત, ૧ અગુરુલઘુ, ૧ નિમણ, ૧ ઉપઘાત, ૯ ત્રસનવક, ૧૦ સ્થાવરદશક, ૧ નીચગોત્ર. Page #88 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિબંધના ભાંગ ઉપશાતમહાવસ્થાએ અજઘન્યબંધન અબંધક થઈને ત્યાંથી પડતો પાછા અજઘન્ય બાંધે ત્યારે તે અજઘન્યબંધ સાદિ ૧, ઉપશાંતમહાવસ્થા અણુ પામ્યા જીવને કઈ વખતે વ્યુ છેદ ગયે નથી તે માટે તેને અનાદિ ૨, અભવ્યને અંત નથી તે માટે ધ્રુવ ૩, ભવ્યને અંત છે તે માટે તે અજઘન્યબંધ અઘવ ૪, સાત મૂળ પ્રકૃતિના શેષ જઘન્ય ૧, ઉત્કૃષ્ટ ૨ અને અનુકૂષ્ટ ૩ એ ત્રણ બંધને વિષે સાદિ અને અgવ એ બે ભેદ હોય તે કેમ? ક્ષેપકને મોહનીયન અનિવૃત્તબાદરને ચરમસ્થિતિબધે અને શેષ ૬ નો સૂક્ષ્મપરાયને ચરમસ્થિતિ બધે જઘન્ય બંધ હેય, તે પૂર્વે કેહવારે એ જઘન્ય બંધ બાં નથી તે માટે સાદિ ૧, તે પછી ક્ષીણમેહાવસ્થાએ તે બંધ સર્વથા નહીં* હેાય તે માટે અઘુવ: ૨, જઘન્યબંધે એ બેજ ભેદ હેય અન્ય બે ન હોય, ઉતકૃષ્ટ બંધ તો ૩૦, ૭૦, ૨૦, કેડાકોડી સાગર પ્રમાણ તે તો સર્વ સંકલિષ્ટ મિથ્યાત્વી પર્યાપ્ત સંરી પંચે. દ્રિયમાંહે પામીએ; તે તો અનુકૂષ્ટ બંધ થકી ઉતરીને કોઇવારેજ બાંધે પણ સદાય તે ન હોય તે માટે સાદિ ૧, અંતર્મુહૂર્ત પછી અવશ્ય અનુકૂષ્ટ બાંધે તે માટે અઘુવ ૨, ઉત્કૃષ્ટથકી પડીને અનુત્કૃષ્ટ બાંધે એટલે અનુત્કૃષ્ટ પણ સાદિ ૧, ત્યાર પછી તે જઘન્યથી અંતમુહૂત ઉત્કૃષ્ટથી અનંતી ઉપિણીએ કરી ઉત્કૃષ્ટ બંધ કરે તે માટે અઘુવ ૨, એમ ઉત્કૃષ્ટ અનુકૂષ્ટને વિષે જીવ ભ્રમણ કરે તે માટે એ બેને અનાદિપણું અને ધ્રુવપણું ન હોય, આઉખાના ઉત્કૃષ્ટાદિ ૪ને વિષે સાદિ અને અધ્રુવ એ બેજ ભાંગ હેય, ભવમાંહે એકજ વાર આયુ બંધાય તે માટે બાંધતાં સાદિ અને અંતમુહૂતે બાંધી રહે તે માટે અધવ, એ પ્રકારે સાત મૂળ પ્રકૃતિ માંહે એકેકીના દશ દશ એવું ૭૦ અને આયુના ૮ એમ ૭૮ ભાંગા થાય, ૪૬ Page #89 -------------------------------------------------------------------------- ________________ શતકના મા પંચમ કર્મગ્રંથ ૨ ૪ ૧૦૨ સ્થિતિબંધમાં ઉત્તર પ્રકતિના ૯૬ ભાંગા. જો માનો, સંસળાવરણનાવિઘાળા सेसतिगि साइ अधुरो, तह चउहा सेलस्यडी॥४७॥ ચાર ભેદ. | લાપુવોરાદિ અને અઘુબંધ -અજઘન્ય બંધ | = ભજ=ાદિ, અધવ, संजलगावरणनवगविग्घाणं-- ઉદા-જવન્યાદિ ચાર પ્રકારનો જવલન કષાય, નવ આવરણ બંધ અને પાંચ અંતરાયને. | તેરી બાકીની [૧૦] સેજિ બાકીના ત્રણ બંધને પ્રકૃતિનો. અર્થ:–સંજવલન કષાય, નવ આવરણ અને પાંચ અંતરાય સંબંધિ અજયન્ય રિતિબંધ ચાર ભેદે છે અને એજ પ્રકૃતિને બાકીના ત્રણ બંધને વિષે સાદિ અને અદ્મવ બંધ હેય. બાકીની ૧૦૨ પ્રકૃતિ સબ ધિ જઘન્યાદિ ચાર પ્રકારનો બંધ તેવીજ રીતે [સાદિ અવ) છે. ૪૭ ના વિવેચન:–હવે ઉત્તર પ્રકૃતિને વિષે ભાંગા કહે છે-ચાર સંજ્વલનના કષાય૪, પાંચ જ્ઞાનાવરણીય ૯, ચાર દશનાવરણીય ૧૩ અને પાંચ અંતરાય ૧૮, એનો અજઘન્ય બંધ ચાર ભેદે હેય, ઉપશમશ્રેણિ વાળાને ૧૮ પ્રકૃતિને અજઘન્ય બંધ કહીએ; તે-ઉપશાંતમહાવસ્થાએ બંધક થઇને પડતા પાછા અજવન્ય બાંધે તે સાદિ ૧, ઉપશાન મહાવસ્થા પામ્યા અગાઉ કોઇવારે ભુછેદ નથી ગમે તે માટે અનાદિ ૨, અભવ્યને અંત નથી તે માંટે ઘવ ૩, અને ભવ્યને અંત છે તે માટે અધ્રુવ ૪, એ ૧૮ પ્રકૃતિના શેષ જઘન્ય ૧, ઉત્કૃષ્ટ ૨ અને અનુકૂષ્ટ ૩ એ ત્રણ બંધને વિષે સાદિ ૧, અઘવ ૨, એ બે ભાંગા હેય, તે કેમ ? ક્ષપક શ્રેણિએ પિતતાના બંધના ઉછેદ સમય અગાઉ જઘન્ય બંધ હેય, તે પ્રથમ જ બાંધવા માંડયો છે તે માટે સાદિ ૧, આગળ Page #90 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાને સ્થિતિ બન્યા. અબંધક થશે તે માટે અઘવ ૨, ઉત્કૃષ્ટ બંધ તો સંજ્ઞી પંચંદ્રિય મિથ્યાત્વી કરે, તે તો અંતમુહૂર્ત રહે પછી વળી અનુકૂદ કરે એમ આરોહણ (ચડવું) અવતરણે (ઉતરવું) કરીને એ બેને સાદિ અધવપણું હોય, શેપ ૧૦૨ પ્રકૃતિનો ચારે પ્રકારનો બંધ તે પણ એમજ સાદિ ૧, અધ્રુવ ૨, એ બે ભાંગે હય, તે કેમ? નિકાપંચક ૫, મિથ્યાત્વ ૬, બાર કષાય ૧૮, ભય ૧૦, જુગુસા ૨૦, તેજસ ૨૧, કાર્મણ ૨૨, વર્ણચતુષ્ક ૨૬, ઉપઘાત ૨૭, અગુરુલઘુ ૨૮ અને નિર્માણ ૨૯, એ ઓગણત્રીશ પ્રકૃતિનો જઘન્ય સ્થિતિબંધ સર્વ વિશુદ્ધ બાદર એકેન્દ્રિય પર્યાસ્ત કરે. તે અંતમુહૂ પછી સંકલષ્ટ થઈને અજઘન્ય બંધ કરે, વળી તેજ ભવમાં અથવા ભવાંતરે શુદ્ધિ પામીને ફરી પણ જઘન્ય સ્થિતિબંધ કરે; એમ જઘન્ય અજઘન્યની પરવૃત્તિ (ફેરફાર) થાવે કરીને એ જઘન્ય અજઘન્ય બધ સાદિ અધ્રુવ હેય, અને એ રનો ઉત્કૃષ્ટ બંધ તો સર્વ સંકલિષ્ટ સં પંચેન્દ્રિય પર્યાયો જ કરીને વળી અંતમું ફરી અનુષ્ટ બંધ કરે, વળી કોઈ વારે ઉત્કૃષ્ટ કરે, એમ એ બે પણ સાદિ અઘુવ હેય અને શેષ ૭૩ પ્રકૃતિ તે તે અઘવબંધી છે તેના જઘન્ય ૧, અજઘન્ય ૨. અનુકૃષ્ટ ૩, અને ઉત્કૃષ્ટ ૪, એ ચારે બંધ તે અધવબંધી છે માટે સાદિ અને અવે એ બે ભેદે હાથ, પૂર્વોક્ત ૧૮ પ્રકૃતિના એકેડીના દશ દશ એવ ૧૮૦ ભાંગા થાય અને ૧૦૨ પ્રકૃતિના એકેકીના આઠ આઠ એવં ૮૧૬ભાંગા થાય, એ બે મળીને ૯૯૬ ઉત્તર પ્રકૃતિના ભાંગા થાય અને મૂળ પ્રકૃતિના ૭૮ ભાંગા. એ સર્વ મળીને એક હજાર ચુમોત્તેર [૧૦૭૪] સ્થિતિબંધના ભાંગ થાય, ૪૭ ગુણઠાણે સ્થિતિબંધ. साणाइअपुवंते, अयरंतो कोडिकोडिओ न हिगो। बंधो नहु हीणो न य, मिच्छे भविअरसन्निमि॥४८॥ Page #91 -------------------------------------------------------------------------- ________________ શતકનામાં પંચમ કર્મગ્રંથ સાધુવંતે-સાસ્વાદનથી | Tદુનજ હોય માંડીને અપૂર્વકરણ ગુણસ્થાન | mt=હન–એ છે સુધી | = =વળી ન જ હોય મતો કિશોરો અંત: | મો-મિથ્યાદૃષ્ટિ કોડાકેડી સાગરોપમથી મદિવરાન્નિમિ=ભવ્ય = દિશ=ન અધિક [ બંધ ] અને અભિવ્ય સંઝિને હેય, વિંધો બંધ અર્થ-સાસ્વાદનથી અપૂર્વકરણ ગુણસ્થાન પર્યત અંત: કેડીકેડી સાગરોપમથી આધક બંધ ન હોય, તેમજ તેનાથી હીન બંધ પણ ન જ હોય, મિથ્યાદષ્ટિ ભવ્ય અને અભિવ્ય સંગ્નિને વિષે પણ હીન બંધ ન જ હોય, ૮ વિષે વિવેચન–હવે સંજ્ઞી પંચંદ્રિયને ગુણઠાણે કર્મને સ્થિતિબંધ કહે છે ત્યાં જે ૭૦, ૩૦ અને ૨૦ કડાકડી સાગરોપમનો સ્થિતિબંધ છે તે મિથ્યાત્વ ગુણઠાણેજ હોય, ત્યારપછી સાસ્વાદન ગુણઠાણાથી માંડીને અપૂર્વકરણ લગે અંત:કડાકોડિ સાગરિપમ પ્રમાણુજ બંધ હોય, પણ તેથી અધિક ન હોય, અંત: કોડાકડી થકી અધિકે તે મિથ્યાત્વ ગુણઠાણે હોય. તથા સિદ્ધાન્ત એમ કહ્યું છે જે ગ્રંથિભેદ કર્યા પછી મિથ્યા જાય તો પણ અંત:કેડાકડિ સાગરોપમથકી અધિક સ્થિતિ ન બાંધે, ચંખ જ વોટ્સ થાવ, સ્થાવરચનાજૂ અને કર્મચથમતે તે ગ્રંથિભેદ કર્યા પછી સાસ્વાદનાદિકેજ અધિકી સ્થિતિ ન બાંધે પણ મિથ્યા આ અધિકી બાંધે, યાવત ઉત્કૃષ્ટી પણ બાંધે પણ તીવ્રાનુભાગે ન બાંધે, મતિએ પણ એમ કહ્યું છે, અને જે એકેદ્રિયાદિક સાસ્વાદન ગુણઠાણે સાગરોપમના ભાગ બાંધે છે, તે તો તેથી પણ હીણો બાંધે છે, પણ બહાં તે એકેપ્રિયાદિકની વિવેક્ષા નથી; ઇહાં તો સંગીપચંદ્રિયની વિવેક્ષા છે, માટે તે સંજ્ઞી પચંદ્રિય સાસ્વાદનાદિક અપૂર્વકરણ લગે અંત:છેડાછેડી સાગરોપમ થકી હીણે- છો પણ ન બાંધે; અનિવૃત્તિકરણાદિકે હણે બાંધે છત્યથ: કહાં કેઇક પૂછે જે સાસ્વા Page #92 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિબંધનું અપમહત્વ દનથી આઠમા ગુણઠાણા લગે જ હીનાધિકપણું નથી તો સ્થિતિબંધનું અ૫બહુવ કહેશે ત્યાં સાધુના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થકી દેશવિરતિનો જઘન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણે, અને તેથી અવિરત સમ્યગ્દષ્ટિ પર્યાપ્તા અપર્યાપ્તાના જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંખ્યાતગુણું હેય, એ કેમ ઘટે ? તત્તરં–જેમ નવ સમયથી માંડીને સમન મુહૂર્ત લગે અંતમુહૂર્તના અસંખ્યાતા ભેદ હોય તેમ સાધુના ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી માંડીને સમયાધકે પર્યાપ્ત સંજ્ઞિ પચંદ્રિયના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ લગે અસંખ્યાતા સ્થિતિબંધના ભેદ હોય, તે સર્વ અંત:કડાકડિ કહીએ; તેથી સંખ્યાતગુણા કહેતાં કાંઈ દૂષણ નહીં અને મિથ્યાદષ્ટિ ભવ્ય તથા અભવ્ય સંજ્ઞી પંચેંદ્રિયને વિષે અંતઃકડાકડિ સાગરોપમ થકી ઓછા બંધ ન જ હોય, અસંગી વિકલેકિય અને એકેઢિયાદિકને તે મિશ્યા પણ હી હોય છે તે ઇહાં વિવઢ્યા નહિં. એ ૪૮ સ્થિતિબંધનું અપમહત્વ जइलहुबंधो बायर, पजअसंखगुण सुहुमपज्जऽहिगो। एसि अपज्जाण लहू, सुहुमेअर अपज्जपजगुरु ॥४९॥ Tઢgવંધો-યતિને જઘન્ય | સંપન્નr=અપર્યાપ્તાને સ્થિતિબંધ, દૂ-લઘુ-જઘન્યસ્થિતિબંધ વીયqન્ન બાદરે પર્યાપ્ત જુદુમેય પક્ષપાગુ સૂક્ષ્મ એકેદ્રિયનો અપર્યાપ્તા એકેદ્રિય, બાદર કરવા અસંખ્યાત ગુણ અપર્યાપ્તા એકેદ્રિય કુદુમપા=સૂક્ષ્મ પર્યાપ્ત એકેદ્રિયની સૂક્ષ્મપર્યાપ્ત એકેદ્રિય અને ક્રિો વિશેષાધિક બાદર પર્યાપ્તા એકેદ્રિયનો પતિ-એના બાદ સૂક્ષ્મ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેદ્રિયના અર્થ –યતિને જઘન્ય સ્થિતિબંધ સર્વથી થોડો હોય, બાદર પર્યાપ્તા એકેદ્રિયને જઘન્ય સ્થિતિબંધ તેથી અસંખ્યાત Page #93 -------------------------------------------------------------------------- ________________ શતકતામાં પંચમ કુર્મગ્રંથ, ગુણ હોય અને સૂક્ષ્મ પર્યામા એકેદ્રિયને તેથી વિશેષાધિક હેય. એ (બાદર સૂક્ષ્મ એકેદ્રિય ના અપર્યાપ્તાનો જન્ય સ્થિતિબંધ તેથી વિશેષાધિક; તે થકી સૂમ અપર્યાપ્તા એકેદ્રિય, બાદર અપર્યાપ્તા એકેદ્રિય, સૂક્ષ્મ પર્યાતા એકેદ્રિય અને બાદર પર્યાપ્તા એકેદ્રિયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અનુક્રમે વિરોણાધિક હોય. એકલા વિન–હવે એકેડિયાદિકને વિવે સ્થિતિ બંધનું અ૫બહુવ કહે છે-સર્વથકી થોડે યતિનો જઘન્ય સ્થિતિબંધ, સૂમપરાયે અતમુહૂર્તાને જ હોય તે માટે ૧, તે થકી બાદરે પર્યાપ્ત એકેદ્રિયનો જઘન્ય સ્થિતિબંધ અસંખ્યાત ગુણો, સાગરોપમના ભાગને હોય તે માટે ૨, તે થકી સૂક્ષ્મ પર્યાપ્ત એકેવિયનો જઘન્ય સ્થિતિબંધ વિશેષાધિક હોય ૩; તે થકી એ બેના અપમાન લધુ એટલે બાદર અપર્યાપ્તાનો જઘન્ય સ્થિતિ બંધ વિશેષાધિક ૪; તે થકી સૂમ અપર્યાપ્તાનો જઘન્ય સ્થિતિબંધ વિશેષાધિક ૫; તે થકી ઇતર તે બાદર અપર્યાયાને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક ૭, તે થકી સૂક્ષ્મ પર્યાપ્તાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક ૮, અને તે થકી બાદર પર્યાપ્તા એકેદ્રિયને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક ૯; એ કહે છે ૧૦ ૧૧ વિચાપ, સવિજી િત્તા ૧૩ ૨૧ - ૨૫ . तिचउअसन्निसु नवरं, संखगुणो बिअअमणपजे ॥५०॥ દુ-જઘન્ય સ્થિતિબંધ, | પર્વ એ પ્રકારે વિથ કપ્રિય તિલક કg=ઈદ્રિય અપને પર્યાપ્તા અપર્યા. | ચૌરિદ્રિય અને અગ્નિ માને વિષે | પદ્રિયને વિષે પથર=અપર્યાપ્તા અને નવરં=એટલું વિશેષ - પર્યાપ્તા સિંગુળ સંખ્યાત ગુણ વિજુબેઇદ્રિયને ઉત્કૃષ્ટ વિચમમrm=બેઈદ્રિય સ્થિતિબંધ પર્યાપ્તા અને અશિ અધિક પચેંદ્રિય પર્યાનાને વિષે Page #94 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિબ ધનુ' અલ્પબહુવ ૬૯ અર્થ:—એઇંદ્રિય પર્યાસા અને અપર્યાપ્તાના જઘન્ય સ્થિતિ અધ તે થકી સંખ્યાતગુણ અને વિશેષા, તે થકી એઇન્દ્રિય અપર્યાપ્તા અને પર્યાપ્તાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક; તે દ્રિય ચૌરિદ્રિય અને અસજ્ઞિ પચે દ્રિયને વિષે એ પ્રકારે [બે ઇચિમાં કહ્યા પ્રમાણે જાણવુ', એટલું વિશેષ કે એઇંદ્રિય પર્યાપ્તા અને અસન્નિ પચે દ્રિય પર્યાસાને વિષે સંખ્યાતગુણ કહેવા. "પળા વિવેચન:-તે થકી એઇન્દ્રિય પર્યાંસાના જઘન્ય સ્થિતિમધ સખ્યાત ગુણા ૧૦૦ પચ્ચીશ ગુણેા માટે; તે થકી એઇંદ્રિય અપર્યાસાને! જઘન્ય સ્થિતિબંધ વિશેષાધિક ૧૧; તે થકી એડિય અપર્યાપ્તાના ઉત્કૃષ્ટ સ્થિતિમધ વિશેષાધિક ૧૨: તે થકી એ દ્રિય પર્યાપ્તાના ઉત્કૃષ્ટ સ્થિતિમધ વિશેષાધિક ૧૩; એમ તેયિ ચક્રિય, અસ’જ્ઞી પંચે દ્રિયને વિષે પણ ચાર ચાર બોલ કહેવા, એટલુ’ વિશેષ છે જે-એઇ અને અસંજ્ઞી પચે દ્રિયને પહેલે ખોલે સખ્યાત ગુણા કહેવા; અન્યત્ર સળે વિશેષાધિક કહેવા. તે આ પ્રમાણે તે થકી તેઇદ્રિય પર્યાસાના જયન્ય સ્થિતિમ ધ વિશેષાધિક, ૧૪, તે થકી તેન્દ્રિય અપÁમાનેા જઘન્ય સ્થિતિઅધ વિશેષાધિક ૧૫, તે થકી તે અપર્યાપ્તાને ઉત્કૃષ્ટ સ્થિતિમધ વિશેષાધિક ૧૬, તે થકી તે દ્રિય પર્યાસાના ઉત્કૃષ્ટ સ્થિતિમધ વિશેષાધિક ૧૭, તે ચકા ચિિક્રય પર્યાસાના જઘન્ય સ્થિતિબંધ વિરોષાધિક ૧૮ હે કી ચિ અપર્યાપ્તાના જઘન્ય સ્થિતિમ’ધ વિશેષાધિક ૧૯, તે થકી ચરિદ્રિય અર્યાસાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક ૨૦, તે થકી ચરિદ્રિય પર્યાપ્તાના ઉત્કૃષ્ટ સ્થિતિમધ વિશેષાધિક ૨૧, તે થકી અસ ́જ્ઞી પચક્રિય પર્યાપાને જઘન્ય સ્થિતિમધ સખ્યાત ગુણા છે, ચિ થકી દર ગુણે! માટે ૨૨, તે થકી અસ’જ્ઞી પચે દ્રિય અપર્યાપ્તાનેા જઘન્ય સ્થિતિબધ વિશેષાધિક ૨૩, તે થકી સજ્ઞી પંચેય અર્થામાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક ૨૪, તે ચકી અસંજ્ઞી પચેયિ પર્યાપ્તામાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાબ્રિક ૨૫, ૫ ૫૦ Page #95 -------------------------------------------------------------------------- ________________ so શતકનામા પંચમ કર્મગ્રંથ ૩૨ तो जइजिट्टो बंधो, संखगुणो देसविरयहस्सिअरो। सम्भचउ सन्निचउरो, ठिइबंधाऽणुकम संखगुणा॥५१॥ તો તે થકી.. - ચાર પ્રકારના [ સ્થિતિબંધો] કનિદોવંધોયતિનો ઉત્કૃષ્ટબંધી રોસંગ્નિ પચેંદ્રિય સિંpr=સંખ્યાત ગુણ. મિથ્યાદ્રષ્ટિના ચાર સેવા -દેશવિરતિને | દિવા=સ્થિતિબંધ જઘન્ય [અને]. મજુરામ અનુક્રમે, સુર-ઉત્કૃષ્ટ સ્થિતિબંધ, સંવITE=સંખ્યાત ગુણ. સન્મચ==સમ્યગદ્રષ્ટિના અર્થ –તે થકી યતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંખ્યાતગુણ તે થકી દેશવિરતિનો જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ, સમ્યગદૃષ્ટિના ચાર સ્થિતિબંધ અને સંસી પીચંદ્રિય મિથ્યાત્વીના ચાર સ્થિતિબંધ અનુક્રમે સંખ્યાતગુણ હોય છે પ૧ છે - વિન:–તે થકી યતિને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંખ્યાત ગુણે છઠે પ્રમત્ત ગુણઠાણે અંત:કોડાકોડી સાગરોપમની સ્થિતિ બાંધે તે માટે ૨૬,તે થકી દેશવિરતિનો જઘન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણે ૨૭, તે થકી દેશવિરતિને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંખ્યાત ગુણ ૨૮ તે થકી અવિરતિ સમ્યગ્દષ્ટિના ચાર બોલ તે કેમ? સમ્યકત્વી પર્યાપ્તાને જઘન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણે ૨૯, તે થકી સમ્યકત્વી અપર્યાપાનો જઘન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણ ૩૦, તે થકી સમ્યકવી અપર્યાપ્તાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંખ્યાતગુણ ૩૧, તે થકી સમ્યફવી પર્યાપ્યાનો ઉકૃષ્ટ સ્થિતિબંધ સંખ્યાતગુણ ૩૨, તે પછી સંજ્ઞીના ચાર બેલ તે - કેમ? તે થકી સંsી પંચેન્દ્રિય પર્યાપ્તાને જઘન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણ ૩૩, તે થકી, સંજ્ઞી પંચંદ્રિય અપર્યાપ્તાનો જઘન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણ ૩૪, તે થકી સંજ્ઞી પંચંદ્રિય અપર્યાપ્તાને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સખ્યાતગુણ ૩૫, તે થકી સંગી પંચેન્દ્રિય પર્યાયાને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંખ્યાતગુણે, ૭૦ કોડાકડિ સાગરપ્રમાણ છે માટે ૩૬, એ સ્થિતિબંધમાં અનુક્રમે. Page #96 -------------------------------------------------------------------------- ________________ - - કર્મ સ્થિતિનું શુભાશુભપણું ૭૧ ૨૬ થી માંડીને ૩૬ લગે ૧૧ બેલ સંખ્યાતગુણા કહેવા, ઈહાં ૨૬ થકી ૩પ લગે ૧૦ બોલ અંત:કોડાકડિ સાગર પ્રમાણે કર્મપ્રકૃતિમાં કહ્યા છે પણ તે સંખ્યાતગુણા કેમ થાય? વિશેષાધિકજ ઘટે, એ વિચારવા ગ્ય છે. પંડિતે વિચારવું. પલા કર્મ સ્થિતિનું શુભાશુભપણું. सव्वाणवि जिठिई, असुभा जं साइसंकिलेसेणं । इअरा विसोहिओ पुण, मत्तं नरअमतिरिआउं॥५२॥ રાદવિ સર્વક પ્રકૃતિની અરજઘન્ય સ્થિતિ નિટિ ઉકૃષ્ટ સ્થિતિ વિોિ વિશુદ્ધિવડે અનુમા=અશુભ-અપ્રશસ્ત | પુના=વળી, =જે કારણ માટે મુ મૂકી દઈને-વજીને સાતે [ઉત્કૃષ્ટ સ્થિતિ ના મતિરિયા મનુષ્ય, દેવ અવંવિ =તીવ્ર કવાયના | અને તિયચના આયુષ્યને ઉદયે અર્થ:–મનુષ્ય, દેવ અને તિર્યચના આયુષ્યને લઈને બાકીની સર્વે કર્મપ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ તે અશુભ જાણવી, જે કારણ માટે તે તીવ્ર કષાયના ઉદયે બધાય. જઘન્ય સ્થિતિ વિશુદ્ધિવડે બંધાય, પરા વિજન:- શુભ અશુભ પ્રકૃતિની જે ઉત્કૃષ્ટી સ્થિતિ તે અશુભ જાણવી, જે ભણી તે છ સ્થિતિ અતિ સંલેશેતીવ્ર કષાયોદયે ઉત્કૃષ્ટ સ્થિતિબંધના અધ્યવસાયસ્થાનકે કરીને બંધાય, સર્વ શુભાશુભ પ્રકૃતિની સ્થિતિ સંકલેશની વૃદ્ધિએ વધે અને સંકલેશ ઘટવાથી ઘટે, અને અનુભાગ તો કષાયવૃદ્ધિએ અશુભ પ્રકૃતિનો વધે અને શુભ પ્રકૃતિનો ઘટે, અને કષાયની હાનિએ અશુભ પ્રકૃતિને ઘટે, અને શુભ પ્રકૃતિને વધે રિજુમા વાતાવો. વચનાત અને ઈતર જે જઘન્ય સ્થિતિ તે વિશુદ્ધિએ-કષાયને મંદપણે બંધાય, તે શુભ જાણવી, જેમ જેમ જે સર્વોત્કૃષ્ટ વિશુદ્ધિવંત થાય તેમ તેમ તે કર્મની જઘન્ય ૧ જુઓ ૪૮ મી ગાથાને વિવેચનમાં આ ટબાકારને પોતાને જ ખુલાસે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭ર શતકનામા પંચમ કર્મથે. સ્થિતિ બાંધે, મનુષ્યાયુ: ૧; દેવાયુ: ૨ અને તિર્યગાયુ: ૩. એ ત્રણ આયુ વછને શેષની જયેષ્ટ સ્થિતિ અશુભ જાણવી, પણ એ ત્રણની નહીં. એ ત્રણ તો વિશુદ્ધિની વૃદ્ધિ વધે, વળી એ ત્રણ આયુને સ્થિતિની વૃદ્ધિએ રસ પણ વધે અને તે પણ શુભ હોય, પરા ચોગનું અ૫બહુત્વ. ૧ ૨ દુનિમારૂવળ, વનોન વાપરવાજીનામના अपज्जलहु पढमदुगुरु, पजहस्लिअरो असंवगुणो॥५३॥ સમયે ગુરુના =લબ્ધિ અપર્યાપ્ત પદ્રિય અપર્યાપ્તાનો સૂક્ષ્મનિમેદને | =જઘન્ય યોગવા-ઉત્પત્તિના પહેલા દદુ પ્રથમદ્વિક [ અપર્યાપ્તા સૂબાદર નિગોદ ] નો પો=અલ્પગ, T-ઉત્કૃષ્ટ યુગ [અને] શાવર વિજaruf= પ્રદરિજ પર્યાપ્તાનો જઘન્ય બાદરનિગોદ, વિકસેંદ્રિય, અને ઉત્કૃષ્ટ ગ. અસશિપંચેન્દ્રિય અને સંજ્ઞિ અસંsrt=અસંખ્યાતગુણ –સૂમ નિગોદ લિધિ અપર્યાપ્તા] ના પહેલા સમયે અ૫ ગ હોય, તે થકી અપર્યાપ્તા એવા બાદર એકેદ્રિય, વિકલેંદ્રિય, અસજ્ઞિ અને સંપત્તિ પચંદ્રિયનો, પહેલા સમયે જઘન્ય યોગ [કમે] અસંખ્યાત ગુણ હય, તે થકી પહેલા દ્વિકને ઉત્કૃષ્ટ યોગ તે થકી પહેલા દ્વિકનો પર્યાપ્તાને જઘન્ય અને ઉત્કૃષ્ટ યોગ અનુક્રમે અસંખ્યાત ગુણ હોય, પરા વિધેયન–હવે વેગનું અપબહુવ કહે છે - યોગ તે * મ ગ વચનગ અને કાયયોગ એમ ગ ત્રણ પ્રકારે છે. આ યોગરૂપ વીર્ય તે પરિણામ આલંબન અને ગ્રહણનું સાધન છે, તે આ પ્રમાણે ગરૂ૫ વીર્ય વડે ઔદારિકાદિ શરીર પ્રાયોગ્ય પગલે જીવ પ્રથમ Page #98 -------------------------------------------------------------------------- ________________ ગનું અયબહુવ ૭૩ વિર્ય-સ્થામ-ઉત્સાહ-પાકમ-ચેષ્ટા-શક્તિ-સામર્થ્ય કહીએ, વીતરાયના ક્ષપશમથી ઉપજે જે કાયાદિક પરિસ્પદ તે રોજ કહીએ, ત્યાં લબ્ધિ અપર્યાપ્ત આદિ ક્ષણે [ઉત્પત્તિના પ્રથમ સમયે] વત્તતા સૂમ નિગોદનો જઘન્ય વેગ સર્વ થકી થોડે હોય ૧, તે થકી બાદર નિગોદ અપર્યાપાનો જઘન્ય યોગ અસંખ્યાત ગુણે ૨, તે થકી બેદિય અપર્યાપ્તાને જઘન્ય યોગ અસંખ્યાત ગુણ ૩, તે થકી ઇદ્રિય અપર્યાપ્તાને જઘન્ય યોગ અસંખ્યાત ગુણા ૪, તે થકી ચઉરિદ્રિય અપમાનો જઘન્ય યોગ અસંખ્યાત ગુણ છે. તે થકી અસંગી પચેંદ્રિય અપર્યામાનો જઘન્ય યોગ અસંખ્યાતગુણે ૬. તે થકી સંજ્ઞી પંચેશ્યિ અપર્યાનો જઘન્ય યોગ અસંખ્યાતગુણે ૭. તે થકી સૂમ નિગોદ અપમાનો ઉત્કૃષ્ટ યુગ અસંખ્યાત ગુણે ૮, તે થકી બાદર નિગેદિયા અપર્યાપ્તાનો ઉત્કૃષ્ટ યોગ અસંથાત ગુણો , તે થકી સૂક્ષ્મ નિગોદિયા પર્યામાનો જઘન્ય યોગ અસંખ્યાત ગુણે ૧૦. તે થકી બાદ નિગાદિયા પાને જઘન્ય યોગ અસંખ્યાત ગુણે ૧૧. તે થકી સૂક્ષ્મ નિગોદિયા પર્યાયાનો ઉત્કૃષ્ટ યુગ અસંખ્યાત ગુણો ૧૨, તે થકી બાદર નિગોદિયા પર્યાયાને ઉત્કૃષ્ટ યે અસંખ્યાત ગુણો ૧૩. છે પ૩ . ગ્રહણ કરે છે, ગ્રહણ કરી પરિણાવે છે અને પ્રાણાપનાદિ પુદ્ગલોને ગ્રહણ કરી પરિણાવીને તેને વિસર્જાવાની સામર્થ સિદ્ધિને માટે તેજ પુગલોનું અવલંબન કરે છે. [ જેમ મંદ શક્તિવાળા કેઈ મનુષ્ય નગરમાં કરવા માટે લાકડીનું આલંબન લે છે તેમ.] ને પછી તેના આધારથી શકિત પ્રાપ્ત થયે છતે તે પ્રાણપાનાદિ પુદ્ગલેને છોડી દે છે. કાર્યની નિકટતા અને જીવ પ્રદેશોનો શંખલાના અવયવ [ સાંકળના આંકડા ની પેઠે પરસ્પર સંબંધને લીધે વીર્યનું ઓછા-વત્તાપણું હોય છે, જેમકે હસ્તાદિગત આત્મપ્રદેશનું ઘટાદિ ઉપાડવાના કાર્ય માં નજીકપાયું છે તેથી ચેષ્ટા વધારે, ખભા વિગેરેની તેથી ઓછી અને પગ વિગેરેની તેથી પણ ઓછી હોય છે, આ વાત અનુભવસિદ્ધ છે. જો કે પથ્થર વગેરે વાગવાથી સર્વ પ્રદેશોમાં એક સાથે વેદના થાય છે તે પણ જે આત્મપ્રદેશને ઘા વાગ્યા હોય ત્યાં તીવ્રતર વેદના અને તે પછીના પ્રદેશોમાં અનુક્રમે મંદ મંદતર વેદના જાણવી. * ૧ “આદિક્ષણે નો સંબંધ સાતે અપર્યાપ્તા સાથે કરવે. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શતકનામા પંચમ કર્મગ્રંથ યોગ તથા સ્થિતિસ્થાનેનું અલ્પબદુત્વ. *अपजत्ततसुक्कोसो, पज्जजहन्निअरु एव ठिइठाणा। अपजेअर संखगुणा, परमपजबिए असंखगुणा ॥५४॥ અન્નત્તરતા=અપર્યાપ્તાત્ર ને માર=અપર્યાપ્તા કરતાં aઉત્કૃષ્ટ યોગ, પર્યાપ્તાનાં === પતા બસને સિંહગુના=સંખ્યાતગુણ જઘન્ય યોગ અને r=એટલું વિશેષ–પરંતુ pયઉત્કૃષ્ટ યોગ, પવિપ-અપર્યાપ્તા બેઈદ્વિવિ એ પ્રકારે યને વિષે, ટિકા =સ્થિતિનાં સ્થાનો સંકુનr=અસંખ્યાત ગુણ [કહેવાં]. અર્થ તે થકી અપર્યાપા વસનો ઉત્કૃષ્ટ યોગ, પર્યાપ્તા ત્રનો જઘન્ય અને ઉત્કૃષ્ટ યુગ સંખ્યાત ગુણ અનુક્રમે હોય, એ પ્રકારે સૂક્ષ્મ એકેઢિયાદિ જીવનાં અનુક્રમે સ્થિતિમાં સ્થાન કહેવાં, ત્યાં [પૂર્વોક્ત સૂક્ષ્મબાદ એકે ક્રિયાદિ] અપર્યાપ્ત કરતાં પર્યાપ્તાનાં સંખ્યાત ગુણાં કહેવાં પરંતુ અપર્યાપ્ત બેદ્રિયને વિષે અસંખ્યાત ગુણ કહેવાં, પા વિવેચન –તે થકી ત્રસ પાંચ તે બેઇદ્રિયાદિકને કહે, તે કેમ ? તે થકી બેઈદ્રિય અપર્યાપ્તાનો ઉત્કૃષ્ટ યોગ અસખ્યાતગુણ ૧૪, તે થકી તે ઈદ્રિય અપર્યાપ્તાનો ઉત્કૃષ્ટ પેગ અસંખ્યાતગુણ ૧૫. તે થકી ચઉરિદ્રિય અપર્યાપતાનો ઉત્કૃષ્ટ યોગ અસં ખ્યાતગુણ ૧૬. તે થકી અસંજ્ઞીપચંદ્રિય અપર્યાપ્તાનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણ ૧૭. તે થકી સંજ્ઞી પંચેકિય અપર્યાપ્તાનો ઉત્કૃષ્ટગ અસંખ્યાતગુણ ૧૮. તે થકી બે ઇંદ્રિય પર્યાપ્તાનો જઘન્ય ગ અસંખ્યાતગુણ ૧૦, તે થકી તે દ્રય પર્યાપ્તાને જઘન્ય યોગ અસંખ્યાતગુણ ૨૦, તે થકી ચડ્ડરિદ્રિય પર્યાપ્તાનો જઘન્ય વેગ અસંખ્યાતગુણ ૨૧, તે થકી અસંજ્ઞી પંચેઢિય. * અસમત્ત ઈતિ પાઠાતરે. Page #100 -------------------------------------------------------------------------- ________________ યોગ અને સ્થિતિસ્થાનોનું અપહત્વ ૭૫ પર્યાપ્તતાનો જઘન્ય યોગ અસંખ્યાતગુણ ૨૨. તે થકી સંજ્ઞી. પંચેન્દ્રિય પર્યાપ્તાનો જઘન્યયોગ અસંખ્યાતગુણ, ૨૩, ઇતર તે પાંચને ઉત્કૃષ્ટો તે આ પ્રમાણે-તે થકી બેઇદ્રિય પર્યાપ્તાને ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણ ૨૪, તે થકી તે ઈદ્રિય પર્યાપ્તાને ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણ ૨૫, તે થકી ચઉરિંદ્રિય પર્યાપ્તાનો ઉત્કૃષ્ટ યોગ અસખ્યાતગુણ ૨૬. તે થકી અસંજ્ઞી પંચંદ્રિય પર્યાપ્તાને ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણ ૨૭, તે થકી સંજ્ઞી. પંચંદ્રિય પર્યાપ્તાને ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણ હોય ૨૮, પાંચ બોલ વળી ગ્રંથાંતરે કહ્યા છે. તે આ પ્રમાણે-તે થકી. અનુત્તરવાસી દેવતાને ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણ ૧૨૯. તે થકી ૯ ગ્રેવયકના દેવતાનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણ ૩૦ તે ગલિક તિર્યંગનરને ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણ ૩૧, તે થકી આહારક શરીરીને ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણ ૩૨. તે થકી શેષ દેવતા, નારક, તિર્યા અને મનુષ્યને ઉત્કૃષ્ટગ અસં ખ્યાત ગુણે ૩૩, એ સર્વજીવના યોગનું અ૫બહુ જાણવું, એ અલ્પબદુત્વ શ્રી ભગવતીજીના ૨૫ મા શતકના ૧લે ઉદ્દેશ કહ્યું છે, ત્યાં પર્યાપ્તાના જઘન્ય એગ થકી અપર્યાતાને ઉત્કૃષ્ટ યોગ અધકો કહ્યો છે. બોલ આઘા પાછા ઘણા છે તે તો શું જાણુંએ શા હેતુએ કહ્યા હશે? તે બહુશ્રુત જાણે એમજ ચૌદે જીવભેદે સ્થિતિસ્થાનકનું અલ્પબદુત્વ કહેવું; ત્યાં પૂર્વે અપર્યાપ્યા પછી પર્યાપ્તાના એકેક થકી સંખ્યાતગુણ સ્થિતિ સ્થાનક કહેવાં. સિમ ક્ષેત્રો પોપમના અસંખ્યાતમાં ભાગમાં જેટલા સમય હોય એટલાં સ્થિતિસ્થાનક અસરીલગે સર્વને છે, અને એકેક થકી સંખ્યાતગુણાં છે, પરન્તુ અપર્યાપ્તા. બેઇઢિયનાં અસંખ્યાતગુણ કહેવાં એટલું વિશેષ છે; તે અસં. ખાતાના અસંખ્યાતા ભેદ છે તે માટે પરસ્પર વિરોધ નથી, એ અ૯૫બહવની સ્થાપના આ પ્રમાણે,-નાપા - ૧ અસંજ્ઞી પંચેંદ્રિય પર્યાપ્તનો ઉત્કૃષ્ટ યોગ કહ્યા પછી અનુત્તરવાસી દેવતા વિગેરેનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાત ગુણ કહેવો એટલે એ સ્થાન ૨૯ને બદલે ૨૮ મું થશે. અને સર્વ અંક ૩ર થશે. કર્મ પ્રકૃતિમાં એ પ્રમાણે છે. ૨ ગપ્રરૂપણાની પેઠે. For Prwate & Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ શતકનામા પંચમ કર્મગ્રંથ ૧૪ જીવસ્થાનેષ સ્થિતિસ્થાનાનામપબદુત્વયંત્રકમ - - - - - - - ઇ નામ -- - - - - = T 1 = પ રા એકેંદ્રિય સૂમ અપર્યાપ્તાનાં સ્થિતિસ્થાનક સર્વસ્તક ર તે થકી એકે દિવ્ય બાદર અપર્યાપ્તાનાં સ્થિતિ સંખ્યાતગુણ તે થકી એકેદ્રિય સૂક્ષ્મ પર્યાપ્તાનાં સ્થિતિ સંખ્યાતગુણ તે થકી એકેદ્રિય બાદર પર્યાપ્તાનાં સ્થિતિ સંખ્યાતગુણ તે થકી બેઈંદ્રિય અપર્યાપ્તાનાં સ્થિતિ અસંખ્યાતગુણ તે થકી બેઈદ્રિય પર્યાપ્તાના સ્થિતિ સંખ્યાતગુણું તે થકી ઈદ્રિય અપર્યાપ્તાનાં સ્થિતિ સંખ્યાતગુણ તે થકી તેઈદ્રિય પર્યાપ્તાનાં સ્થિતિ સંખ્યાતગુણ | હ તે થકી ચઉરિંદ્રિય અપર્યાપ્તાની સ્થિતિ સંખ્યાતગુણ તે થકી ચઉરિંદ્રિય પર્યાપ્તાનાં સ્થિતિ સંખ્યાતગુણ તે થકી અસંણી પંચેદ્રિય અપર્યાપ્તાનાં સ્થિતિ સંખ્યાતગુણ તે થકી અસંજ્ઞી પંચેંદ્રિય પર્યાપ્તામાં સ્થિતિસ્થાન સંખ્યાતગુણ તે થકી સંજ્ઞી પંચેદ્રિય અપર્યાપ્તાનાં સ્થિતિસ્થાન સંખ્યાતગુણ ૧૪. તે થકી સંસી પંચેદિય પર્યાપ્તાન સ્થિતિસ્થાન સંખ્યાતગુણ ચગવૃદ્ધિ અને કર્મમાં અધ્યવસાય સંખ્યા પરૂવળવાનવિરિ,૩૪પાટિમસંહસ્ટ્રોજનના अज्झवसाया अहिआ, सत्तसु आउसु असंखगुणा५५॥ gui=પ્રત્યેક સમયે | અક્ષરજ્ઞાણા=અધ્યવસાયો in વિચિત્ર અસંખ્યાત દિયા અધિક-વિશેષાધિક ગુણ વીર્યવાળા રિપુ સાત કર્મને વિષે v==અપર્યાપ્તા જીવો આવુ આયુષ્ય કર્મને વિષે અહિં પ્રત્યેક સ્થિતિબંધે અસંઘ-અસંખ્યાત અહલોત્તમા અસંખ્યય ગુણા લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે Page #102 -------------------------------------------------------------------------- ________________ ગવૃદ્ધિ અને કર્મમાં અધ્યવસાય સંખ્યા ૭૭ અર્થ:–અપર્યાપ્તા જીવો પ્રત્યેક સમયે અસંખ્યાત ગુણ વીર્ય વાળા હોય અને પ્રત્યેક સ્થિતિબંધે અસંયેય લેકાકાશના પ્રદેશ પ્રમાણ અધ્યવસાય હાય, સાત કર્મને વિષે તે સ્થિતિબંધના અધ્યવસાય વિશેષાધિક અને આયુષ્ય કર્મને વિષે અસંખ્યાત ગુણ હોય પપા tવેચન –હવે પ્રતિ સમયે પાગવૃદ્ધિનું સ્વરૂપ કહે છે – અપર્યાપતાને પ્રતિ સમયે અસંખ્યાત ગુણ ગવૃદ્ધિ હેય. પહેલા સમય થકી બીજે સમયે અસંખ્યાતગુણી વીર્યવૃદ્ધિ હેય, બીજાથી ત્રીજે સમયે અસંખ્યાત ગુણ વીર્યવૃદ્ધિ, એમ ઉત્કૃષ્ટ સ્થિતિ પર્યત જાણવું. यदुक्तं-सव्योवि अपज्जत्तो पइखणं असंखगुणाए जोगગુઢીપ રિ પ અને એકેકે સ્થિતિબંધે તેના હેતુભૂત અસંખ્ય કાકાશપ્રદેશપ્રમાણ અધ્યવસાયસ્થાન હોય તે અધ્યવસાય સ્થાન આયુ વજીને સાત કર્મને વિષે પ્રતિ સ્થિતિએ વિશેષાધિક હય, તે આ પ્રમાણે પ્રથમ જઘન્ય સ્થિતિએ અસંખ્ય લોકાકાશપદેશ પ્રમાણ હોય, તે થકી સમયાધિક બીજી સ્થિતિએ વિશેષાધિક હય, ત્રીજી સ્થિતિએ તેથી વિશેષાધિક હેય; યાવત ઉત્કૃષ્ટ સ્થિતિ લગે વિશેષાધિક હેય, આયુ: કર્મને વિષે અસંખ્યાત ગુણ કહેવા, તે આ પ્રમાણે-આઉખાની પહેલી જઘન્ય સ્થિતિએ અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણુ હેય, સમયાધિક બીજી સ્થિતિએ અસંખ્યાત ગુણે, એમ થાવત ઉત્કૃષ્ટ લગે કહેવું. એપયા પ્રકૃતિએ અબંધ કાળ C3 રિનિર્વાસિનો, માલુમ પડ્યું તે थावरचउइगविगला-यवेसु पणसीइसयमयरा ॥५६॥ Page #103 -------------------------------------------------------------------------- ________________ શતકનામા પંચમ કેમ થ. = તિનિતિનોrv=તિય ! તેદુંત્રેસઠ ધિક સે સાત્રિક, નરકત્રિક અને ગોપમ-૧૬૩] થાવજa૩વિત્રીજુ સ્થાઉત નામકર્મના વર ચતુષ્ક, એકેન્દ્રિય જાતિ, માંગુબ=મનુષ્ય ભવો વિકલંદ્રિય અને આતપ સહિત નામકર્મને વિષે સંsvg ચાર પલ્યોપમ ઉપરથં એક પંચાશી સહિત | ગા=સાગરેપમ અર્થ–તિર્યચત્રિક, નરકત્રિક અને ઉદ્યોત નામકર્મ (એસાત) ને મનુષ્યભવે સહિત ચાર પોપમ આધક એક સઠ સાગરોપમ ઉત્કૃષ્ટ અબંધકાળ જાણો, સ્થાવરચતુષ્ક, એકેદ્રિય જાતિ, વિકેલેંદ્રિય અને આતપ નામકર્મને વિષે મનુષ્યભવ યુકત ચાર પોપમ અધિક એક પંચાશી સાગરોપમ - ઉત્કૃષ્ટ અબંધકાળ જાણો પદા વિવેચન –હવે ઉત્તર પ્રકૃતિને અવંધ૪ કહે છે. ત્યાં સર્વ પ્રકૃતિને જઘન્યથી તે એક સમય અબંધકાળ અને ઉત્કૃષ્ટપણે મિથ્યાત્વ સાસ્વાદને છેદ પામતી ૪૧ પ્રકૃતિને પંચંદ્રિયને વિષે અબંધકાળ કહે છે, તિયચત્રિક ૩, નરકત્રિક ૩ અને ઉદ્યોતનામ ૧, એ સાત પ્રકૃતિનો મનુષ્યના પૂર્વકાંડના ૭ ભવોએ ચુત ચાર પોપમ અને એકસો ત્રેસઠ સાગરોપમ એટલે અબંધકાળ હોય એટલા કાળલગે એ સાત પ્રકૃતિ બાંધેજ નહી, તે આ પ્રમાણે-કોઈક ત્રણ પલ્યોપમના આઉખાવાળે યુગલિક મનષ્ય તે ભવે એ ૭ પ્રકૃતિ ન બાંધે, નરક તિર્યંચમાં ઉપજવું નથી તે માટે, તે ભાવને અંતે સમ્યકત્વ પામીને એક પત્યની સ્થિતિનો ધર્મ ક દેવતા ઉપજે ત્યાં પણ સમ્યકત્વ પ્રત્યયે એ ૭ પ્રકૃતિ ન બાંધે, ત્યાંથી મનુષ્યમાં ઉપજી દીક્ષા પાળી નવમે શૈવેયકે ૩૧ સાગરોપમની સ્થિતિએ દેવપણે ઉપજે, ત્યાં મિથ્યાત્વ પામે, પણ ભવ પ્રત્યયેજ એ ૭ પ્રકૃતિ ત્યાં ન બાંધે, અને સમ્યકત્વ પામી મરીને મનુષ્યમાં ઉપજી દીક્ષા અથવા ( ૧ આ સાત પ્રકૃતિ નારક તિર્યગૂ પ્રાયોગ્ય બંધાય છે અને તે ગતિમાં જાય જ નહિ માટે. Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિને અબંધકાળ ૭૯ દેશવિરતિપણું પાળી ત્રણ વાર અચુતે જઇને ૬૬ સાગરોપમ પૂરા કરીને મનુષ્યમાં અંતમુહૂર્ત મિશ્રપણું અનુભવી પાછું સમ્યકતવ પામી બે વાર અનુત્તર વિમાને અથવા ત્રણ વાર અચુત ૬૬ સાગરોપમ સમ્યકત્વકાળ ફરીથી પૂરે ત્યાં સમ્યકત્વ પ્રત્યયે જ એ ૭ પ્રકૃતિ ને બાંધે, એટલે ચાર પોપમે અધિક અને આંતરે ૭ ભવ મનુષ્યના કર્યા તેણે પણ અધિક ૧૬૩ સાગરોપમ લગે મિથ્યાત્વ સાસ્વાદનના અભાવ થકી તથા ભવસ્વભાવથકી એ ૭ પ્રકૃતિ ન બાંધે, उक्तंव-पलियाई तिन्नि भोगा-वणिमि भवपच्चयं पलियमेगं । सोहम्मे सम्मत्तेण, नरभवे सबविरईए ॥ १॥ मिच्छी भवपच्चयो गेविज्जे सागराइं इगतीसं । अंतमुहुत्तुणाई, सम्मत्तं तंमि लहिऊणं ॥२॥ विरयनरभवंतरिओ, अणुत्तरसुरो य अयरछावठ्ठा। मिस्सं मुठुत्तमेगं, फासिय मणुओ पुणो विरओ ॥३॥ छावट्ठी अयराणं, अच्चुयए विरयनरभवंतरिओ॥ तिरिनरयतिगुज्जोया-ण, एस कालो अबंधमि ॥४॥ સ્થાવર ચતુષ્ક , એકેદ્રિય જાતિ ૫, વિકસેંદ્રિય ૮ અને આતપનામ , એ નવ પ્રકૃતિને ૪ પલ્યોપમ સહિત એકસો પંચાશી સાગરોપમનો અબંધકાળ હોય, તે આ પ્રમાણે-કેઈક જીવ તમ:પ્રભાએ ૨૨ સાગરને આઉખે નારકી થઈ અંતે સમ્યકત્વ પામી મનુષ્ય થઈ સધર્મકપે ૪ પલ્યને આઉખે દેવતા થઈ મનુષ્ય થઈ સંયમ પાળી પૂર્વોક્તની પરે નવમ સૈવેયકાદિકે ૧૬૩ સાગરોપમ પૂરે, એવ ૧૮૫ સાગરોપમ અને પોપમ * લગે એ નવ પ્રકૃતિ ભવપ્રત્યયે તથા સમ્યકત્વ પ્રત્યયે ન બાંધે, यदुक्तं-छट्ठीए नेरइओ, भवपच्चयओ उ अयरवावीसं । देसविरओ व भविउ पलियचउक्कं पढमकप्पे ॥५॥ पुव्वुत्तकालजोगो पंचासीय सयं सचउपल्लं । आयवथावरचउविग-लतियगएगिदिअ अबंधो॥२॥ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૦ શતકનામા પંચમ કોંગ્ર 3 પ अपढमसंघयणागिइ-खगइ अणमिच्छदुहगथिणतिगं । ૧૩૨ 1 ૪ ' निअन पुइत्थिदुतीस, पर्णिदिसु अबंधठिइ परमा ॥५७॥ ૐ अपदमसंघयणागिर खग પહેલાને લઈ ને સ યણ, સસ્થાન અને વિહાયાગત અઅિન તાનુબંધી કષાય મિત્ઝમિથ્યાત્વ માહનીય દુદ્દાથીતિનં-૬ ગત્રિક અને થીદ્વિત્રિક . નયનીચ ગાત્ર કાર્થ:—પહેલાને ને સઘયણ સંસ્થાન અને વિહાયાગતિ, અન’તાનુ ધી કષાય. મિથ્યાત્વ માહનીય, દુ`ગત્રિક અને થીહિંત્રિક, નીચાત્ર, નપુસક વેદ અને વેદ એ [પચીશ પ્રકૃતિ] ની અમધ સ્થિતિ નભવ યુક્ત એકસા ક્ષત્રીશ સાગરોપમ જાણવી. એ ૪૧ પ્રકૃતિની ઉત્કૃષ્ટ મસ્થિતિ પચે દ્રિયને વિષે જાણવી, ૫ ૫ડ્યા નવ્રુત્ત્વિ=નપુસક વેદ અને શ્રી વેદની દુä-નર્ભવ સાંહુત એક સા બત્રીસ સાગરોપમ ગિન્નુિ=પચે દ્રિયને વિષે વર્ણકા=અમધ સ્થિતિ પરમા=ઉત્કૃષ્ટ વિવેચન:-પહેલુ સ’ઘયણ વ પાંચ સુઘયણ ૫, પહેલ સંસ્થાન વ પાંચ સસ્થાન ૧૦, પહેલી શુભ્ર ખતિ ટાળી ત્રીજી અશુભ ખગતિ ૧૧, અનંતાનુબાધ ચાર કષાય ૧૫, મિચાવ મેહનીય, ૧૬, દુગ, દુ:સ્વર અને અનાદેય એ દુર્ભાગ ત્રિક ૧૯ થીણદ્વિત્રિક ૨૨, નીચેૉંત્ર ૨૩. નપુંસક વેટ્ટ ૨૪ અને સ્ત્રીવેદ ૨૫, એ પચીશ પ્રકૃતિને એકસે ત્રીશ સાગરોપમના અષધકાળ હોય. તે આ પ્રમાણે-કહાં મનુષ્યભવે સમ્યક્ત્વ સહિત ચારિત્ર પાળી ત્રણવાર અચ્યુતાદિકે જઇ ૬૬ સાગર સમ્યક્ત્વના કાળ પૂરી મનુષ્યભવે અ ંતર્મુહૂત્ત મિશ્રપણ પામી ફરી સમ્યક્ત્વ પામી ચારિત્ર પાળી ત્રણવાર અચ્યુતે અથવા એ વાર વિજયાદિકે જઇ ૬૬ સાગર સમ્યકાળ પૂરે, એટલે ૧૩૨ સાગર લગે સમ્યક્ત્વ પ્રત્યયે જ એ પચીશ પ્રકૃતિ ન બાંધે ચતુર્ત્ત Page #106 -------------------------------------------------------------------------- ________________ સતત અંધકાળ ૮s ૧૩૨ ૧૮૫ पणवीसाए अबंधो, उक्कोसो होइ सम्ममीसजुए ॥ बतीस सयमयरा दो विजए अच्चुए तिमवा ॥ १ ॥ પંચેન્દ્રિયને વિષે ૪૧ પ્રકૃતિની અબંધ સ્થિતિ-અબંધકાળ ઉત્કૃષ્ટ એટલો હોય, એ ઉપરાંત અવશ્ય બાંધે કે અબંધક થાય, હવે ૭૯ પ્રકૃતિને અબંધકારી ગ્રંથાંતર થકી લખીએ છીએપ્રત્યાખ્યાનીય ૪, અપ્રત્યાખ્યાનીય ૪, મનુષ્યત્રિક ૩, ઔદારિદ્ધિક ૨, અને વજઋષભનારાંચ સંઘયણ ૧, એ ચૌદ પ્રકૃતિ દેશન પૂર્વકોડી લગે સંયત ન બાંધે અને શેષ ૬૫ પ્રકૃતિને અંતમુહૂર્ત ઉત્કૃષ્ટો અબંધકાળ હોય, પહા અબંધકાળ પૂરવાનાં સ્થાન અને સતત બંધકાળ. विजयाइसु गेविज्ज, तमाइ दहिसय दुतीस तेसटुं । पणसीइ सययबंधो, पल्लतिगं सुरविउविदुगे ॥५॥ વિષયgg=વિજયાદિને વિષે | vળકી =એકસો પંચાશી સા(ગયેલ જીવની) ગરેપમ વિન્નેયકને વિષે રચયંઘો સતત-નિરંતર બંધ તાતમપ્રભા નારકીમાં | પતિત્રણ પાપમ દિલચસ=એકસો બત્રીશ પુરવહુને સુરદ્ધિક અને સાગરોપમ વૈક્રિયદ્ધિકને વિષે તે એકસો ત્રેસઠ સાગરોપમ અથા–વિજ્યાદિકને વિષે, શૈવેયક અને વિજયાદિકને વિષે તેમજ તમ:પ્રભા રૈવેયક અને વિજયાદિકને વિષે ગયેલ જીવની ઉત્કૃષ્ટ અબંધ સ્થિતિ અનુક્રમે એકસ બત્રીસ, એકસો ત્રેસઠ અને એકસો પંચાશી સાગરોપમ નરભવોએ યુક્ત હોય. સુરદ્વિક અને વૈક્રિયદ્ધિકને ત્રણ પોપમ નિરંતર બંધ હય, ૫૮ - વિવેવન:–એ પૂર્વોક્ત કાળ તે કયાં પૂરો થાય તે કહે છે, વિજયાદિકે ૧ વાર અને અચુતે ૩ વાર એવ ૧૩ર સાગરોપમ. પ્રવેકે ૧ વાર, પછી વિજયાદિકે ૨ વાર અને અશ્રુતે ૩ વાર એવં ૧૬૩ સાગરેપમ થાય. તમ:પ્રભાએ ૧ વાર, નવમે ગ્રેવેયકે ૧ વાર, પછી વિજયાદિકે ૨ વાર અને અભ્યતે ૩ વાર એવ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૨ . શતકનામાં પંચમ કર્મચથ ૧૮૫ સાગરેપમ થાય, વચ્ચે મનુષ્યના જેટલા ભવ થાય તેટલે કાળ અધિક જાણો, એ પ્રકારે રપ, ૯ અને ૭ પ્રકૃતિનો અનુ અબંધકાળી હોય, - હવે અધુવબંધી ૭૩ પ્રકૃતિનો નિરંતર વંધ કહે છે. સુરદ્રિક ૨ અને વૈશ્યિદ્વિક ૪, એ ચાર પ્રકૃતિ ત્રણ પોપમ લાગે ઉત્કૃષ્ટપણે નિરંતર બંધાય, યુગલીયાં બાંધે માટે, ૫૮ નિરંતર બંધ. * समयादसंखकालं, तिरिदुगनीएसु आउ अंतमुहू। उरलि असंखपरट्टा, साठिई पुठनकोडणा ॥ ५९ ॥ સમારંવારં સમયથી માં ઉત્રિ ઔદારિક શરીરનો ડીને અસંખ્યાત કાળ પર્યત | અવંશા અસંખ્યાત પુદ્ગલ તિત્તિની તિર્યંચદ્ધિક | પરાવર્તન અને નીચ ગોત્રને વિષે | રાદ-સાતા વેદનીયને સતત આ૩=ચાર પ્રકારના આયુષ્યને | બંધ ઉદ્યોQUા=પૂર્વકડી વર્ષથી તp=અંતમુહૂર્ત કાળ સુધી' ન્યૂન –તિર્યચદ્ધિક અને નીચગોત્રને સમયથી માંડીને અસંખ્યાત કાળ પર્યત નિરંતર બંધ હોય. આયુષ્ય કર્મને અંતમુહૂર્ત, દારિક શરીરને અસંખ્યાત પુદ્ગલપરાવર્ત અને સતાવેદનીયનો કંઈક ન્યૂન પૂર્વ કેડી નિરંતર બંધ હોય પાપા વિવેચન -જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યાતો કાળ, તિયચદ્ધિક અને નીચેૉંત્રનો સતતબંધ છે, એ ત્રણે પ્રકૃતિ તે વાઉમાંહે તથા સાતમી નરકે નિરંતર બંધાય માટે. ચારે આઉખાં અંતર્મુહૂર્ત લગેજ નિરંતર બંધાય, કેમકે આઉખાનો બંધકાળ એટલોજ છે. ઔદારિક શરીર અસંખ્યાના પુલ પરાવર્ત લગે એકેદ્રિયને વિષે નિરંતર બંધાય, સતાવેદનીય નવ વરસે ઊણી પૂર્વકેડિ લગે સંતને અપ્રમત્ત ગુણઠાણાથી સગિ કેવળી ગુણઠાણા લગે નિરંતર બંધાય પલા Page #108 -------------------------------------------------------------------------- ________________ સતત બંધકાળ, ૮૩ जलहिलयं पणनाअं, परबुस्सासे पििद तसचउगे। વસતં તુરું, પુસુમrૉગુજરાતે ભા. ૧૩૨ નટચિં એક યુવાપુમ શુભવિહાયોગતિ, પંચાશી સાગરોપમ - પુરૂષ વેદ, વરઘુરાણેકપરાઘાત નામ અને ' પુમતિ=સુભગત્રિક ઉધાસ નામકર્મને વિષે vfmવિતંજરૂ=પંચયિજાતિ : ઉચ્ચગોત્ર અને ત્રાસ ચતુશ્કને વિષે, ચપલેકસમચતુરન્સ સંસ્થાનને વલં-એકસો બત્રીશ સાગ. | વિષે રાપમ અર્થ:–પરાઘાત નામ તથા ઉધાસ નામકર્મને વિશે અને પંચંદ્રિય જાતિ તથા ત્રસ ચતુષ્કને વિષે એકસો પંચાશી સાગરોપમ નિરંતર બંધ હોય, શુભવિહાયોગતિ, પુરૂષદ, સૌભાગ્ય, સુસ્વર, આદેય, ઉચ્ચગોત્ર, સમચતુરન્સ સંસ્થાનને વિષે એકસો બત્રીસ સાગરોપમ સતતબંધની સ્થિતિ હેય ૬o વિશ્વન–પરાઘાત ૧, ઉસ ૨, પચંદ્રિય જાતિ ૩ અને ત્રસચતુષ્ક ૭, એ સાત પ્રકૃતિ એકસો પચાશી સાગરોપમ લગે નિરતર બાંધે, તમ:પ્રભાએ નવ ગ્રેવેયકે એકેકવાર, અશ્રુતે ત્રણ વાર, અને વિજયાદિકે બે વાર મનુષ્ય ભવને આંતરે જાય ત્યારે ૧૮૫ સાગર થાય, ત્યાં લગે નિરંતર એ ૭ પ્રકૃતિ બાંધે, તે ઉપરાંત ન બાંધે, શુભ વિહાગતિ ૧, પુરૂષદ ૨, સુભગ ૩, સુસ્વર ૪, આદેય પ, ઉર્ગોત્ર ૬ અને સમચતુરન્સ સંસ્થાન ૭, એ સાત પ્રકૃતિ એક બત્રીસ સાગરોપમ લગે નિરંતર બંધાય. મનુષ્યભવને આંતરે ત્રણ વાર અચુતે અને બે વાર વિજયાદિકે જાય ત્યારે ૧૩ર સાગર લગે એ ૭ પ્રકૃતિ નિરંતર બાંધે, તે ઉપરાંત ન બાંધે છેદના असुखगइजाइआगिइ,-संघयणाहारनिरयजोअदुर्ग; थिरसुभजसथावरदस, नपुइत्थीदुजुअलमसायं. ॥६१॥ ૧ ૧ ૦ ૧ ૧ - Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૪ શતકનામાં પંચમ કમ ગ્રંથ અતુલનના નિસંચળ અદ્રિક, નદ્ધિક અને ઉદ્યોતિદ્રુક વિષ્ણુમનન-સ્થિર નામ, શુભ શુભ વિહાયાગતિ, એકેદ્રિય એઇન્દ્રિય, તે ઇંદ્રિય, ચલકિ યની જાતિ, પહેલા શિવાયનાં પાંચ સસ્થાન અને પાંચ સઘયણ, આદાનિયનોધવુાં=આહાર-સાયં અસાતા વેદનીય અર્થ:-અશુવિહાયાગતિ, અશુભજાતિ અશુભ સંસ્થાન અશુભ સ‘ઘયણ, આહારદ્ધિક, નરસિંદ્રક, ઉદ્યોતદ્ધિક, સ્થિરનામ, શુભનામ, યશનામ, સ્થાવર દશક, નપુંસકવેદ, શ્રીવેદ, એ ચુગલ અને અસાતાવેદનીય ૫૬શા વિવેચન:——અશુભ વિહાયાત ૧; એકેદ્રિય અને વિકલેન્દ્રિય એ ચાર જાતિ પ, પહેલું વને પાંચ સ્થાન ૧૦, પહેલું વ ને પાંચ સંઘયણ ૧૫, આહારદ્રિક ૧૭, નગ્નિક ૧૯, ઉદ્યોત અને આતપ એ ઉદ્યોકિ ૨૧, સ્થિરનામ ૨૨, શુભનામ ૨૩, યશનામ ૨૪, સ્થાવર દરકે ૩૪, નપુસકવેદ ૩૫, શ્રીવેદ ૩૬. હાસ્ય, રતિ, અતિ, શાક એ એ યુગલ ૪૦ અને અસાતાવેદનીય ૪૧ ૫૬૧૫ ૪૧ નામ, યશનામ, થાવસ-સ્થાવર દશકે, નવુત્થી=નપુંસક વેદ, શ્રી વેદ, હુન્નુમહં=એ યુગલ [અને] ૨ समयादंतमुहुत्तं, मणुदुगजिणवइरउरलुवंगे । तित्तीसयरा परमो, अंतमुहु लहूषि आउजिणे ६६२ || રુષિ કઝિન દ્વા સમાતનુકુત્ત=સમયથી માં | તિલયા-તેત્રીશ સાગરોપમ ડીને અંત હત` પત. પો=ઉત્કૃષ્ટ સતતમ ધ મનુસુઊિન=મનુષ્યદ્રિક, જિન વિ=જઘન્ય સતત અધ વળી હરજીવપુ-વજઋષભના | આનને=આયુષ્યક્રમ અને રાચ સંઘયણ અને ઔદાકિ અગાપાંગને વિષે. ચંતનુદુ=અંતર્મુહૂત, નામ. જિન નામક્રમને વિષે અર્થ:—એ પૂર્વાક્ત ૪૧ સુષ્કૃત પત નિર ંતર બંધ હોય. ' પ્રકૃતિને સમયથી માંડીને અંતમનુદ્રિક, જિન નામ, Page #110 -------------------------------------------------------------------------- ________________ રસબંધ વજગષભનારા સંઘયણ અને દારિક અંગોપાંગ નામકમને વિષે તેત્રીશ સાગરોપમ ઉત્કૃષ્ટ સતત બંધ હોય, જઘન્ય નિરંતર બંધ વળી ચાર આયુષ્ય અને જિન નામકર્મને વિષે અંતમુહૂર્ત હોય, ૫૬૨ વિર:– એ ૪૧ પ્રકૃતિનો જઘન્ય એક સમયથી માંડીને ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત લગે નિરંતર બંધ હોય, તે પછી અધ્રુવબંધી છે તે માટે પરાવર્ણ અવશ્ય થાય, મનુષ્યદ્વિક ૨, જિન. નામ ૩, વજષભનારા સંઘયણ ૪, અને દારિક અંગોપાંગ પ, એ પાંચ પ્રકૃતિને તેત્રીશ સાગરોપમ લગે ઉત્કૃષ્ટો નિરંતર બંધ રહે, જિનના બાંધીને અનુત્તર વિમાને જાય ત્યાં એટલે કાળ એ પાંચ પ્રકૃતિ નિરંતર બાંધે. ચાર આવ્યું અને જિનનામ એ પાંચ જાન્યપણે અંતર્મુહૂર્ણ બંધકાળ હોય, જે ભણી આયુબંધ તો અંતર્મુહૂર્તનોજે હોય, પણ સમયને ન હોય, અને જિનનામ તો બાંધતો થકો ઉપશમણિ ચઢે ત્યાં જિનનામનો અબંધક થઈ પાછો પડે ત્યાં અંતમુહૂર્ત લગે જિનનામ બાંધી વળી બીજીવાર ઉપશમશ્રેણિ કરતા અબંધક થાય ત્યારે અંતમુહૂત્ત લગેજ જિનનામને બંધ પામીએ પણ એક સમય નહી. અને એ પાંચ પ્રકૃતિ ટાળી શેષ સર્વ પ્રકૃતિ જઘન્યથી એક સમયજ બાંધે, અદ્યુવબંધી છે માટે. . ૬૨ છે ॥ इति स्थितिबन्धः समाप्तः॥ એ પ્રકારે સ્થિતિબંધોધિકાર પૂર્ણ થયો. અનુભાગબંધનું સ્વરૂપ, तिव्यो असुहसुहाणं, संकेसविसोहिओ विवज्जयओ। मंदरसो गिरिमहिरय,-जलरेहासरिसकसाएहिं ॥३॥ તિઘો-તીવ્રરસ. મિત્રો મંદ રસ. અજુદી-અશુભ અને જિદિકરી પર્વત, શુભ પ્રકૃતિનો, પૃથ્વી, રેતી અને પાણીને વિડિઓ સંક્લેશ અને વિષે રેખા. વિશુદ્ધિ વડે, | સરિત=સમાન, વિવાદો વિપરીત પણ વડે ચાલાકષાય વડે , Page #111 -------------------------------------------------------------------------- ________________ શતકનામા પંચમ કર્મથ અર્થ-અશુભ અને શુભ પ્રકૃતિને તીવસ અનુક્રમે સંકલેશ અને વિશુદ્ધિ વડે બંધાય. મંદર વિપરીત પણ વડે બંધાય, પર્વત, પૃથ્વી, રેતી અને પાણીને વિષે કરેલ રેખા સમાન કષાયો વડે; } ૬૩ વિવેચન હવે અનુભાગબંધની વ્યાખ્યા કહે છે, ત્યાં પ્રથમ અનુમાનું શરૂ કહે છે. અહીં રાગાદિકને વશ થકે જીવ સિદ્ધને અનંતમે ભાગે અને અભિવ્યથી અનંતગુણ એટલા પરમાણુ નિપન્ન કર્મ ઉધના દલિયાં જુદાં જુદાં સમયે સમયે કહે છે, તે દુલિયાને વિષે પરમાણુ દીઠ કષાયના વિશેષ થકી સર્વ જીવ થકી અનંતગુણા અનુભાગ [ રસ ના અવિભાગ પલિખે છે કે, જે કેવળીની બુદ્ધિએ છેદે તો પણ અત્યંત સૂક્ષ્મ અનુમાગને અંશ અતિ સૂક્ષ્મપણું માટે અદ્ધ ન થાત તે વિમાન પરિ કહીયે, ત્યાં એકેક કર્મ સ્કંધને વિષે જે શવથી જવાન્ય રસાશનો પરમાણુ તે પણ કેવળીની બુદ્ધિએ છે તો સર્વ જીવ થકી અનંતગુણ રસભાગ દીયે, તે થકી અનેરા પરમાણુને વિષે એકેક રસના અવિભાગની વૃદ્ધિ, જ્યાં લગે સર્વોત્કૃષ્ટ રસને અંત્ય પરમાણુ ઉપરલી રાશિના અનંતગુણા રસના અવિભાગ પ્રત્યે દે, ત્યાં લગે કહેવું. બહાં જાન્યરસવાળા પરમાણુને વિષે અસક૯૫નાએ એક રસના અવિભાગ કહીએ, તેનો જે સમુદાય તે સમાજ જાતિય માટે એક વળાં કહીએ, તે પછી એકસો એક રસાંશ યુક્ત પરમાણુની બીજી વણા, એક બે રસાશયુક્ત પરમાણુની ત્રીજી વગણ, એમ એકેક સારાની વૃદ્ધિ ત્યાં સુધી કરવી કે જ્યાં લગે તે અભવ્ય શકી અનંતગુણ થાય, એટલી વર્ગણાને સમુદાય તે એક ટ્વદા કહીએ. એ સ્પદ્ધકની અસક૯પનાએ સ્થાપના ૧૦૦, ૧૦૧, ૧૦૨, ૧૦૩, ૧૦૪, ૧૦૫; તે પછી એકેક રસને અવિભાગે વધતા પરમાણુ ત્યાં લગે ન પામીએ કે જ્યાં લગે સર્વ જીવ થકી અનંતગુણ રસને અવિભાગે વધવા થાય. તે પછી તે આગળ બીજું સ્પદ્ધક મંડાય, તે સ્થાપના આ પ્રમાણે-૨૦૫, ૨૦૬, ૨૦૭, ૨૦૮, ૨૦૦, ૨૧૦; તે પછી વળી એક રસાવિભાગે વધતા પરમાણુ ત્યાં લગે ન પામીએ કે જ્યાં લગે સર્વ જીવ થકી અનંતગુણ સાવિભાગે Page #112 -------------------------------------------------------------------------- ________________ ૮૭ વધતા થાય, તે વાર પછી તે આગળ ત્રીજું પદ્ધક મંડાય, તે સ્થાપના આ પ્રમાણે-૩૧૦ ૩૧૧, ૩૧૨, ૩૬૩, ૩૧૪, ૩૫; એ અનુક્રમે એ રીતે અનંતા સ્પદ્ધક થાય એનો જે રસ તે અનુભાગ કહીએ, એ શુભ અશુભ ભેદે બે પ્રકારે જાણો. તે વળી તીવ્ર માટે બે પ્રકારે છે, તેને હેતુ કહે છે: અશુભ-૮૨ પાપપ્રકૃતિને અને શુભ-૪ પુણ્યપ્રકૃતિને જે તીવ્ર-આકા-ચઉઠાણિયો રસ બંધાય તે સંકલેશે અને વિશુદ્ધિ થકી બંધાય તે આ પ્રમાણે-૮૨ અશુભ પ્રકૃતિનો તીવ્ર રસ અંકલેશ થકી બંધાય અને ૨ શુભ પ્રકૃતિનો તીવ્ર રસ વિશુદ્ધિ થકી બંધાય અને એના વિપરીત પણ થકી મંદરાએકઠાણિયો બંધાય, તે આ પ્રમાણે-કલેશ થકી ૪૨ શુભ પ્રકૃતિને મંદસ બંધાય અને વિશુદ્ધિ થકી ૮૨ અશુભ પ્રકૃતિનો મંદ રસ બંધાય, સંકલેશે તે તીવ્ર કષાય અને વિશુદ્ધિ તે વિશુદ્ધપણું, એ તીવ્ર સંદરસ પર્વતની રાય (રેખા) ૧. પૃથ્વીની રાય ૨, રજ-રેતીની રોય ૩ અને પાણીની રાય , સરખા કષાયે કરીને– ૬૩ - rr કામ चउठागाई असुहो, सुहन्नहा विग्धदेसआवरणा । पुमसंजलणिगडुतिचउ-ठाणरसा सेस दुगमाइ ॥६|| 38ાચતુઃસ્થાનાદિ– ] ગુમ સંજ્ઞા=પુરૂષ વેદ અને ચાર ઠાણિયે વગેરે. | સંજવલન કષાયે, સમુહો અશુભ પ્રકૃતિને ફાતચરાજસ=એક ઠાસુrિ =શુભ પ્રકૃતિને વિપ- | ણિયા, બે ઢાણિયા, ત્રણ રીપણાએ, ઠારિયા અને ચાર ટાણિયા વિધrang=અંતરાય રસવડે બંધાયી અને દેશઘાતિ આવરણ | કરવ બાકીની પ્રવૃતિઓ કરનારી સાત પ્રકૃતિ, કુમારૂ=બે દાણિયા વગેરે રસવડે. અર્થ-અશુભ પ્રકૃતિને ચાર ટાણિયો વગેરે રસ થાય, શુભ પ્રકૃતિનો વિપરીતપણે ચતુઃસ્થાનાદિ રસ થાય, પાંચ અંતરાય, દેશઘાતિ આવરણ કરનારી સાત પ્રકૃતિ, પુરૂષ વેદ, અને Page #113 -------------------------------------------------------------------------- ________________ શતકનામા પંચમ કર્મગ્રંથ સંજવલન ૪ કપાયે [એ સત્તર પ્રકૃતિ એક ઠાણિયા, બે ઠાણિયા, ત્રણ કાણિયા, અને ચાર કાણિયા રસવાળી છે-રસ યુક્ત બંધાય છે, બાકીની પ્રકૃતિઓ બે ઠાણિયા વગેરે ત્રણ પ્રકારના રસ યુક્ત બંધાય છે. તે ૬૪ વિર:–અશુભ પ્રકૃતિને ચતુ:સ્થાનાદિક રસ બંધાય, તે આ પ્રમાણે-ગિરિરેખા સમાન અનંતાનુબંધી કષાયે કરીને સર્વ અશુભપ્રકૃતિનો ચિઠાણિયો રસ બંધાય છે; પૃથ્વીરેખા સમાન અપ્રત્યાખ્યાનીય કષાયે કરીને વિઠા. બંધાય ૨; રજ રેખા સમાન પ્રત્યાખ્યાનીય કષાયે કરીને બેઠારિયો બંધાય ૩ અને જળરેખા સમાન સંજવલન કષાયે કરીને એક દાણિયે બંધાય ૪. શુભ પ્રકૃતિનો રસબંધ એથી અન્યથા કહે, તે આ પ્રમાણે જળ-રેખા અને રરેખા સરખા સંજ્વલન અને પ્રત્યાયનીય કષાયે શુભ પ્રકૃતિને રસ ચેઠાણિયે બંધાય ૧. પૃથ્વીની રેખા સમાન અપ્રત્યાખ્યાનીય કષાયે કરીને વિઠાણિ બંધાય ૨, ગિરિરેખા સમાન અનંતાનુબંધી કષાયે કરીને બેઠાણિયો રસ બંધાય ૩. એક ટાણિ રસ તો શુભપ્રકૃતિને નથી. હવે જે પ્રકૃતિને જેટલે પ્રકારે રસ બંધાય તે કહે છે. અંતરાય પ, દેશ આવરણ તે કેવળદ્ધિક વર્જીને શેષ ચાર જ્ઞાનાવરણ્ય અને ત્રણ દર્શનાવરણય મળી ૭, પુરૂષદ ૧ અને સંજવલન કષાય ૪, એવં ૧૭ પ્રકૃતિ એકઠાણિયે, બેઠાણિયે, ત્રિટાણિયે અને ચારઠાણિયે, એમ ચારે પ્રકારના રસયુક્ત-બંધાય. ત્યાં અનિવૃત્તિબાદર ગુણઠાણાના સંખ્યાતા ભાગ ગયે થકે એ ૧૭ પ્રકૃતિને એકઠાણિયે રસ બંધાય, શેષ ૧૦૩ પ્રકૃતિનો રસ બે ઠાણિયો, ત્રિટાણિયો, ચઉઠાણિયો બંધાય પણ એકઠાણિયે ન બંધાય, જે ભણી અશુભને એકઠાણિ રસ તે અનિવૃત્તિ બાદર ગુણઠાણાના સંખ્યાતા ભાગ પછી જ હોય અને ત્યાં તો એ સત્તર વજીને અનેરી અશુભ પ્રકૃતિનો બંધ જ નથી. તે માટે શેષ ૬૫ અશુભ પ્રકૃતિને એકઠાણિયે રસ ન બંધાય અને જે કેવળ જ્ઞાનાવરણીય ૧, અને કેવલદર્શનાવરણીય ૨, એ બે ત્યાં અશુભ બંધાય છે, પણ તે તો સુર્વઘાતી છે માટે ત્યાં બેઠાણીએ જ રસ બંધાય પણ એકઠાણિઓ ન બંધાય, અને શુભ પ્રકૃતિને તે એકઠાણિયે રસ જ ન હોય જે માટે સંકલેશ Page #114 -------------------------------------------------------------------------- ________________ : રસબંધ = = = - ------ સ્થાનક અને વિશુદ્ધિસ્થાનક એ બે અસંખ્યાત લોકાકાશ પ્રદેશ તુલ્ય જ છે, તો પણ વિશુદ્ધિસ્થાનક કાંઇક આધકાં છે, કેમકે ઉપશામક જેટલે વિશુદ્ધિ સ્થાનકે ચહે છે તે પડતો પણ તેટલે અંકલેશસ્થાનકે પાછે ઉતરે છે, એટલે તે તુલ્ય છે. અને ક્ષપક જે વિશુદ્ધાળ્યવસાયસ્થાનકે ચડે છે તેથી પાછા ઉતરતો નથી તે માટે એટલાં વિશુદ્ધિસ્થાનક અધિકાં છે, તે માટે અતિ વિશુદ્ધિઓ વર્તતો શુભ પ્રકૃતિને ચઉઠાણિઓ રસ બાંધે અને અતિ સંકલેશે વર્તતાને તે શુભ પ્રકૃતિ બધેજ ન આવે અને જે વૈકિયાદિક શુભ પ્રકૃતિ નરક યોગ્ય બાંધે તે સર્વ સંકિલષ્ટ પણે [જઘન્યથી પણ બેઠાણિયે રસેજ બાંધે; શુભનો સ્વભાવ જ એવો છે અને જે મધ્યમ અધ્યવસાય સ્થાનકે શુભ બંધાય તે પણ બેઠાણિયા લગે જ બંધાય તેથી શુભ પ્રકૃતિનો એકદાણિયા રસને બંધ જ ન હોય. એ ૬૪ છે ૨ ૩ ૪ निंबुच्छरसो सह जो, दुतिबउभागकढिइकभागतो। इगठाणाई असुहो, असुहाण सुहो सुहाणं तु ॥६५॥ જિંgg-લીંબડાને રસ જુદાT-એક ટાણિયે વગેરે. અને શેરડીનો રસ, વો સ્વાભાવિક-એકઠાણિ અબુ-અશુભ રસ રસ, યાકુહાઅશુભ પ્રકૃતિને, ટુતિમાઢક બે, ત્રણ દુઃશુભ રસ, અને ચાર ભાગે ઉકાળેલો જુદાં-શુભ પ્રકૃતિનો મiતો એક ભાગ બાકી રહે તે :-લીબડા અને શેરડીનો સ્વાભાવિક રસ તથા તે બે ત્રણ અને ચાર ભાગે ઉકાળેલો એક ભાગ રહે તે અશુભ પ્રકૃતિને એક ઠાણિયો વગેરે અશુભ રસ અને શુભ પ્રકૃતિને શુભ રસ જાણ, ૬પ છે | તુ-તો, Page #115 -------------------------------------------------------------------------- ________________ શતકનામા પંચમ કર્મગ્રંથ વિરા-હવે અશુભ પ્રકૃતિ અને શુભપ્રકૃતિનો એક ઠાણીયાદિક રસ ઉપર દ્રત કહે છે, જેમ-નિંબ (લીંબડાનો રસ અશુભ તથા ઈસ શેલડી નો રસ શુભ તે સહજ હોય તે કહીએ. તે બે ભાગે કદી-ઉકાળીને એક ભાગનો રાખીએ તે વેકાળો રસ, ત્રણ ભાગ કરી–ઉકાળીને એક કાંગ રાખીએ તે ત્રિકોણિયો રસ, અને રહાર ભાગે કદી એક ભાગને રાખીએ તે રડાવાળો રસ કહીએ, એમ એકઠાણિયાદિક અશુભ પ્રકૃતિનો અશુભ રસ હોય અને શુ પ્રકૃતિને શુભ રસ હાય: ૧૭ અશુભ પ્રકૃતિના એકેડણિયા રસનાં પર્દક અસંખ્યામાં હોય, તે પદ્ધક ઉત્તરોત્તર અનંગુ રસવંત હોય એમ બે ત્રણ, ચાર, ઠાણઆ રસના પદ્ધક પણ જાણવા, તથા એ ઠાણિયા રસ થકી અનંતગુ વીર્યવંત એ હરિયે રસ હેય. એમ બે ઢાણિયાથી વિટાણિ, વિટાણિયાથી ચણિયે રસ પણ અવગુણ વીર્યવંત જાણો ૬પ ઉત્કૃષ્ટ રસબંધના સ્વામી. तिव्यनिंगथारायव,सुरमिच्छाविगलसुहुबनिरयतिगं। સિરિગજુલા તિરસ, તિરસુરા સુનિrat | તિ-ઉત્કૃષ્ટ અનુભાગ | નિપુત્રાતિચાયુ અને થવા-કેડિય જાતિ, અનુષ્યને, સ્થાવર નામ અને આપ તિરિના-મિથ્યાત્વી તિર્યંચ નામનો અને મનુ છે. કુમા=મિથ્યાટિ દેવતા. તાિ છે - તિદ્ધિક અને વિત્ર કુમ રિત્તિકવિ ! છેવદ્રા સંઘયણને, કલેંદ્રિયત્રિક, સૂફમત્રિક પુના દેવતા અથવા અને નરકત્રિકને ૧ એકઠાણીયા સ્પર્ધક કરતાં બેઠાણીયા સ્પર્ધક અનંતગુણ રસ વત છે એમ અહિં સમજવું ૫ણ ઉત્તરોત્તર સ્પર્ધક અનંતગુણ રસવાળા છે એમ ન સમજવું. કારણે કે કોઈપણ એક સ્પર્ધક પછીનું સ્પર્ધક અનંત રસાણુએ અધિક હોય પણ અનંતગુણ રસાણુવાળું ન હોય. નારકી, Page #116 -------------------------------------------------------------------------- ________________ રસબંધના સ્વામી કર્થ:-એકેદ્રિય જાતિ, સ્થાવર નામ અને આતપ નામકર્મનો ઉત્કૃષ્ટ રસબંધ મિથ્યાદ્રષ્ટિ દેવતા કરે, વિયિત્રિક, સૂનિક, નરકવિ, તિવચાયુ અને મનુષ્યાવું [એ અગ્યાર પ્રકૃતિ ને ઉત્કૃષ્ટ રસબંધ મિથ્યાવી નિયચ અને મનુષ્ય કરે. તિર્યંચદ્ધિક અને છેઠા સંઘયણને ઉત્કૃષ્ટ સબંધ દેવતા અથવા નારકી કરે. ૬૬ વિવેચન –એકેદ્રિય જાતિ ૧, સ્થાવર નામ ૨, આપ નામ ૩, એ ત્રણ પ્રકૃતિ ઇશાન લગેના મિથ્યાત્વી દેવતા ત્રિરએ બાંધે. ઉપરના દેવ તો એ ૩ બાંધે જ નહીં અને ઇશાન લગેના દેવતા પણ અતિ સકિછ કદ એકેદ્રિય સ્થાવરપણું તીવ્રરસે બાંધે અને આતપ તો તોગ્ય વિશુદ્ધ થકા બાંધે. નારકી તે એકે દિયપણું બાંધે જ નહીં. એકેન્દ્રિય વિકલેન્દ્રિય તો દેવતા જેવા સંકિલષ્ટ ન હોય તે માટે તીવ્રસે ન બાંધે, મનુષ્ય તિર્યંચ તો. જેટલે અંકલેશે વર્તતા દેવતા એકેદ્રિય સ્થાવરપણું તીવરસે બાંધી શકે તેટલે અંકલેશે વર્તતા હોય તો નરકગતિ ગ્ય. બાંધે, અને દેવતા તે ઉત્કૃષ્ટ સંલેશે પણ ભવસ્વભાવે કે. દ્રિય ચોગ્ગજ બાંધે તે માટે તે કહ્યા. વિકલત્રિક ૩, સૂત્રિક ૬, રીરિક ૮, તિજ: રૂ, અડ્ડઃ ૬૬૬ છે , પ્રકૃતિને ઉત્કૃષ્ટ રસ મિથ્યાત્વી તિર્યા તથા મનુષ્ય બાંધે, દેવતા-નારકી તો ભવ પ્રત્યયે જ એમાંની નવ પ્રકૃતિ ન બાંધે અને ઉત્કૃષ્ટ રસનું તિય-મનુષ્યા: જે ગુગલિયાનું તે પણ દેવતા નારકી ન બાંધે, મનુષ્ય તિર્યંચ પણ તોગ્ય સકિલષ્ટ થકા નવ પ્રકૃતિ ઉતકૃષ્ટ સે બાંધે, અને તદ્યોગ્ય વિશુદ્ધ થક ઉત્કૃષ્ટ રસે ગુગલિક તિર્યંચ કે મનુષ્યનું આઉખું બાંધે તિર્યંચદ્ધિક ૨, છેવડું સંઘયણ ૩, એ ત્રણ પ્રકૃતિ સનકુમારથી સહસ્ત્રાર લગેના દેવતા અને નારકી અતિસંકિલષ્ટ થકા ઉષ્ટ રસે બાંધે, ઇશાન લગેના તો અતિ સંકલષ્ટ એકેદ્રિય યોગ્ય ૧ તિર્યદ્ગિક ભવનપતિથી માંડી સહસ્ત્રાર સુધીના અને છેવટ્ટ સંઘયણને સનકુમારથી માંડી સહસ્ત્રાર સુધીના દેવો ઉત્કૃષ્ટ રસબંધ કરે છે, જુઓ ટીકા ગા૦ ૬૬ મીની, અને એજ યુક્ત સંભવે છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ શતકનામા પંચમ કર્મગ્રંથ બાંધે અને તિર્યંચ મનુષ્ય તો એવે સંકલેશે વર્તતા નરક યોગ્ય જ બાંધે તે માટે તે ગણ્યા નહીં. ૬૬ છે विउविसुराहारगदुर्ग, सुखगइवन्नचउतेअजिणसायं । ૧ ૧ ૩૨ समव उपरघातसदस, पणिदिसासुच्च खवगा उ॥६७॥ વિવિહુરાદાદુ વૈક્રિય. | તુરસ્ત્ર સંસ્થાન, પરાઘાત નામ, દ્વિક, સુરદ્ધિક, અને આહાર- ત્રસ દશક, રકટ્રિકને, frવિતાનુ=પંચંદ્રિય જાતિ, સુવાવતેર-શુભ વિ- ઉસ નામકર્મ અને હાગતિ, વર્ણચતુષ્ક, વૈજ- ઉગેત્રને, સચતુર્ક, ઘવ ૩-લપક [સૂમસંપરય નિળ યાજિનનામ કેમ અને ! અને અપૂર્વકરણ ગુણસાતવેદનીને; સ્થાનવાળા] સત્તર તરફ સમચ. સ–ક્રિયા દ્વક, સુરદ્ધિક, આહારદ્ધિક, શુભવિહાયોગતિ, વર્ણચતુષ્ક, તેજસ ચતુષ્ક, જિનનામ, સાતવેદનીય, સમચતુ. રત્ર્ય સંસ્થાન, પરાઘાત નામ, ત્રસદશક, પંચંદ્રિય જાતિ, ઉચછનામકર્મ અને ઉચ્ચ ગોત્ર [એ ૩ર પ્રકૃતિ ને ઉત્કૃષ્ટ રસબંધ [યથાસંભવ સૂક્ષ્મસંપરાય અને અપૂર્વકરણ ગુણસ્થાનવાળા ક્ષેપક કરે છે ૬૭ છે વિવેચન-વૈક્રિયદ્ધિક ૨, દેવદ્રિક , આહારકદ્ધિક ૬, શુભવિહાગતિ ૭, વણ ચતુષ્ક ૧૧, તેજસ-કામ-અગુરુલઘુ અને નિર્માણ એ તેજસ ચતુષ્ક ૧૫, જિનનામ ૧૬, સાતા વિદનીય ૧૭, સમચતુસ્ત્ર સંસ્થાન ૧૮, પરાઘાત નામ ૧૯, ત્રશદશક ૨૯, પંચેન્દ્રિય જાતિ ૩૦, ઉશ્વાસનામ ૩૧ અને ઉચ્ચ ગોત્ર ૩ર, એ ૩૨ પ્રકૃતિ સપક શ્રેણિવાળા ઉત્કૃષ્ટ સે બાંધે, - ત્યાં યશ ૧, ઉચ્ચગોત્ર ૨, અને સાતા ૩, એ ત્રણ સૂક્ષ્મસપરાય ચરિમસમયવતી ઉત્કૃષ્ટ રસે બાંધે, તે સર્વથી અનંતગુણ Page #118 -------------------------------------------------------------------------- ________________ રસમધના સ્વામી, વિશુદ્ધ હોય તે માટે. શેષ ૨૯ પ્રકૃતિ અપૂર્વકરણે દેવગ્ય. બંધને ઉછેદ સમયે વર્તતા તીવ્ર રસે બાંધે, અતિ વિશુદ્ધ છે માટે, ૬૭ | तमतमगा उज्जोअं, सम्मसुरा मणुअउरलदुगवइरं । agો અમરા, જરા નિછા ૩ સેના દ્રા, તમતમ-તમસ્તમપ્રભા નર | ગમો -અપ્રમત્ત યતિ, કના જી. કમાઉ દેવાયુને, કાં ઉદ્યોત નામકર્મને મિ=ચારે ગતિના સમજુત્ત=સમ્યગદ્રષ્ટિ દેવતા | મિથ્યાદ્રષ્ટિ જીવો. મજુરાહુવા = મનુષ્યદ્ધ, | ૩=ઉતકટ કપાયવાળા દારિકદ્ધિક અને વજષભ લેવા બાકીની [૬૮] પ્રકૃનારાચ સંઘયણને, તિને અર્થ:-તમસ્તમપ્રભા નરકના છ ઉદ્યોત નામકર્મને ઉત્કૃષ્ટ સે બાંધે. સમ્યગ દ્રષ્ટિ દેવતા મનુષ્યદ્રિક, દારિકટ્રિક અને વજષભનારાચ સંઘયણને ઉત્કૃષ્ટ સે બાંધે અપ્રમત્ત. યતિ દેવાયુને અને ઉત્કૃષ્ટ કષાયવાળા મિથ્યાદ્રષ્ટિ જી બાકીની [૬૮ પ્રકૃતિ ] નો ઉત્કૃષ્ટ સબંધ કરે ૬૮ વિશ્વના–તમામપ્રભા પૃથ્વીના નારકજીવો ઉદ્યોતનામ. ઉત્કૃષ્ટરસે બાંધે, સમ્યકત્વ પામતાં મિથ્યાત્વની ચરિમ સ્થિતિ દિવાને સમયે તઘોગ્ય વિશુદ્ધિપણું છે માટે, મનુષ્યદ્વિક ૨, ઔદારિકટ્રિક ૨, વજsષભનારા સંઘયણ ૧; એ પાંચ પ્રકૃતિ વિશુદ્ધ સમ્યકત્વી દેવતા ઉત્કૃષ્ટ રસે બાંધે. નારકીને તે તેવી ઉત્કૃષ્ટી વિશુદ્ધિ ન હોય અને મનુષ્ય તિર્યંચ તો તેવી વિશુદ્ધિવંત દેવ યોગ્ય બાંધે તે માટે તે નહીં. દેવતાનું આઉખુ ઉત્કૃષ્ટ રસનું અપ્રમત્ત યતિ બાંધે, તેવા વિશુદ્ધિવંત તેજ છે. માટે, એ પ્રમાણે ૪૨ પુણ્યપ્રકૃતિ અને ૧૪ પાપપ્રકૃતિ કહી, - ૧ એક અથવા બે સમય સુધી બાંધે. Page #119 -------------------------------------------------------------------------- ________________ શતકનામા પંચમ કર્મગ્રંથ - 1શેષ ૬૮ પાપપ્રકૃતિ રહી તે ચારે ગતિના મિથ્યાદષ્ટિ તીવ્ર કપાયવંત થકા ઉત્કૃષ્ટ સે બાંધે. ૬૮ જઘન્ય રસબંધના સ્વામી.. थीणतिगं अणमिच्छं मंदरसं संजमुम्मुहो मिच्छो। વિગતવાર વિરા, રેત પમરો મરણોત્તાક ચિત્તિ-થીણદ્વિત્રિકને વિચતિ જણા=બીજા ત્રીજા અશિરડું-અનંતાનુબંધિકષાય કષાયને, અને મિથ્યાત્વ મોહનીયને વિશ્વ-અવિરત સમ્યગ મંત્રજઘન્ય અનુભાગે બાંધે દ્રષ્ટિ અને દેશવિરનિ. સંકjમુદ્દો સમ્યકત્વ ચારિત્રને પત્રો પ્રમત્ત યતિ. પ્રાપ્ત કરતો, અરજી-અરતિ અને શેકે મિચ્છામિથ્યાવી. મોહનીયને વિષે ૧ શેષ ૬૮ પ્રકૃતિઓ નીચે પ્રમાણે ૫ જ્ઞાનાવરણ, ૯ દર્શનાવરણ, ૧ અશાતાદનીય, ૨૬ મોહનીય, ૪ મધ્યસંઘયણ ચતુષ્ક, ૫ પ્રથમ સિવાય પાંચ સંસ્થાન, ૪ અશુભવ ચતુક, ૧ અશુભખગતિ, ૧ ઉપવાત, ૬ અસ્થીરક, ૧ નીચગોત્ર અને પાંચ અંતરાય. ૨ અહિ સામાન્સથી ૬૮ પાપપ્રકૃતિના તીવ્રરસબંધક ચારે ગતિના તીવ્ર કપાયવરત મિથ્યાદષ્ટિ કહ્યા છે પણ એમાં આટલું વિશેષ છે-હાસ્ય રતિ, સ્ત્રીવેદ, પુવેદ, પહેલા અને છેલ્લાને છેડી બાકીનાં સંઘયણે તથા : સંસ્થાનો સિવાયની બાકીની ૫૬ પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ રસબંધ તીવ્રકક્ષાથી - ચારે ગતિના મિથ્યાદષ્ટિ કરે અને બાર પ્રકૃતિઓને તે તે પ્રકૃતિબંધને Page #120 -------------------------------------------------------------------------- ________________ ૫ રસબંધના સ્વામી. સાથ:-થીણોદ્ધત્રિક, અનંતાનુબંધ કષાય અને મિથ્યાવ મોહનીયને સમ્યફ [સહિત] ચારિત્ર પ્રાપ્ત કરતો મિથ્યાષ્ટિ જઘન્ય રસે બાંધે. દેશવિરતિ ચારિત્રની સન્મુખ થયેલો અવિરત સમ્યગ્દષ્ટિ બીજા કપાયે અને સર્વવિરતિ ચારિત્રની સન્મુખ વર્તત દેશવિરતિ ત્રીજા કયાયને જાન્યરસે બાંધે, પ્રમત્ત યતિ, અરતિ અને શાક મેહનીયને જઘન્ય રસે બાંધે, ૫ ૬૯ વિવેચન-થીણદ્વિત્રિક ૩, અનંતાનુબંધી ૪ અને મિથ્યાતવ ૧, એ આઠ પ્રકૃતિ સમ્યક્રવ [સહિત) ચાત્રિ પામવાને સન્મુખ એ મિથ્યાવી જીવ મંદ સે બાંધે, તદ્યોગ્ય વિશુદ્ધિવંત તે જ હોય તે માટે. બીજા અપ્રત્યાખ્યાનીય ૪ કષાયને અવિરત સમ્યગ્દષ્ટિ પોતાના ગુણઠાણાને અંત્ય સમયે દેશવિરતિ પામવાને સન્મુખ થકી મંદરસે બાંધે, તથા ત્રીજા પ્રત્યા ખ્યાની ચાર કષાયને મંદર તે દેશવિરતિ પિતાના ગણઠાણાને અંત્ય સમયે વર્તાતો સર્વવિરતિ પામવાને સન્મુખ થકે બાંધે; તથા અરતિ, શાક, એ બે પ્રકૃતિનો મદરસ પ્રમત્ત સાધુ અપ્રમત્તપણાની સન્મુખ થકે બાંધેલા . ૪ ૧ ૧ ૧ अपमाइ हारगदुगं, दुनिदअसवन्नहासरइकुच्छा। भयमुवधायमपुवो, अनिअट्टी पुरिससंजलणे ॥७॥ રાજમા=અપ્રમત્ત યતિ. ાલ રજુ કુછ હાસ્ય, રતિ હિરાદુi=આહારદ્ધિકને, અને જુગુ સા. સુનિક-બે નિકા, અ- માં ભયને પ્રશસ્તવણચતુષ્ક, ઘા-ઉપઘાત ના કર્મને 3g-અપૂર્વકરણ ગુણઠાણા સંપર્ક વાળે ક્ષપક, પુરણ રંગ પુરૂષવેદ અને નિવ-અનિવૃત્તિ બાદ સં. સંજવલન કષાયને, પરાય ગુણરાવતી | ય સંકલેશે વર્તતા ઉત્કૃષ્ટ રસબંધ કરે. દષ્ટાંત તરીકે નપુસક વેદના તાત્ર રસબંધમાં તીવ્ર સંકલેશ જોઈએ, તેના કરતાં સ્ત્રીવેદના ઉત્કૃષ્ટ રસબં. ધમાં ઓછો અને તે કરતાં પણ પુરૂષદના ઉત્કૃષ્ટ રસબંધમાં ઓછો સંકલેશ જોઈએ. એમ સર્વત્ર સમજવું. Page #121 -------------------------------------------------------------------------- ________________ શતકનામાં પંચમ કે પ્રથ અર્થ:---અપ્રમત્તતિ આહારદ્ધિકને મદ સે બાંધે; એ નિદ્રા, અપ્રરાસ્ત વચતુષ્ક, હાસ્ય, રતિ, ભ્રુગુપ્સા, ભય અને ઉપઘાત નામક [એ ૧૧ પ્રકૃતિ] ને અપૂવ કરણ ગુણઢાણાવાળો ક્ષેપક જઘન્ય રસે બાંધે, અનિવૃત્તિાદસપરાય ગુણસ્થાનતિ ક્ષપક પુરૂષવેઢ અને સંજ્વલન કષાયાને જઘન્ય સે ખાંધે, I so l ર વિવેચન:---અપ્રમત્તાદિ મુનિ પ્રમત્ત પડિવજતા [પ્રાપ્ત કરતા શકે તોગ્ય સક્લિષ્ટ આહારદ્ધિક મઢ સે મધે, એ નિદ્રા ૨, અપ્રશસ્ત વચતુક', હાસ્ય ૭, રતિ ૮, કુચ્છા ૯, ભય ૧૦, અને ઉપઘાત ૧૧, એ અગ્યાર પ્રકૃતિ ક્ષપકશેણિએ અપૂર્વ કર્ણ ગુણઠાણી પાતપાતાના બધા છંદ્રને સમયે જઘન્ય સે ખાંધે; એ પ્રકૃતિ અશુભ છે તેના અતિવિશુદ્ધ જ મદ રસ કરે, પુરૂષવેદ ૧, સવલનના ૪ કષાય એવં પ પ્રકૃતિના મદ રસ તે ક્ષેપક અનિવૃત્તિમાદર ગુણઠાણી, પાતપેાતાને અધોચ્છેદ સમયે મધે, Isolu ૫ ૯ विग्घावरणे सुडुमो, मणुतिरिआ सुहुमविगलतिगआउं વિઘાવને-પાંચ અતરાય અને નવ આવÁને, જીન્નુમો=સૂમસ ધરાય વાળા, મધુરિયા મનુષ્ય અને તિય ચે. દુ ૨ doछकममरा, निरया उज्जोअउरलदुगं ॥ ७१ ॥ સુદુમતિરુતિ બારું=સુક્ષ્મત્રિક, વિત્રિક અને 3 ૪ • ચાર આયુષ્યને વિન્નિરન્ત વક્રિય ષટકને અમોનિયા-દેવતા તથા અથ:--પાંચ અંતરાય અને નવ [જ્ઞાન-દનનાં ] આવ રાને સૂક્ષ્મસ પરાય ગુણસ્થાનવાળો જઘન્ય સે આંધે, અનુજ્ય અને તિયા . સૂક્ષ્મત્રિક, વિકલત્રિક, ચાર આયુષ્ય અને વૈક્રિયષક [૧૬ પ્રકૃતિ] ને જથન્ય રસે ધે, દેવતા તથા નાર્કી ઉદ્યોતનામ અને ઔદારિદ્ધિકને જવન્ય સે ખાંધે, વા નારી. ૩૬નોથઽરતુ -ઉદ્યોતનામ અને ઔદારિદ્ધિકને Page #122 -------------------------------------------------------------------------- ________________ રસમધના સ્વામી. . વિધેવન:-પાંચ અંતરાય પ, પાંચ જ્ઞાનાવરણ ૧૦, ચાર દર્શન નાવરણ ૧૪, એ ચઉદ પ્રકૃતિના મંદ રસ સૂમ સંપાયને ચરિમ સમયે વર્તત બાંધે. સૂક્ષ્મત્રિક ૩; વિકલત્રિક ૬; ચાર આયુ ૧૦, અને દેવદ્ધિક નરકદ્ધિક વૈક્રિયદ્ધિક એ વૈક્રિયષર્ક ૧૬, એ સેળ પ્રકૃતિનો જઘન્ય રસ મનુષ્ય તિર્યંચ બાંધે. દેવ નારકી એ માંહેલી ૧૪ તો ભવપ્રત્યયેજ ન બાંધે, નરાયુ તિર્યંચાયુ જઘન્ય સ્થિતિબંધે જઘન્ય રસનું હોય તે તે દેવ અને નારકી જઘન્ય સ્થિતિવાળા માંહે ન ઉપજે માટે નજ બાંધે, ઉદ્યોતનામ ૧, દારિકદ્ધિક ૩, એ ત્રણ પ્રકૃતિ દેવતા નારકી ઉત્કૃષ્ટ સંકલેશવતી મંદ સે બાંધે, તે દેવતા સનતકુમારાદિથી સહસ્ત્રારાંત, જાણવા, તિર્યંચ મનુષ્ય તો એવા સકલેશપતી નરક યોગ્ય જ બાંધે, 1 ૭૧ तिरिदुगनिअंतमतमा, जिणमविरयनिरयविणिगथावरयं आसुहमायव सम्मो, व सायथिरसुभजसा सिअरा॥७२॥ સિરિતૃનિ તિર્યચદ્ધિક અને | સ્થાવર નામકર્મને, નીચ ગોત્રને આમલ્સૌધર્મ અને ઈશાન તમતમતમસ્તમપ્રભા દેવલેક સુધીના દેવતાઓ. નારકના જીવો સાચા આપ નામકર્મને, વિજિન નામકર્મને સો ર=સમ્યગ્દષ્ટિ અથવા મિવિશ્વ અવિરત સમ્યગદષ્ટિ ધ્યાષ્ટિ, મનુષ્ય, સચિવુમના=સાતા વેદની. • બ્રિવિ=નારકી વિના બાકી-| ય, સ્થિરનામ, શુભ નામ ના ત્રણ ગતિવાળા , અને યશ નામને, પુનરાવર્થ-એકેન્દ્રિય જાતિ અને હિમા–તેની પ્રતિપક્ષી સહિત ૧ માત્ર ઔદારિક અંગોપાંગ નામકર્મને જ સનકુમારાદિ દેવો ઉછ સંકલેશે વર્તતા જઘન્ય રસથી બાંધે છે. બીજી બે પ્રકૃતિને તે સામાન્યતઃ દેવો અને નારકા જઘન્ય રસથી બાંધે એ વિશેષ જાણવું. જુઓ : કર્મગ્રંથ ટીકા મા. ૭૧. Page #123 -------------------------------------------------------------------------- ________________ શતકનામાં પાંચમ કમ ગ્રંથ અર્થ:-તિય ચક્રિક અને નીચગેાત્રને તમસ્તમપ્રભા નારકીના વા જઘન્ય સે ખાંધે, અવિરત સમ્યગ્દષ્ટિ મનુષ્ય જિનનામને જઘન્ય રસે, બાંધે, નાર્કી વિના બાકીના ત્રણ ગતિવાળા જીવા એકેદ્રિય જાતિ અને સ્થાવર નામક ને જઘન્ય રસે માંધે, સૌધમ અને ઇશાન દેવલાક સુધીના દેવતાઓ આપ નામક ને જઘન્ય સે બાંધે, સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાદૃષ્ટિ સાંતા વેદનીય, સ્થિનામ, શુભ નામ અને યશનામને તેની પ્રતિપક્ષી સહિત [આઠ પ્રકૃતિને] જઘન્ય સે ખાંધે, રા ૯૮ વિવેચન:—તિયગ્નિક ૨, નીચેૉંત્ર ૧, એ ત્રણ પ્રકૃતિ તમસ્તમા પૃથ્વીના નારકી સમ્યક્ત્વાભિમુખ થતા મિથ્યાત્વના ચિરમ પુદ્ગલ વેદતા મદસે માંધે, અવિરતિ સમ્યગ્દષ્ટિ મનુષ્ય પૂર્વે નાચુ બાંધીને પછી જિનનામ બાંધતા મરતાં મિથ્યાત્વ સન્મુખ વેળાએ સર્વ સક્લિષ્ટ થકા નિનામ મંદ સે ખાંધે; નારી વ શેષ ત્રણ ગતિના જીવ પરાવર્તમાન મધ્યમ પરિણામવંત થકા એકે યિજાતિ ૧, સ્થાવર નામ ૨, એ બે પ્રકૃતિ મદ સે ખાંધે. સૌધમ્મ ઈંશાન લગેના સર્વીસ ક્લિષ્ટ આપ નામ મંદ સે ખાંધે, સમ્યક્ત્વી સમ્યક્ત્વથી પડતા સાતા ૧, સ્થિર ૨, શુભ ૩, ચશ ૪, એ ચાર પ્રકૃતિ મણે બધે અને વા શબ્દથી સમ્યક્ત્વ પામતા મિથ્યાત્વી તર્ તે અસાતા ૧, અસ્થિર ૨, અશુભ ૩, અયશ ૪, એ ચાર પ્રકૃતિ મદસે ખાંધે, ૧ પ્રમત્તથી મિથ્યાત્વ ગુણસ્થાન સુધી પરાવર્તમાન મધ્યમ પરિણામે 'તઃકોડાકાડીથી પંદર કાડાકોડી સાગરેાપમ સુધીના સ્થિતિબંધના અધ્યવસાયે વર્તતા સાતા અસાતા અંતર્દૂ અંતમું પરાવતે મંદરસે બાંધે તે પછી ત્રીસ કાડાકોડી સાગરેાપમ સુધીના સ્થિતિબંધના અધ્યવસાયે માત્ર અસાતાજ બાંધે પણ ત્યાં મંદ રસ ન હેાય. સાતાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૫ કાડાકોડી સાગરોપમની અને સાતાની ૩૦ કેશડાકાડી સાગરાપમની છે. પ્રમત્તથી આગળ વધતા દશમાં ગુણસ્થાન સુધી કેવળ સાતાજ બાંધે, તે ખાર મુના જઘન્ય સ્થિતિબંધના અધ્યવસાય સુધી બાંધે. ત્યાં પણ ભંદરસ ન હાય. તેજ પ્રમાણે પ્રમત્તથી મિથ્યાત્વ સુધી દશ કોડાકોડી Page #124 -------------------------------------------------------------------------- ________________ રસબંધના સ્વામી, तसवन्नतेअचउमणु-खगइदुगपणिदिसासपरघुच्चं। संघयणागिइनपुथी,सुभगिअरतिमिच्छचउगइआ।७३। તસત્રય =વસ ચતુષ્ક, વ- | ચિત્રિછ સંઘયણ, છ ચતુષ્ક અને તૈજસ ચતુષ્ક, | અણુવાદ દુરામનુષ્યદ્ધિક, ખગ- નgી=નપુંસક વેદ, સ્ત્રીવેદ, તિદ્રિક, સુમનિમતિ=સુભગત્રિક, દુર્ભforવિ રણ પુષ્ય પરચું- | ગત્રિકને દ્રિય જાતિ, ઉસનામ, પરા- | નિઝ મિથ્યાદષ્ટિ ઘાત નામ અને ઉચ્ચગોત્રને | જાત્રા ચારે ગતિવાળા, અર્થ -ત્ર ચતુષ્ક, વર્ણ ચતુષ્ક, તેજસ ચતુષ્ક, મનુષ્યદ્વિક, ખગતિદ્ધિક, પચંદ્રિય જાતિ, ઉચ્છવાસ નામ, પરાઘાત નામ, ઉચ્ચગેત્ર, છ સંઘયણ, છ સંસ્થાન, નપુંસક વેદ, સ્ત્રીવેદ, સુભગત્રિક દુર્ભગત્રિક [૪૦ પ્રકૃતિ] ને ચારે ગતિવાળા મિથ્યાદૃષ્ટિ છે જઘન્ય રસે બાંધે છે ૭૩ વિવેચન –વસ ૧, બાદર ૨, પર્યાપ્ત ૩, પ્રત્યેક ૪, એ ત્ર ચતુષ્ક 8, વર્ણચતુષ્ક ૮, તિજસ ૧, કાર્માણ ૨, અગુરુલધુ સુધીના સ્થિતિબંધના અધ્યવસાય સુધી પરાવર્તમાન મધ્યમ પરિણામે સ્થિર અસ્થિર, શુભ અશુભ અને યશ અયશ અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત પરાવર્ત મંદ રસે બાંધે. તે પછી વીશ કેડાછેડી સુધી સ્થિતિબંધના અધ્યવસાયે કેવળ અસ્થિર, અશુભ અને અયશજ બાંધે પણ તે મંદ રસે ન બાંધે, આ છ પ્રકૃતિમાં ત્રણ શુભ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ છેડાછેડીની અને ત્રણ અશુભ પ્રકૃતિની વિશ કોડાકડી સાગરોપમની છે. પ્રમત્તથી આગળ એ છ માંહેલી ત્રણ શુભ પ્રકૃતિ જ બંધાય, એ બાબત સાતાના બંધની પેઠે પૂર્વોક્ત રીતે વિચારી લેવી. [આને અર્થ એ થાય છે કે કેટલીક પ્રતિપક્ષ પ્રવૃતિઓને પરાવર્તમાન મધ્યમ પરિણામે જ મંદ રસ -બંધાય છે, પણ અવસ્થિત પરિણામે નહિ ]-જુઓ આ ગાથાની ટીકા. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શતકતામા પચમ કમ પ્રથ ૩, નિર્માણ ૪, એ તેજસ ચતુષ્ક ૧, મનુદ્રિક ૧૪, વિહાયાગતિદ્રિક ૧૬૬ પંચે દ્રિયજાતિ ૧૭, ઉચ્છ્વાસ ૧૮, પરાઘાત ૧૯, ઉગોત્ર ૨૦, ૭ સઘયણ ૨૬, ૭ સ ંસ્થાન ૩ર, નપુસકવેદ ૩૩, વેદ ૩૪૬ સુભગ નામ-સુસ્વર નામઆર્દ્રય નામ એ સુભંગત્રિક ૩૭, ઇતર તે દુર્ભાગ-૬:સ્વર-અનાદેય એ દુર્લીંગત્રિક ૪૦, એ ચાળીસ પ્રકૃતિના મંદ રસ ચારે ગતિના મિથ્યાત્વી જીવ ખાંધે ત્યાં પણ પચે દ્રિય જાતિ 1, તૈજસ ૨, કાČણુ ૩, શુભ્રણ ચતુષ્ક છે, પરાઘાત ૮, અગુરુલઘુ ૯, ઉછ્વાસ ૧૦, ચતુષ્ક ૧૪ અને નિર્માણ ૧૫, એ ઉત્કૃષ્ટ સક્લેશી મદ રસે મધે અને સ્રીવેદ્ન નપુ સવેદના મઢ રસ તઘોગ્ય વિષ્ણુદ્ધ હેાય. તે બાંધે, રોષ ૨૩ પ્રકૃતિના મઢ રસ મિથ્યાદષ્ટિ પણ પરાવત્ત માન મધ્યમ પરિણામી બાંધે. ૫૭૩૫ ૪૩ उ तेअवन्न वेअणिअ, नामणुक्कोस सेसधुवबंधी । * ૧ વાળ અગો, ગોણ્ તુવિદ્દો રૂમો ૨૩ા ૭૪ ૧ મનુષ્યદ્રિકની ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર કાંડાÈાડી સાગરે પમતી અને શુભ વિદ્યાયેાગતિ સુભગ, સુસ્વર, આદેય, ઉચ્ચગેત્ર, પ્રથમ સયણુ તથા પ્રથમ સંસ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ કાડાકોડી સાગરે પમની છે, આ શુભ પ્રકૃતિને મદ રસ પોતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિથી આરંભીને પ્રતિપક્ષી પ્રકૃતિએની સાથે તેની જઘન્ય સ્થિતિ અંત કાડાકોડી સાગરોપમ સુધીના સ્થિતિબંધના અધ્યવસાય સુધી પરાવર્તમાન મધ્યમ પરિણામે બંધાય, તે અંતર્મુ અંતર્મુદ પરાવતે બંધાય. હુડક સંસ્થાન અને સેવા સંધયણની અનુક્રમે વામન સંસ્થાન તથા કલિકા સંઘયણ સાથે પોતપોતાની જઘન્ય સ્થિતિ સુધી પરાત્તિ લાભે. તેજ પ્રમાણે શેષ સંધયણ સંસ્થાનની સભવતાં શેષ સંઘયણ અને સંસ્થાન સાથે પોતાતાની જવન્ય સ્થિતિ સુધી પરાવૃત્તિ લાભે. એ સ્થિતિસ્થાના વિષે મિથ્યાદષ્ટિ પરાવંત્તમાન મધ્યમ પરિણામે મંદ રસ આંધે. અહી ભાવના પેાતાની મેળે વિચારી લેવી. જીએ આ ગાથાની ટીકા.. Page #126 -------------------------------------------------------------------------- ________________ રસબંધના ભાંગા . ૧n વડવ=તૈજસ ચતુષ્ક અને અંગો અજઘન્ય સબંધ : . શુભ વર્ણચતુષ્કો . | v=ગોત્ર કર્મને . વિનાશ વેદનીય કર્મ ! ને અનકષ્ટ અને અજ. અને નામકર્મનો, સપુ =અનુત્કૃષ્ટ સબંધ ઘન્ય સબંધી મો=આ સેતપુર્વવંધી બાકીની [૩] ઘુવબંધિ પ્રકૃતિને સદાચાર પ્રકારે સાદિ, ઘi=ઘાતી પ્રકૃતિનો અનાદિ, ધ્રુવ. અધ્રુવ અર્થા–તેજસ ચતુષ્ક, શુભ વર્ણ ચતુષ્ક, વેદનીયકર્મ અને નામકર્મને અનુત્કૃષ્ટ રસબંધ તથા બાકીની [૪૩] ધ્રુવબંધી પ્રકૃતિ અને [૪] ઘાતી પ્રકૃતિનો અજઘન્ય રસબંધ અને ગોત્ર કમના અનુષ્ટ અને અજઘન્ય બંને રસબંધ, એ ચાર પ્રકારે [સાદિ વાદિ છે. એ ૭૪ મા વિવેચન –હવે અનુભાગબંધને સુગમ કરવા માટે મૂળ પ્રકૃતિને વિષે ભાંગા કહે છે.તેજસ ૧, કામણ ૨. અગુલધુ ૩, નિર્માણ ૪ અને પ્રશસ્ત વણ ચતુષ્ક ૮, એને અનુકૂષ્ટ રસ બંધ તે સાદિ ૧, અનાદિ ૨, ધ્રુવ ૩, અબ્રુવ ૪, એ ચારે ભેદે હેય. ૪ પદ આગળ કહેશે તે ઇહાં લેવું. તથા વેદનીય ૧, નામકર્મ ૨, એ બે મૂળ પ્રકૃતિને અનુકૂષ્ટ બંધ તે પણ ચારે ભેદે હેાય. તથા તૈજસ ચતુષ્ક થઈને શેષ ૪૩ ધ્રુવબંધી પ્રકૃતિનો અજઘન્ય રસબંધ તે પણ ચાર ભેદ હોય, ઘાતી તે જ્ઞાનાવરણ ૧, દર્શનાવરણ ૨, મોહનીય ૩, અંતરાય ૪; એ ચાર મૂળ પ્રકૃતિને અજઘન્ય રસબંધ તે ચાર ભેદે હેયા, અને ગોત્રકર્મને અનુકૃષ્ટ અને અજઘન્ય એ બે પ્રકારને રસબંધ તે ચારે ભેદે હાય, લા ૭૪ છે છે તેન કુહા અણુભાગબો સમન્ના વર્ગણાનું સ્વરૂપ છે इंग दुगणुगाइ जा अभवणतगुणिआणू। खंधा उरलोबिअवग्गणा उतह अगहणतरिया॥७॥ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શતકનામા પંચમ કર્મગ્રંથ સેમિ આકીના ત્રણ પ્રકા- | ધંધા ઔધો. રના રસબંધને વિષે. કોરિયાનrt=ઔદાદુઃબે પ્રકારે સાદિ, અબ્રુવ | રિકને લાયક વગણું દુર દુધાળા એકાણુક, દ્વય [થાય છે. ] યુકથી માંડીને તાકતથા કાયાવત અદાંતરિત્રગ્રહણયોગ્ય આમવાતશુખિયાળુ અભવ્યથી વગણની વચ્ચે અગ્રહણ અનંતગુણ પરમાણુવાળા | યોગ્ય વર્ગોણુ. ચર્થ ––બાકીની પ્રકૃતિ અને બાકીના ત્રણ પ્રકારના રસબંધોને વિષે બે પ્રકારે [સાદિ-અધુવ] બંધ હોય, એકાક દ્વયહુકથી માંડીને યાવત અભવ્ય જીવો કરતાં અનંતગુણા પરમાસુવાળા ઔધોની દારિકને ગ્રહણ યોગ્ય વર્ગણ થાય છે, તેમજ એકેક પરમાણુની વૃદ્ધિએ ગ્રહણ યોગ્ય વર્ગણાના અંતરે અગ્રહણ યોગ્ય વર્ગણ હેય. ૭૪ વિવેચન –-શેષ અનુક્ત સર્વ પ્રકારનો રસબંધ તે સાદિ ૧, અધ્રુવ ૨, એ બે ભેદે હેય. હવે એ સર્વ ભાંગે જાણવાને ભાવાર્થ લખીએ છીએ, પ્રથમ તૈજસ ૧, કામણ ૨; અગુલધુ ૩, નિર્માણ અને પ્રશસ્ત વર્ણાદિક ચતુષ્ક ૮; એ આઠ પ્રકૃતિને અનુત્કૃષ્ટ સબંધ ચારે ભેદે હોય; તે આ પ્રમાણે-એ ૮ને ઉત્કૃષ્ટ રસબંધ તે ક્ષેપક અપૂર્વકરણવાળે દેવગતિ ગ્ય ૩૦ પ્રકૃતિના બંધને ઉછેદ સમયે કરે; શુભ પ્રકૃતિને ઉત્કૃષ્ટ રસબંધ તે અતિ વિશુદ્ધજ કરે; તદ્યોગ્ય અતિ વિશુદ્ધતા ત્યાં જ હોય તે માટે. તે ૮ પ્રકૃતિનો ઉપશમ શ્રેણીએ અનુત્કૃષ્ટ રસબંધ પામીએ ક્ષપક થકી ઉપશામક શુભ પ્રકૃતિનો રસબંધ ઓછો કરે તે માટે, તે ઉપશાંતામહે સર્વથા અબંધક થઈને પડતે વળી અનુકૃષ્ટ રસ બાંધે ત્યારે તે સાદિ ૧. તે ઉપશાંતપણું પૂ નથી પામ્યા તેને અનાદિ ૨, અભવ્યને ધ્રુવ ૩;ભવ્યને અધુવ ૪, રેવંમિ દુહા એ પદ સઘળે જોડવું, તે માટે એ ૮ પ્રકૃતિના શેષ ઉત્કૃષ્ટ ૧, - જઘન્ય ૨ અને અજઘન્ય ૩, એ ત્રણ રસબંધને વિષે સાદિ ૧, Page #128 -------------------------------------------------------------------------- ________________ રસમ ધના ભાંગા, ૧૦૩ અધ્રુવ ૨, એ એ ભેદ હાય, તે આ પ્રમાણે—એ ને ઉત્કૃષ્ટ સબંધ ક્ષેપકને અપૂર્વ કણે હાય, તે પ્રથમ જ માંધવા માંડયો તે માટે સાદિ ૧, તે એક [એ] સમય જ હોય આગળ ન જ હોય તે માટે અશ્રુવ ૨. તથા એ ૮ નેા જઘન્ય સ સર્વોત્કૃષ્ટ સફ્લેશવતી મિથ્યાત્વી પર્યાપ્તા સ`જ્ઞી પચે દ્રિય માંધે, શુભ પ્રકૃતિ માટે; તે એક સમય કે એ સમય લગે મધે તે વાર પછી વળી કાળાંતરે સર્વોત્કૃષ્ટ સક્લેશ પામીને જઘન્ય માંધે; એમ જઘન્ય અજઘન્યને વિષે ફરતા જીવને સાદિ અને અશ્રુવપણુ હાય તથા વેદનીય અને નામક ના અનુષ્કૃષ્ટ સબંધ ચારે ભેદ્દે હાય; તે આ પ્રમાણે--તે એને અંતગ ત સાતા અને યશ એ એ પ્રકૃતિ આશ્રચીને ક્ષેપક સૂક્ષ્મસ પરાયને અંત્ય સમયે ઉત્કૃષ્ટ સબ ધ પામીએ; ઉપશામક શુભપ્રકૃતિનેા તેથી આ રસ ખાંધે તે તે માટે તેને અનુષ્કૃષ્ટ રસમધ હોય; તે ઉપશાંતમાહાવસ્થાએ સર્વથા અખંધક થઇને પડતા વળી ખાંધે ત્યારે સાદિ ૧, પૂર્વે તે ઉપશાન્તપણું જેઓ પામ્યા નથી તેને અનાદિ ર, ધ્રુવ ધ્રુવ પૂવત્ ૪ અને શેષ ઉત્કૃષ્ટ, જઘન્ય અને અજઘન્ય રસમધને વિષે સાદિ, ધ્રુવ એ એ ભાંગા હોય, તે આ પ્રમાણે—વેદનીય કમ અને નામકમના ઉત્કૃષ્ટ રસ ક્ષેપક સૂક્ષ્મસ પરાયે બાંધે, તે પ્રથમ બાંધવા માંડે ત્યારે સાદિ, આગળ નહીં ખાંધે તે માટે અધ્રુવ; એના જઘન્ય સ તા સમ્યક્ત્વી અથવા મિથ્યાત્વી મધ્યમ પરિણામવંત માંધે, સવિશુદ્ધ તા શુભ પ્રકૃતિના ઉત્કૃષ્ટ સ મધે અને સસકિલષ્ટ તે અશુભ–અસાતા અયશના ઉત્કૃષ્ટ રસ આંધે તે માટે ઈહાં મધ્યમ પરિણામી કહ્યો. એ જઘન્ય તે અજઘન્યથી ઉતરીને બધે તે માટે સાઢિ, તે જઘન્યથી ૧ સમય, ઉત્કૃષ્ટા ૪ સમય લગે માંધે; પછી અજઘન્ય માંધે તે માટે અધ્રુવ, અજઘન્યપણું જઘન્ય સાથે પવિત્તતાં હાય, માટે સાદિ અને અધ્રુવપણ... હાય. તથા તૈજસચતુષ્ક વર્જીને શેષ ૪૩ ધ્રુવઅધીના અજઘન્ય સમધ ચાર [૪] ભેદે હાય. તે આ પ્રમાણેજ્ઞાનાવરણીય પદ નાવણીય ૪ અને અંતરાય ૫, એ ૧૪ પ્રકૃતિના ક્ષેપક સૂક્ષ્મસ પરાયને ચર્મ સમયે અશુભ માટે જઘન્ય રસ બધાય, તેથી અન્ય સર્વ અને ઉપશમશ્રેણિએ પણ અજઘન્ય અલ હેાય; તે ઉપશાંતમાહાવસ્થાએ સર્વથા અઅધક થઇને Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૪. મા . શતકનામાં પચમ કેમગ્રંથ - પડતો વળી બાંધે તે સાદિ ૧, ઉપશમશ્રેણિ જે પામ્યા નથી તેને અનાદિ ૨, ધ્રુવ અધવે પૂર્વવત્ ૪. સંજવલન ૪ કષાય ક્ષપક અનિવૃત્તિ બાદરે પોતપોતાના બંધ છેદને સમયે જઘન્ય રસે બંધાય. તેથી અન્યને ઉપશમશ્રેણિએ અજઘન્ય બંધ હોય, તે ઉપશાતમાહે સર્વથા અબંધક થઇને પડતો અજઘન્ય રસ બાંધે ત્યારે સાદિ ૧, એ ઉપશાતપણું પૂર્વ અપ્રાપ્તને [જે નથી પામ્યા તેને] અનાદિ ૨. ધ્રુવ અધ્રુવ પૂર્વની જેમ ૪. બે નિદ્રા, અપ્રશસ્ત વર્ણચતુષ્ક, ભય, જુગુપ્સા અને ઉપઘાત એ ૯ પ્રકૃતિ ક્ષપક અપૂર્વકરણવાળો પોતપોતાને બંધો છેદસમયે જઘન્ય રસે બાંધે, તેથી અન્ય તે અજઘન્ય. તે ઉપશમશ્રેણિએ બંધનો ભેદ કરીને પડતે વળી અજવન્ય બાંધે ત્યારે તે સાદિ ૧, તે અબંધકપણું પૂવે નથી પામ્યા તેને અનાદિ ૨, ધ્રુવ અધ્રુવ પૂર્વવત્ ૪, પ્રત્યા ખ્યાનીય ૪ કષાયને સંયમસન્મુખ દેશવિરતિ અતિ વિશુદ્ધ પિતાના ગુણઠાણાને અન્ય સમયે વત્ત તે જઘન્ય રસ બાંધે. તે થકી અન્ય તે સર્વ અજઘન્ય, તે સંયમાદિક પામી અબંધક થઈને વળી પડતો અજઘન્ય બાંધે તે સાદિ ૧, તે સ્થાનક પૂર્વે નથી પામ્યા તેને અનાદિ ૨, ધ્રુવ અધ્રુવ પૂર્વવત્ ૪. અપ્રત્યાખ્યાનીય ૪ કષાયને જઘન્ય રસબંધ અવિરતિ ગુણઠાણાને અંતે એમ જ [પૂર્વોક્ત રીતે કહેવા, ભાંગા પણ એમ જ જાણવા. અનંતાનુબંધી ૪, થીણુદ્વિત્રિક અને મિથ્યાત્વ એ આઠ પ્રકતિને જઘન્ય રસબંધ મિથ્યાત્વી સમ્યક સહિત સંયમને 'સન્મુખ થકે પિતાના"ગુણુઠાણાને ચરમ સમયે બાંધે. તેથી અન્ય તે અજઘન્યા સમ્યકત્વ પ્રાપ્ત થયે તેને અબંધક થઈ પડતો પાછો બાંધે ત્યારે સાદિ ૧ પૂવે અબંધકપણું નથી પામ્યા તેને અનાદિ ૨, અભવ્યને ધ્રુવ છે, ભવ્યને અઘવ ૪. હવે એ ૪૩ ‘ઘુવબધિના શેષ જઘન્ય, ઉત્કૃષ્ટ અને અનુષ્કૃષ્ટ એ ત્રણને વિષે બે ભાંગા હોય તે આ પ્રમાણે એ સર્વ પ્રકૃતિના જઘન્ય રસબં ધનાં સ્થાન કહ્યાં, ત્યાં પ્રથમ જે બાંધવા માંડે તે સાદિ ૧, તેને અંબંધક થાય ત્યારે આંધ્રુવ ૨, એ ક ભા ઉત્કૃષ્ટ બંધ મિથ્યાવી ઉત્કૃષ્ટ અંકલેશીસી પર્યાપ્ત પઢિય બાંધે, તે ૧-૨ સમય આવે ત્યારપછી અત્કૃષ્ટ બાધે કાળાન્તરે વળી ઉત્કૃષ્ટ રસ આવે તે માટે સાદિ અધવ એ બે ભાંગા હય, તથા જ્ઞાના Page #130 -------------------------------------------------------------------------- ________________ રસબંધના ભાંગા, "૧૫ રણીય ૧, દર્શનાવરણીય ૨. મોહનીય ૩ અને અંતરાય ૪ એ ચાર મૂળ ઘાતિ પ્રકૃતિને અજવન્ય બંધ ચાર ભેદ હોય, તે આ પ્રમાણે-મોહનીયન અનિવૃત્તિનાદર ક્ષેપકને ચરમ સમયે જઘન્ય રસ બંધાય, શેષ ૩ કમનો ક્ષપક સૂક્ષ્મસંપાયને ચરમ સમયે જઘન્ય રસ બંધાય. તેથી અન્યત્ર ઉપશમશ્રેણિએ પણ ઘાત અનુભાગ અજઘન્ય જ બંધાય, ક્ષપક થકી ઉપશામક વિશુદ્ધિએ અનંતગણ હીન હોય તે માટે તે અજઘન્ય બંધનો ઉપશાંત-મહે અબંધક થઈને પડતો વળી બંધક થાય ત્યારે સાદિ ૧; તે ઉપશાતપણું પૂવે નથી પામ્યા તેને અનાદિ ૨, ધ્રુવ, અધવ પૂર્વવત ક. તે ૪ ઘાતીના શેષ જઘન્ય, અનુષ્ટ અને ઉત્કૃષ્ટ એ ત્રણ રસબંધ બે ભેદે હોય; તે આ પ્રમાણે--મહુનીચનો ક્ષક અનિવૃત્તિ બાદરને અંત્ય સમયે અને શેષ ૩ કર્મને ક્ષપકને અમરપરાયને અંત્ય સમયે જઘન્ય સબંધ હોય, તે પ્રથમ બાંધે તે માટે સાદિ ૧, આગળ અબંધક થાય તે માટે અધુવ ૨. ઘાતી ચાર મૂળ પ્રકૃતિનો ઉકૃષ્ટ રસ તો સર્વસંમ્પિષ્ટ મિથ્યાવી પર્યાપ્ત સંજ્ઞી પંચદ્રિય બાંધે, તે એક સાથે અથવા બે સમય લગે બાંધે પછી અનુકૂષ્ટ બાંધે, તે વળી જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અનંતી ઉત્સાપણી અસપિએ ઉત્કૃષ્ટ રસ બાંધે, એમ ઉત્કટ-અનુત્કૃષ્ટની પરાવૃત્તિએ બેને રસબંધ સાદિ અઘવ હાય, ૨. ગોત્ર કમને અજઘન્ય અને અનુકૃષ્ટ બંધ ભારે ભેદે છે, તે આ પ્રમાણે-કોઈક સાતમી નરકન નારકી સમ્યકત્વ પામવાને સન્મુખ યથાપ્રવૃયાદિ ત્રણ કરણ કરીને મિથ્યાત્વની બે સ્થિતિ કવે કરીને અંતકરણ કરે, ત્યાં હેઠલી સ્થિતિ પ્રતિસમયે વિદત થ સમ્યક્ત્વ પ્રાપ્તિ અગાઉ મિથ્યાત્વને ચરમ સમયે નીચગેવનો જન્ય રસબંધ કરે. એ મિથ્યાત્વની સત્તા લગે ભવસ્વભાવે જ નિયંગ યોગ્ય નીચગોત્ર બાંધે, તે થકી અધિક નિવાસ્થાએ નીચ ગોત્રને અજંઘન્ય રસ બાંધે અને સર્વ કે ઉચ્ચગેત્રનો અજઘન્ય રસ બાંધે એ અજઘન્ય પ્રથમ બાંધવા માંડે તે માટે સાદિ, પૂર્વે સમ્યકત્વ નથી પાસે તેને અનાદિ, અભવ્યને ધ્રુવ, ભવ્યને પછીથી જઘન્ય થાય તે માટે ધ૪ઃ જઘન્ય પણ આદિ અંત સહિત માટે સાદિ અધધ તથા અને ઉત્કૃષ્ટ રાખધ ઉચ્ચગેત્ર આશ્રયીને ક્ષક સૂક્ષ્મપરા અભ્ય સમયે પામીએ અને ત્યાં Page #131 -------------------------------------------------------------------------- ________________ શતકનામા પંચમ કમમંથ ઉપશામકને અનુત્કૃષ્ટ રસબંધ હોય તેને ઉપશાન્તમોહે બંધક થઈ પડતે ફરી અનુકૂષ્ટ બાંધે ત્યારે સાદિ ૧. પૂર્વે ઉપશામક પણું અણુ પામ્યાને અનાદિ ૨, ભવ્યને અધવ ૩, અભવ્યને નીચગેત્ર આશ્રયી ધ્રુવ ૪, અને ઉચૈર્ગોત્રનો ઉત્કૃષ્ટ રસ તો. સૂક્ષ્મસં૫રાયે ક્ષપક બાંધવા માંડે તે માટે સાદિ, ક્ષીણમાહે અબંધક થાશે તે માટે અધ્રુવ, હવે શેષ અઘુવબંધી ૭૩ પ્રકૃતિ અને આયુ કમ મૂળ પ્રકૃતિ અને જઘન્ય, અજઘન્ય, ઉત્કૃષ્ટ. અને અનુત્કૃષ્ટ એ ચારે પ્રકારનો રસબંધ તે સાદિ અધ્રુવ, એ. બેજ ભેદે હોય. અgવબંધી અને પરાવર્તમાન છે માટે. હવે એના ભાંગાની સંખ્યા લખીએ છીએ-છ મૂળ પ્રકૃતિના એકેકીના દશ દશ એવં ૬૦, ગોત્રના ૧૨ અને આયુના ૮ એવં આઠે મૂળ પ્રકૃતિના ૮૦ ભાંગા થાય, ધ્રુવબંધી ૪૭ ના એકેકીના દશ દશ એવં ૪૭૦ અને અધવબંધી ૭૩ ના એકેકીના આઠ આઠ એવ પ૮૪, એ બંને મળી ૧૦૫૪ ઉત્તર પ્રકૃતિના: ભાંગા થાય, મૂળ ઉત્તર બનેના મળી ૧૧૩૪ ભાંગા થાય, એ. રીતે અનુભાગબંધ સવિસ્તરપણે વખાણ્યો. રતિ અનુમાવંઘ છે છે પ્રદેશબંધ છે હવે કરાવંય કહે છે ત્યાં પ્રથમ દારિકાદિક આઠ વર્ગણ કહે છે. ઇહાં લેકને વિષે એકેકા પરમાણુ જેટલા છે. તેટલા સર્વેની એક વર્ગણ, એકાકીપણે કરીને પરસ્પર સજાતીય માટે. દ્વયણુક સર્વની એક વગણ, ચણક સર્વની એક વગણા, ઇત્યાદિ એકેક પરમાણુની વૃદ્ધિએ સંખ્યાન પ્રદેશના અનંતા સ્કંધની સજાતીયવરૂપ સંખ્યાતી વગણ, અસંખ્ય. પ્રદેશના સ્કંધની અસંખ્યાતી વણા, અનંત પ્રદેશ સ્કંધની. અનંતી વગણ અને અનંતાનંત પ્રદેશ સ્કંધની અનંતાનંત વર્ગણ; સજાતીય પુદગલને સમૂહ તે વેળા કહીએ, એ સર્વ ૧ કર્મગ્રંથની ટીકામાં સ્વજાતીય સ્કંધના સમૂહનું નામ વગણ કહ્યું છે, જ્યારે કર્મપ્રકૃતિની ટીકામાં સ્કંધ અને વર્ગનું એકાWક કહ્યા છે, કારણ કે સ્કંધ-વર્ગણની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની કહી છે Page #132 -------------------------------------------------------------------------- ________________ - પ્રદેશબંધ–યુગલ વગણુએ ૧૭ સ્તોકઅણમયપણે કરીને જ્યુ લમાટે જીવને રહેવાને કામ ન આવે તે માટે અહણ યોગ્ય જાણવી, એ સર્વ ઉલંઘીને અભવ્યથી અનંતગુણે અને સિદ્ધને અનંતમે ભાગે એટલા પરમાણુએ. નિષ્પન્ન ઔધ તે ઔદારિકપણે ગ્રહણ યોગ્ય વર્ગણા થાય, તે કહે છે—એક પરમાણુ, બે પરમાણુ, ચાવત અભવ્ય જીવ થકી અનંતગુણ અને સિદ્ધને અનંતમે ભાગે એટલે પરમાણુએ. નિષ્પન્ન જે સ્કંધ તે વિા ફીચ હોય ૧; ઉદાર સ્થલ સ્કંધવડે નિષ્પન્ન તે ઔદારિક શરીર, તેની વગણા તે. સજાતીય પુદ્ગલને સમૂહ, એ દારિકની જઘન્ય વર્ગણા; તે પછી એકેક પરમાણુની વૃદ્ધિએ મધ્યમ ગ્રહણ યોગ્ય વગણ ત્યાં લગે જાણવી કે જ્યાં લગે ઉત્કૃષ્ટી થાય, તે ઉત્કૃષ્ટી વગણા થકી ઉપરાંત એક પરમાણુની વૃદ્ધિએ ઔદારિકને અગ્રહણ . યોગ્ય જઘન્ય વગણું થાય છે ૭૫ एमेव विउठवाहार,-तेअभासाणुपाणमणकम्मे। सुहुमा कमावगाहो, ऊणूणंगुलअसंखंसो ॥७६ ॥ પવિત્રએ પૂર્વોક્ત પ્રમાણેજ | H=અનુક્રમે विउब्वाहारतेअभासाणुपाण- અવલો-અવગાહના મામે વૈકિય, આહારક, 1 =ઓછી ઓછી તૈજસ, ભાષા, ધાસોસ ! ચંઇ અહો=અંગુલને અમન અને કાર્પણ વગણા છે. સંખ્યાતમો ભાગ, દુહુમા=સૂક્ષ્મ સ્વજાતીય સ્કંધના સમૂહને વગણ કહેવામાં આવે છે તે લોકવ્યાપી હોવાથી તેની અવગાહના લોકપ્રમાણ થાય. વર્ગણા અને અંધ એકાર્થક જ્યાં કહ્યાં. હોય ત્યાં તે અવગાહનાને વાંધો નથી, જ્યાં સ્વતીય સ્કંધના સમૂહનું નામ વગણ કહ્યું હોય ત્યાં અવગાહના સ્કંધની લેવામાં આવે તે બરાબર . બંધબેસતું થાય એટલે કર્મગ્રંથની ટીકાના હિસાબે અંધની અવગાહના. લેવી પણ વર્ગણાની નહિ. Page #133 -------------------------------------------------------------------------- ________________ ઉo૮ શતકનામા પંચમ કર્મ અર્થ એ પૂર્વોક્ત પ્રકારે જ ક્રિય, આહારક, તેજસ, ભાષા, શ્વાસોસ, મન અને કર્મણ વગણ હોય એ ઔદારિકાદિ વગણ અનુક્રમે સૂક્ષ્મ જાણવી, અને તેની અવગાહના ઓછી ઓછી અંગુલને અસંખ્યાતમો ભાગ હોય. ૭૬ . વિવેચન –એમજ પૂર્વોક્ત ઔદારિકની ગ્રહણગ્ય તથા - અગ્રહણયોગ્ય વર્ગણાની જેમ વૈકિય વર્ગણા ૨, આહારક વર્ગણું ૩, તેજસ વગણ ૪, ભાષા વગણ ૫, આનપ્રાણ તે ધાસચાસ વર્ગણ ૬, મવર્ગણ ૭ અને કામણવર્ગણ ૮ જાણવી. એનો ભાવાર્થ આ પ્રમાણે જે ઔદારિક વગણા પૂર્વે કહી તેથી એકાદિ પરમાણુએ અધિક તે બહુ અણુએ નિષ્પન્ન અને સૂક્ષ્મ પરિણામ માટે ઔદારિકને ગ્રહવા યોગ્ય નહી, તેમજ વૈક્રયને પણ સ્વ૯૫ અણુએ નિષ્પન્ન અને સ્થૂલ પરિણામ માટે અગ્રહણયોગ્ય હોય, ત્યાર પછી એક અણની વૃદ્ધિએ જઘન્ય વેકિય ગ્રહણગ્ય વગણા થાય, એમ બે ત્રણ યાવત અનંત પરમાણુની વૃદ્ધિએ ઉત્કૃષ્ટ વૈશિર ઘgવો વળા થાય, ત્યાર પછી એક પરમાણુની વૃદ્ધિએ જઘન્ય અગ્રહણગ્ય વગણ થાય એમ બે ત્રણ ચાવત અનંત પરમાણુની વૃદ્ધિએ ઉત્કૃષ્ટ અગ્રહણ વણા થાય, તે વૈકિયને બહુ અણુ અને સૂક્ષ્મ પરિ ણામ માટે અગ્રહણ યોગ્ય હોય અને આહારકને તૈક અણુ અને સ્થલ પરિણામ માટે અગ્રહણ ૫ હોય, તે પછી એક પરમાણુની વૃદ્ધિએ જઘન્ય આદિવા પ્રદોષ વળાં થાય, એમ અનુક્રમે આઠેને ગ્રહણ યોગ્ય વગણા અને વચ્ચે અગ્રહણ ગ્ય વર્ગણા કહેવી, એ પ્રમાણે વણ કહી. કર્મ પ્રત્યાદિક . ગ્રંથને વિષે તો તે ઉપર પણ જીવ ચિત્તાવિ વગણા કહી છે પણ તેનું અહીં પ્રજન નથી તે માટે ન કહી એ વર્ગણું ચોત્તરે [અનુકમે એકેક થકી, સૂક્ષમ છે. એ આઠેની અવગાંહના ક્ષેત્રવ્યાપ્ત અંગુલને અસંખ્યાતમે ભાગે અને તે એકેકથી . શિક્ષણ એકેકથી નહાની હેય; પુદ્ગલ દ્રવ્યને વિષે જેમ ઘણાને સમુદાય મળે તેમ સૂફલ્મ પરિણામ થાય તે માટે દારિક ગ્રહણયોગ્ય વગણ અંગુલને અસંખ્યાતમે ભાગે હાથ તે થકી Page #134 -------------------------------------------------------------------------- ________________ પુદગલ વગણાએ ૧૯ તેની અપ્રહણયોગ્ય વર્ગણાની અવગાહના હાની, એમ અનુક્રમે સર્વ વગણની અવગાહના એકેક થકી કહાની કહેવી૭૬ इक्विक्कहिआ सिद्धा-गंतंसा अंतरेसु अग्गहणा। सव्वत्थ जहन्नुचिआ, निअणंतसाहिआ जिट्ठा ॥७७॥ હથિયા–એકેક પરમાણુ , સવા સર્વ વગણને વિષે વડે અધિક નનુરિવાજઘન્ય ગ્રહણ વર્ગસિદ્ધાર્તા=સિદ્ધોના અનં. ણાથી. તમે ભાગે નિશvidi = પિતાના અતસુઅંતરાલેદારિકાદિ નતમે ભાગે અધિક વગણના મદમે ના ઉત્કૃષ્ટ વર્ગણા. arc=અગ્રહણયોગ્ય વગણ અર્થ:–એકેક પરમાણુવડે અધિક સિદ્ધોના અનંતમે ભાગે, દારિકાદિ વર્ગણાના મેએ અગ્રહણયોગ્ય વગણ હેય સર્વ વગણને વિષે જઘન્ય ગ્રહણ યોગ્ય વર્ગણાથી પોતાના અનંતમે. ભાગે આધક ઉત્કૃષ્ટ વગણ હેય. હા વિર:–અને તે વર્ગણ પરમાણુએ એકેક થકી આધકી હેય અને અંતરે એટલે દારિકાદિ વગણના વચ્ચે એકેક પરમાણુની વૃદ્ધિ છે જેને વિષે એવા સ્કંધો વાળી સિદ્ધને અનંતમે ભાગે અને અભવ્ય થકી અનંતગુણી એટલી અગ્રહણ વગણ હોય, સર્વત્ર-સઘળે જઘન્ય ગ્રહણગ્ય વગણ થકી પિતાને અનંતમે ભાગે અધિક ઉત્કૃષ્ટ વર્ગ હેય, ઔદારિકની જઘન્ય ગ્રહણ વગણાના પરમાણુનો અનંતમો ભાગ ઔદોરિકની જઘન્ય ગ્રહણુ વગેણું માંહે ભેળવીએ ત્યારે દારિકને ઉત્કૃષ્ટ ગ્રંહણ યોગ્ય વર્ગણા થાય, એમ સર્વ વણા કહેવી. એપ્લાજ માટે જઘન્ય ઉત્કૃષ્ટને અંતરાલે અનંતી મધ્યમ વર્ગણ સવ' વગણને વિષે હોય ૭૭ , Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શતકનામા પંચમ કમથ. કેવાં કમંદલિક ગ્રહણ થાય? अंतिमचउफासदुगंध,-पंचवन्नरसकम्मखंधदलं । सम्वजिअणंतगुणरस,-मणुजुत्तमणंतयपएसं ॥७८॥ एगपएसोगाढं, निअसत्वपएसओ गहेइ जिओ। थोवो आउ तदंसो, नामे गोए समो अहिओ ॥७९॥ અંતિમયાત છેવટના પપપત્તોતિં-એક પ્રદેશ ચાર સ્પર્શ, ક્ષેત્ર] ને વિષે અવગાહી રહેલ - દુર એ ગંધ, નિયતવ્યપરબો પોતાના સર્વ is vora પાંચ વર્ણ, પ્રદેશ વડે. જ ગ્રહણ કરે. અને પાંચ વાળા, કિશો જીવ જલંધરું કર્મ સ્કંધ - થવો સર્વ થકી ડે. વ્યને ==આયુષ્ય કર્મને, તો તે [અનંત સ્કંધમય જીવો કરતાં અનંતગુણ - કમ દ્રવ્ય ] ને અશ, રસવાળા, ન=નામકર્મને વિષે. agg=અણુઓ વડે યુક્ત જો =ગોત્રકર્મને વિષે, પાંચપપહં અનંત પ્રદે- તમો સરખે, શેવાળા, આદિ વિશેષાધિક અર્થ – છેવટના ચાર સ્પર્શ, બે ગંધ, પાંચ વર્ણ અને પાંચ રસવાળા કર્મ સ્કંધને સર્વ જીવો કરતાં અનંતગુણ રસવાળા અણુ વડે ચુક્ત, અનંત પ્રદેશેવાળા; એક પ્રદેશ ક્ષેત્રોને વિષે અવગાહી રહેલ કર્મ કહેને પોતાના સર્વ પ્રદેશવડે જીવ ગ્રહણ કરે છે, તે [ગ્રહણ કરેલા અનંત સ્કંધમય કર્મ દ્રવ્યો ને સર્વથી થોડો ભાગ આયુષ્ય કર્મરૂપે પરિણમે, નામકર્મ અને ગોત્રકર્મને વિષે સરખે અને આયુષ્ય કરતાં અધિક ભાગ પરિણમે છે ૭૮-૭૯ Page #136 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રદેશની વહેંચણ ૧૧૧ વિન–હવે જેવાં કર્મના દલિયાં જીવ લે છે તે કહે છે - આઠ સ્પ1 મથે છેલ્લા ચાર સ્પર્શ-શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ એ ચાર સ્પર્શવંત હય, એક પરમાણુ માંહે તે સ્નિગ્ધ-ઉષ્ણ ૧, રૂક્ષ-શીત ૨, સ્નિગ્ધ-શીત ૩, રૂક્ષ-ઉષ્ણ ૪ એમ એ બે સ્પર્શજ હોય પણ ઘણા પરમાણુ માટે ૪ સ્પર્શ વત હોય, તથા બે ગધવંત, પાંચ વર્ણવંત અને પાંચ રસવંત એવું કર્મ સ્કંધનું દલિયું છે, વળી સર્વ જીવ થકી અનં. તગુણ રસવંત પરમાણુએ ચુકા-એકેકા પરમાણુને વિષે સર્વ જીવ થકી અનંતગુણ રસના અવિભાગ પાલ છેદ છે જ્યાં એવા પરમાણુએ યુક્ત અને અનંતગુણ પરમાણુએ યુક્ત, એક પ્રદેશાવગાઢ તે જે પ્રદેશે [કાશપ્રદેશાને વિષે) જીવ અવગાહી રહ્યો છે તે પ્રદેશે અવગાહી રહેલ પણ અનંતર પરપર પ્રદેશાવગાઢ નહી, એવા કર્મ સ્કંધના દલપ્રત્યે જીવ પોતાને સર્વ પ્રદેશે કરીને રહે. સ્વક્ષેત્રાવગાઢ કર્મલ લેવાને એક પ્રદેશ પ્રવર્તે એટલે સર્વ પ્રદેશ કરીને અનંતર પરંપરાએ તે દ્રવ્ય લેવાને પ્રવર્તે, જેમ કોઈક વસ્તુ લેવાને કાજે અંગુલી પ્રવર્તે એટલે કરતલ મણિબંધ ભુજ ખભો એ સવ અનંતર પરપરાએ બળ કરે, સર્વ જીવપ્રદેશનો સાંકેળના આંકડાની પેઠે પરસ્પર સંબંધ છે માટે, એ દૃષ્ટાંત જાણવું છે કર્મપ્રદેશની વહેંચણ હવે એક અથવસાયે ગ્રહ્યા જે કર્મ પુદગલ તેને આઠે કર્મને કેટલો ભાગ આવે તે કહે છે- અષ્ટવિધ બંધકને કર્મદલના આઠ ભાગ થાય, સમવિધ બંધકને સાત ભાગ થાય અને ષડવિધ બંધકને છ ભાગ થાય, ત્યાં અષ્ટવિધ અંધક હેવાથી આયુ:કર્મને ભાગ થડ પરિણમે; અન્ય કર્મની અપેક્ષાએ અશ્વાસ્થતિક માટે. તે થકી નામકર્મ અને ગોત્રકર્મને વિષે ભાગ આધક પરિણમે, અધિકી સ્થિતિ માટે, બંનેને સ્વસ્થાને [મહેમાંહે ] સરખો ભાગ હોય. સરખી સ્થિતિ છે માટે, ૧ ૭૮-૭૯ છે ૧ રાગાદિ સ્નેહગુણના મેગે જીવ. Page #137 -------------------------------------------------------------------------- ________________ ર શતકનામાં પંચમ ફ્રેમ ગ્રંથ ४ F . विश्वावरणे मोहे सव्वोवरि वेअणीइ जेणप्पे ॥ तस्स फुडत्तं न हवड़, ठिईबिसेसेण सेसाणं ॥ ८० ॥ G વિધાવાળું અતરાય, જ્ઞાનાવ આપે-થાડા દાલક તે રણીય અને દર્શનાવરણીયતા તે વેદનીય ક] ના મને વિષે. મોટ્ટે-મેહનીય કમને વિષે, સોવત-સથી અધિક તૈયળી વેદનીય કમ ને વિષે. તેના જે કારણ માટે શુકત્ત=સ્પષ્ટ રીતે અનુભવ મૈં વ=ન હાય, ન થાય. વિસેળ સ્થિતિ વિશેષે કેરીને, સ્જિતની અપેક્ષાએ. ભેંસાણં=માકીના કમનો. અર્થઅંતરાય, જ્ઞાનાવર્ષીય અને દનાવરણીય કને વિષે અધિક અને માંહેામાંહે સા; મેાહનીય ક`ને વિષે તેથી આધક અને વેદનીય ક`ને વિષે સર્વાંથી અધિક ભાગ પરિણમે, જે કારણ માટે થાડાં લિક તે તે [ વેદનીય ] ને સ્પષ્ટ રીતે અનુભવ ન થાય અને બાકીના કર્મોના સ્થિતિવિશેષે કરીને હીનાધિક ભાગ હાય. ! ૮૦। વિનેન:—તે થકી અંતરાય, જ્ઞાનાવરણીય અને દનાવરણીય એ ત્રણને ભાગ અધિક અને સ્વસ્થાને એ ત્રણેને તુલ્ય, તે થકી મેાહનીયનેા ભાગ ધક; આંકી સ્થિતિ માટે, સ ઉપર-સથી આત્રક વેદનીયના ભાગ હોય, જે કારણ માટે તે વેદનીયના ભાગ અલ્પ હેાય તે તે વેદનીયના સુખ-દુ:ખાદિકને અનુભવ સ્પષ્ટ ન હેાય. સ્વભાવે જ વેદનીયનાં પુદ્ગલ ઘણાં સળે ત્યારે સ્વકાર્ય કરવા સમથ થાય, વેદનીય ટાળી સાત જેમ ચાર પ્રકારના આહારમાં અશન, પાન અને ખાદિમના પુદ્ગલે ઘણાં છતાં પેાતાના [પ્તિલક્ષણ ] કાતે કરી શકે છે અને સ્વાદિમના પરમાણુ ચેડાં છતાં સ્વકાર્યને કરી શકે છે તેમ અહીં અશનાદિ તુ” વેદનીય અને સ્વાદિમ તુલ્ય બાકીનાં સાત કર્યાં જાણવાં—પંચસગ્રહ. વળી જેમ વિષ અલ્પ હોય તેપણ મારાદિ કાર્યોં કરી શકે અને તેમાં ઘણાં હેાય ત્યારે મારણાદિ થાય, તેમ અહી' પણ ઘટાવવું સ્વાપદ ટીકા- Page #138 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - કર્મમાં પ્રદેશ વિભાગ કર્મને સ્થિતિ વિશેષે કરીને હીનાધિક ભાગ જાણવો, એટલે જે કર્મની વિકી સ્થિતિ તેને અર્થિકો ભાગ અને જેની ઓછી સ્થિતિ તેને આ છે ભગઅવે 1 1 અહી કોઇક પૂછે કે-જો સ્થિતિને અનુરોધે ભાગનું અપબહુવ કહે છે, તો આયુર્ભાગની અપેક્ષાએ નામ-શેત્રને . ભાગ સંખ્યાતગુણ પામે, તો ઇહો વિશેષાધિક કેમ કહ્યો , તત્રો , ત્તર-સ્થિતિને અનુસારે તે આયુ: સંખ્યાતગુણ હીન ભાગ પામે પણ શેષકર્મના ઉદયની અપેક્ષાએ આયુનું પ્રધાનપણું છે તે માટે નામ-ગોત્ર થકી કાંઇક જ હીન ભાગ પામે, તથા જ્ઞાનાવરણીદિક થકી મેહનીય સંખ્યાતગુણ ભાગ પામે ત્યાં વિશેષાધિકહ્યું, કેમ કહ્યું ? તરોત્ત-એકજ દશનમોહનીયની ૭૦ કડાકોડિની. સ્થિતિ છે, અને ચારિત્રમોહનીની તો ૪૦ કેડાર્કડિની સ્થિતિ છે તે માટે વિશેષાધિપણું કહ્યું. એ પણે શુક્તિમાત્રજ છે. પરમાર્થથી તે શ્રી જિનવચનને જ પ્રમાણ કરવું. તેમાં એક સમયે એકાગ્યવસાયે ગૃહીત પુદગલ આઠે કર્મપણે પરિણમે છે. અહીં જીવની શક્તિ અચિંત્ય છે અને પુદગલના પરિણામ વિચિત્ર છે. માટે એ આશ્ચર્ય નહીં ૮૦ || ' ઉત્તરપ્રકૃતિનો કમંદલિકભાગ. * . निअजाइलद्धदलिया-णतंसो होइ संवघाईणं.. बज्झतीन विभउज़इ, सेस, सेसाणा पइसमय-॥८॥ નિમરિન પોતાની વિમા વહેચવે છે કે મૂળ પ્રતિમ.જાતિમાન બાકી રહેલા પ્રશr૧ કરેલ દક્ષિકા જ છે સૈલાસવાતિ સિવાય ભા » અપાતો-અનંતમ ભાગ-કીની પ્રકૃતિને - , સાધામિ પ્રકૃતિને ઉત્તમ સમયે. દરક કે અર્જંતા-બંધાતી. • ! ક્ષણે. ? Page #139 -------------------------------------------------------------------------- ________________ • શતકનામા પંચમ કર્મગ્રંથ અર્થ:-પોતાની મૂળ પ્રકૃતિરૂપ જાતિવડ પ્રાપ્ત કરેલ દલિકને અનંતમો ભાગ સર્વઘાતિ પ્રકૃતિને ભાગે આવે અને બાકી રહેલા પ્રદેશાગ્ર બાકીની બંધાતી પ્રકૃતિઓને સમયે સમયે વહેચાય છે. એ ૮૧ વિવેચન હવે ઉત્તર પ્રકૃતિના ભાગ કહે છે–પોતપોતાની મૂલ પ્રકૃતિરૂપ જાતિવડે જે પ્રાપ્ત થયેલ દલિક તેને જે અને તમે ભાગ સર્વથાતિ રસયુક્ત તેજ સર્વઘાતી પ્રકૃતિને ભાગે આવે. જ્ઞાનાવરણયનો અનંત ભાગ કેવળજ્ઞાનાવરણીયને ભાગે આવે, દશનાવરણીયન અનંતમ ભાગ કેવલદર્શનાવરણીય અને નિકાપંચકને ભાગે આવે, મેહનીયને અનંતમો ભાગ મિથ્યાત્વ અને બાર કષાયને ભાગે આવે, સર્વ પુગલ માહે અનંતમો ભાગજ સર્વ ઘાતિ સવંત હોય અને શેષ અનુક્રમે હીન હીનતર રસવંત હોય, તે અનંતમાં ભાગ થકી શેષ પ્રદેશાચ-દલિઉં રહ્યું તે શેષ દેશઘાતિ અઘાતી પ્રકૃતિ રહી તે જેટલી તે સમયે બંધાતી હોય તેને વહેચી આપીએ. પ્રતિ સમયે સમયે સમયે એમ બંધાય અને ભાગે વહેચાય, જે સમયે બંધાય તે સમયે જ તે દલિયાના ભાગે વહેચાય, તથા જે જે પ્રકૃતિને જે જે ગુણઠાણે અધોછેદ થાય ત્યારે તેના ભાગનું દ્રવ્ય તેની સજાતીય પ્રકતિને આવે અને જ્યારે તેની સર્વ સજાતીય પ્રકૃતિનો બંધ ઉછેદ થાય ત્યારે તેને ભાગે લાધું દ્રવ્ય તે તેની મૂળ પ્રકૃતિ માંહેલી વિજાતીય પ્રકૃતિ હોય તેને ભાગે આવે. સર્વ ઉત્તર પ્રકૃતિને બંધ ઉછેર થાય ત્યારે તેની મૂળ પ્રકૃતિને પણ બંધ ઉછેર થાય, તેથી તે કર્મવગણાનું દલિઉં પ્રથમ સાત ભાગે અથવા છ ભાગે જ વહેચાય, એમ સૂક્ષ્મસંપાય લગે જાણવું, ઉપશાંતમોહાદિકે તો સમગ્ર કમનું દલિઉ સતાવેદનીયપણેજ બંધાય, ઇહાં કર્મપ્રકૃતિ ગ્રંથોક્ત સર્વ ઉત્તર પ્રકૃતિને વિષે કર્મસ્કંધ દલિકનું અપબહુ આ સાથે આપેલ યંત્રની સ્થાપનાથી જાણવું. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૫ કમમાં પ્રદેશવિભાગ १५ उत्तरप्रकृतिषु उत्कृष्टपदे कर्मदलिक. भागाल्पबहुत्वयंत्रम् ॥ ज्ञानावरणे-केललज्ञानावरणस्य ।ततोऽप्रत्याख्यानक्रोधस्यविशेषा २ उत्कृष्टपदे सर्वस्तोकः कर्मदलि- ततोऽप्रत्याख्यानमायायाविशेषा ३ कभागः १ ततोऽप्रत्यायनलोभस्य विशेषा४ ततोमनःपर्यवज्ञानावरणस्यानंतगु० तत एवंप्रत्याख्यानावरणचतु वि ८ ततोऽवधिज्ञानावरणस्यविशेषाधिकः तत एवं अनंतानुवंधिनामपि,वि१२ ततो श्रुतज्ञानावरणस्यविशेषाधिकः ततो मिथ्यात्वस्य विशेषाधिकः१३ ततोमतिज्ञानावरणस्यविशेषाधिका ततो जुगुप्साया अनन्तगुणः १४ -ततो भयस्य विशेषाधिकः , १५ दर्शनावरणे-प्रचलाया सस्तोकः ततो हास्यशोकयोविशे० स्वततो निद्राया विशेषाधिकः २ | स्थाने तुल्यौ १७ ततःप्रचलाप्रचलाया विशेषाधिकार ततो निद्रानिद्राया विशेषाधिकः४ तुल्यौ १९ ततः स्त्यानद्धयाँ विशेषाधिकः ५ ततः स्त्रीनपुंसकयो विशेषा० २१ ततः केवलदर्शनावरणस्यावशषा.६/ततः संज्वलनक्रोधस्य विशेषा.२२ ततोऽवधिदर्शनावरणस्यविशेषा. ७ततःसंज्वलनमानस्यविशेषाधिक२३ ततोऽचक्षुर्दर्शनावरणस्य विशेषा.८/ततः पुंवेदस्य विशेषाधिकः २४ ततश्चक्षदर्शनावरणस्यविशेषाधिकः | ततःसंज्वलनमायाया विशेषा०२५ वेदनीये-सातस्य भागः स्तोकः१ ततः संज्वलनलोभस्यासंख्ये २६ ततोऽसातस्य विशेषाधिका २ आयुषां चतुर्णामपिस्वस्थानेसमः४ मोहनीये-अप्रत्याख्यानमानस्य नामकर्मणि-गतिषु देवनरकगत्योः स्तोकः १/ स्तोकःस्वस्थाने समा२ - Page #141 -------------------------------------------------------------------------- ________________ ११६. ADBALAL यम. मथ ततो मनुष्यगते विशेषा० ३. तत औदारिकऔदास्किबंधनततस्तियेग्गविशे० ४.' स्य विशेषा० ९ जातिषु-द्वींद्रियादिजातिचतुष्के तत औदारिकतै जसबंधनस्य स्तीकः स्वस्थाने समः विशेषाधिकः १०. तत एकेन्द्रियजात विशेषा• ५. तत औदारिककामेणबंधनस्य ..... शरीरेषु-आहारकस्थ स्तोकः १ . . विशेषा० १.१ ततो वैक्रियस्य विशेषा० २. तत औदारिकतै जसकामेणबंधतत औदारिकॉरोस्स्य वि. ३ नस्य विशेषा० १२ ततजमीय त तस्तै जसतैजसबंधनस्य वि० १३. ततःकार्मणशरीरस्य विशे ५ ततस्तैजसकार्मणबंध० वि०१४ एवं संघातनपंचकस्यापि ज्ञेयं ५ । ततः काम्मणका ततः कार्मणकार्मणबंधनस्य । .. उपांगेषु-आहारकोपाङ्गेस्तोको १ . विशेषा० १५ ततो क्रियोपांगस्य विशेषा० २. | संस्थानेषु-मध्यसंस्थानचतुष्कस्य तत औदारिकोपांगस्य विशेषा. ३. स्तोकः । स्वस्थाने तुल्यः .. . ४ बंधनेषु-आहारकआहारकबंधन ततः समचतुरस्त्रस्य विशे० ५ स्य स्तोकः ततो इंडस्य विशेषाधिकः ६ तत आहारकतैजसबंधनस्यविशे.२/ संहननेषु:आधपंचकस्य तुल्यः तत आहारककामणबंधनस्थ : ..... स्तोकः ५ विशेषांतता सेवाने त्या विशेषाधिक ६. तत आहारकतैजसकर्मप्रबंधन. वर्णषु-कृष्णस्य सर्वस्तीक:- ...१. __य. विशेषाधिकः ४ ततो नीलस्य विशेषाधि० २ ततो वैक्रियवैक्रियबंधनस्य विं. ततो लोहितस्य विशेषा१.३ ततो वैक्रियतैजसबंधमस्य वि०.६-ततो हारिद्रस्य विशेषाधिकः ४ तको वैक्रियकार्मणबं० वि० ७ । ततः शुक्लस्य विशेषाधिकः ५ ततो वैक्रियतैजसकार्मणबंधनस्य | गंधयोर्मध्ये-सुरभेः स्तोकः १ विशेषा. ८ ततो दुरभिगंधस्य विशेषाधिकः Page #142 -------------------------------------------------------------------------- ________________ . ...भमशविलास, रसेषु-तिक्तस्य भागःसर्वस्तोकः १ का बादरस्य भाग स्तोकः ? तताकटुकस्य विशेषाधिक ३ सूक्ष्मस्य विशेषाधिक .. ततः कषायस्य विशेषाधिकः ३ । एवं पर्याप्ताद्विष्वपिद्धयोर्द्वयोर्वाच्यं तत आम्लख्य विशेषाधिकः ४ आत्मोद्योतयोः समं...२ ततो मधुरम्य भागो विशेषा० ५/निर्माणो.१ च्छ्वास२ पराघात ३ स्पर्शेषु-कर्कशमुरुस्पर्शयोःस्तोकः | उपघात ४ अगुरुलघु ५ जिनततो मृदुलघुस्पर्शयोः विशेषा. ४ | नाम्नो ५ अल्पबहुत्वं नास्ति, ततो रुक्षशीतयोविशे० ६ परस्पर सजातीयप्रकृत्यपेक्षाततो स्निग्धोष्णयोर्विशेषा। भावात् ...... स्वस्थाने समः ८ आनुपूर्वीषु देवनारकानुपूठयोंः । गोत्रयार्नीचैर्गोत्रस्यभागःस्तोकः१ . तत उच्चैर्गोत्रस्य भागो विशे०२ स्तो० २ । ततो मनुष्यानुपूयाः । विशे० ३ लतस्तिर्यगानुपूः वि० ४ अंतरायेषु-दानांतरायस्य स्तोकः१ खगतिद्वये प्रशस्तगतेः स्तोकः १ ततोलाभान्तरायस्य भागो विशे० ततोऽप्रशस्तखगते विशेषाधिक: २ ततो भोगान्तरायस्य विशे० ३ त्रसरिंशतो-सनाम्नः स्तोकः । तत उपभोगान्तरायस्य विशे० ४ ततः स्थावरस्य भागो विशेषाधि- ततोवीयांतरायस्यभागोविशे० ५ जघन्यपदे कर्मदलिकभागाऽल्पबहुत्वयंत्रम् ज्ञानाबरणे-केवलज्ञानावरणस्य भागो विशे०३ जघन्यपदे कर्मदलितभागः स- | तत श्रुतज्ञानावरणस्य विशेषाधि बस्तोकः १ ततो मनःपर्यवज्ञानावरणस्याऽनं- | कः । ततो मतिज्ञानावरणस्य गुणः२ ततोऽवधिज्ञानावरणस्य । विशेषा० ५ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શતકનામા પંચમ કમગ્રંથ दर्शनावरणे निद्रायाः सर्वस्तोका स्थानेसमः१७ततोरत्यरत्योर्विशे० १। ततः प्रचढाया भागो विशे-१९ । त्रिण्यन्यतरस्य वेदस्यभागो षाधिकः २। ततो निद्रानिद्राया विशे० २२ । क्रोधाधिचतुर्णी विशेषा० ३। ततः प्रचलाप्रचला-संज्वलनानां यथोत्तरं विशे० २६ या विशे० ४ ॥ ततःस्त्यानद्धर्या | आयुषि तिर्यग्नरायुषोः स्तो० २ विशेषाधिकः ५। ततः केवलद- ततो देवनरकायुषोरसंख्येयगुणः ४ र्शनावरणस्य विशेपा० ६ नामकर्मणि गतिषु-तिर्यग्गतेः ततोऽवधिदर्शनावरणस्याऽनंत स्तो० १। ततोमनुष्यगते विशेषागुणः ७ ततोऽचक्षुर्दर्शनावर विशे० ८ |धिकः२। ततोदेवगतेरसंख्येयगुततश्चक्षुर्दर्शनावरणस्य विशे०९ ।। णः३ततोनरकगतेरसंख्येयगुणः ४ - जातिषु-दींद्रियादिजातिचतुष्के तस्य भागः स्तोकः स्तोकः ४ । तत एकेंद्रियजाते वि ततः सातस्य भागो विशेषाधिकाधिक मोहनीये-अप्रत्याख्यानमानस्य शरीरेषु-औदारिकशरीरस्पस्तोकः स्तोकः १ । ततोऽपत्याख्यानक्रो- ततस्तैजसशरीरस्य विशेषा० २ धस्य विशेषा० २ । ततोऽप्रत्या- ततःकार्मणशरीरस्य विशे०३ ख्यानमायाया विशेषा० ३। ततो ततो वैक्रियशरीरस्याऽसंख्येयगु० ऽप्रत्याख्यानलोभस्य विशे० ४। ततःआहारकशरीरस्यासंख्येयगु.५ एवं क्रमेण प्रत्याख्यानावरणा-|एवं ५ संघातनेष्वपि वाच्यं ६ नंतानुबंधिचतुष्कयोरपि विशे- अंगोपांगेषु-औदारिकोपांगस्य षाधिक १२। ततो मिथ्यात्व स्तो० १ । ततो वैक्रियोपांगस्यास्य जघन्यभागो विशे० १३ ||ऽसंख्येयगणः२ । ततो आहारततो जुगुप्सायाभागोऽनंतगुणः कोपांगस्यासंख्येयगुणः ३ १४ । ततो भयस्य विशेषाधिकः आनुपूर्वीषु-नर रुदेवानुपूर्योः १५। ततो हास्यशोकयोविशे०स्व स्तो . २ Page #144 -------------------------------------------------------------------------- ________________ ગુણશ્રેણિ ११८. ततो मनुष्यानुपूया विशेषा० ३ | अंतरायेषु-दानान्तरायस्यस्तोकः १ ततस्तिर्यगानुपूर्त्या विशेषा० ४ ततोलाभान्तरायस्यविशेषाधिकार त्रसविंशतौ-त्रसनाम्नः स्तोकः१ ततोभोगान्तरायस्यविशेषाधिकः३ ततःस्थावरनाम्नोविशेषाधिकः २ तत उपभोगांतरायस्य विशेषा०४ एवं बादरसूक्ष्मयोः २ पर्याप्तापर्याप्तयोः२ प्रत्येकसाधारणयोश्चर ततो वीर्यातरायस्य विशेषाधिकः५ शेषाणां नामप्रकृतीनां जघन्य उत्कृष्ट जघन्यपदयोरुत्तर प्रकृतिषु भागाऽलम्बहुत्वं नामित. इदंकर्मदलिकभागाऽल्पबहुत्त्वयंगोत्रयोनीचेोत्रस्य भागःस्तोकः कं कर्मप्रकृतिग्रंथानुसारेण लितत उच्चैर्गोत्रम्य विशेषाधिकः २ खितमस्ति. ११. गुणश्रेलि. सम्मदरसम्वविरई, अणवीसंजोअदंसखवगे अ। मोहसमसंतखवगे, खीणसजोगिअरगुणसेढी ॥८॥ सम्मदरसवधिरई-सभ्यत्य, । सधी. शिविरति अने सर्वाविर- संत-Sinus गुस्थानતિને વિષે वाणास धी. अणवीसंजोअ-मन तानुमधि- खबगे-१५ सधी . ની વિસંયોજનાને વિષે खीण-क्षीणमालीनी दंसखवगेशनमाहनीयना | सजोगियर-सयाशिवजी मने क्ष५४ सधी. अयोगिवणीनी. मोहसमभाहनीयन पशम । गुणसेढी-गुणश्रेणि Page #145 -------------------------------------------------------------------------- ________________ શતકનામા પંચમ કર્મ ગ્રંથ અર્થ:-સભ્યશ્ર્વ દેવતિ તથા સથિતિને વિષે, અનતામધની વિસચેન્જનાને વિષે, દાનસાહુનીયના સયુ ધિ, ચારિત્રસેહનીયના ઉપશમને વિષે, ઉપરાંતમાહ ગુસ્સાન વાળા સંબંધિ, ક્ષપકને વિષે, ક્ષમાહી અને સયેકિંગ તથા, અર્મિંગ કેવળીની એમ અગ્યાર ગુણશ્રેણિ ગુણાકારે પ્રદેશની રચના] હેાય છે. ૮ર ti ૧૨૦ ૧ સંવિધાન: હવે એ પૂર્વક્ત ભાગે લાવ્યાં જે દયિાં તે ચુણશ્રેણિની રચનાએજ ખેપવે તે માટે હવે ઠંહાં મુળથેળીનું સરપ કહે છે.-સમ્યક્ત્વની પ્રાપ્તિએ પહેલી ગુણશ્રાણ ૬. દર તે ઇક્ષત્–લગારેક વિરતિ તે દેશિવરને કહીએ, તે દેશિવેતિને લાબે બીજ ગુણશ્રેણિ ૨, સવિરતિને લાભે ત્રીજ ગુણથીંગ ૩, અનંતાનુબંધી કષાયની વિસાજનાએ ચાથી ગુણશ્રેણિ ૪, દનમોહનીયના ખપાવનારને તે અધિ પાંચમી ગુણશ્રણ ૫, [ચારિત્ર) માહનીયના ઉપશમાવનારને તે સમધિ ઉપશમશ્રેણિમાં ૯-૧૦ ગુણાણે છઠ્ઠી ગુણશ્રેણિ ૬, ઉપશાન્તમાહ ગુડાણે સાતમી ગુસ્ત્રેણ ૭. [ચત્ર] મેહનીય ખપાવનારને તે સ અધિક્ષકશ્રેણિએ ૯-૧૦ ગુણઠાણે આઠમી ગુણશ્રેણિ ૮, ક્ષીણમેાહુ ગુણકાણે નવમી ગુણશ્રેણિ ૯, સંચાગિ કેવળીને દશમી ગુણશ્રેણિ ૧૦, અને અયાગિ કેવળીને અગ્યારમી ગુણશ્રેણિ ૧૧, જ્યાં ગુણની વૃદ્ધિએ કરીને અસખ્યાતગુણી નિર્જરા એકેકથી થાય તે માટે તે શુોળી કહીએ, સમ્યક્ત્વ લાભકાળે મંદ વિશુદ્ધિપણા માટે જીવ માા અંતર્મુહૂત્તની અને અલ્પ પ્રદેશની ગુણશ્રેણિ ચે ૧, ત્યારપછી દર્શાવતને લાભ અસખ્યાત ગુણહીન તત્તની અને અસખ્યાતગુણ પ્રદેશવૃદ્ધિની બીજી ગુણશ્રેણિ રચ ૨, એમ સત્રને વિષે [અનુક્રમે] અંતર્મુહૂત હીનણું અને પ્રદેશનું બહુપણુ એકેકીથી જાણવું. ॥ ૮૨ । , ૧ આ બનેં ગુણશ્રેણી આઠમે ગુણુઠાણે પણ હાઈ શકે. Page #146 -------------------------------------------------------------------------- ________________ 로 ગુણશ્રેણિનું સ્વરૂપ, ગુણશ્રેણિનું સ્વરૂપ गुणसेढो दलरयणाणुसमयमुदयांदसंखगुणणाए । 'ऐयगुणा पुण कमसी, असंखमुणनिज्जरी जीवा ८३॥ ગુણગુણાકારે પ્રદેશની : -ગુણનાએ ના ૨ચના | gTT=એ પૂર્વોક્ત ગુણવાળા, orl==ઉપરની સ્થિતિ થકી g=વવી. . . ઉતારેલ પ્રદેશાગ્રની રચના ! અનુક્રમે. Uરામચં=પ્રત્યેક સમયે | અવગુor Tr=અસંખ્યાત -ઉદય ક્ષણ થકી.. ગુણ નિર્જરાવાળા હિય]. (1) ગુonv=અસંખ્ય. | Sitar=જેવો ? ––ઉપરની સ્થિતિ થકી ઉતારેલ પ્રદેશની પ્રત્યેક સમયે ઉદય ક્ષણ-કરતાં અસંખ્ય ગુણનાએ રચના તે ગુણશ્રેણિ જાણવી વળી એ પૂર્વોક્ત ગુણવાળા છે અનકમે અસંખ્યાતગુણ નિર્જરવાળા હોય, ૮૩ . . . ” વિઝન –દલ-જે ઉપરલી સ્થિતિ થકી ઉતર્યા પ્રદેશ તેની શ્રેણી-રચના તે જ કહીએ, તે સમયે સમયે ઉદય થકી માંડીને અસંખ્યાત ગુણનાએ હોય, તે આ પ્રમાણે-ઉપરલી સ્થિતિ થકી જે ઉતાયુ દલિઉં તેની ઉદય સમયે તોક રચના કરે, બીજે સમયે અસંખ્યાત ગુણ કરે, ત્રીજે સમયે તેથી અસં ખ્યાત ગુણ કરે, એમ સમયે સમયે વૃદ્ધિ ત્યાં લગે કરે, કે જ્યાં લગે ગુણણિનો અંત્ય સમય હોય, આગળ પણ સર્વ ગુણશ્રેણિએ એમજ સ્થિતિ ઘટાડતો તેનાં દલિયાં અસંખ્યાતગુણ વધારે. એ ગુણશ્રેણિવંત છવ વળી અનુક્રમે અસંખ્યાત નિર્જરાત હય, તે આ પ્રમાણે-રામ્ય ગુણવંત જીવને થોડી નિર્જરા હોય, તે થી દેશવિરતિ જીવ અસંખ્યાતગુણી નિર્જરા કરે અને તે થકી સર્વવિરતિ જીવ અસંખ્યાતગુણ કર્મ પુદ્ગલની નિર્ભર કરે; એમ સમ્યવાદિક ગુણશ્રેણિએ વર્તાતા જીવ યત્તરે અસંખ્યાતગુણ નિરાવંત હોય, ૮૩ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧રર શતકનામા પંચમ કર્મથ ગુણસ્થાન પ્રાપ્તિનું અંતર पलिआऽसंखसमुहू, सासणइअरगुणअंतरं हस्सं । ગુરુ શિવે છરી, રૂગરને પુરતો દશા ઢિયાવંદ પોપમને મિસ્ટિમિથ્યા. અસંખ્યાતમો ભાગ અને ! રે છદિ=બે વખત છાસઠ અંતમુહૂર્ત. સાગરોપમ સપાથTUEસાસ્વાદન "બીજા ગુણસ્થાનોને અને બીજા ગુણસ્થાનોનું વિષે. સંત =આંતરૂં. પુતો કાંઇક ઊણું અર્ધદૃર્ત જઘન્ય, પુદ્ગલપરાવર્ત. Tઉત્કૃષ્ટ ૩૫ર્થ:-સાસ્વાદન અને બીજા ગુણસ્થાનનું જઘન્ય આંતર પોપમનો અસંખ્યાતમો ભાગ અને અંતમુહૂર્ત અનુક્રમે હેય. ઉત્કૃષ્ટ અંતર મિથ્યાત્વે બે વખત છાસઠ સાગરોપમ અને બીજા ગુણસ્થાનને વિષે કાંઇક ઉણુ અર્ધ પુદગલપરાવર્ત હોય, તે ૮૪ વિવેચના:-હવે ગુણઠાણાને જઘન્ય ઉત્કૃષ્ટ ગંતવાઝ કહે છે.-સાસ્વાદન ગુણઠાણાને જઘન્યથી પોપમનો અસંખ્યાત ભાગ અંતર હોય, તે આ પ્રમાણે-જે અનાદિ મિથ્યાત્વી હોય અથવા સમ્યકત્વ અને મિશ્ર પુંજ ઉયે જે ર૬ ની સત્તાવાળે મિથ્યાત્વી હોય તે અંતરકરણાદિકે પથમિક સભ્યત્વ પામીને ત્યાંથી અનંતાનુબંધીને ઉદયે પડતો સાસ્વાદનપણું પામીને મિથ્યાત્વે ગયો થકો ફરીને સાસ્વાદનપણું પામે, તે જઘન્ય પણ પોપમના અસંખ્યાતમા ભાગ ઉપરાંતે જ પામે પણ તેથી અગાઉ ન પામે, તે આ પ્રમાણે-સાસ્વાદન થકી મિથ્યા ગયેલાને પહેલા સમય થકી જ સમ્યકત્વપુજ મિશ્રપુંજ સત્તાઓ અવશ્ય હેયજ એને તે સત્તાએ છતે પથમિક સમ્યકત્વ ને પામે અને તેને પથમિક સમ્યકત્વ વિના સાસ્વાદનપણું સર્વ · Page #148 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનને અન્તરકાળ ૧૨૩ થા ન હોય જ, તે માટે મિથ્યા ગયો થકે પ્રતિસમયે સમ્યકિવ મિશ્રના પુજ ઉલે અને તેનાં દળિયાં મિથ્યાવ માંહે નાંખે; એમ સમયે સમયે ઉવેલતો થકે પોપમને અસંખ્યાતમે ભાગે સર્વ દલિયાં ઉવેલી રહે [સમ્યકત્વ મિશ્રની સત્તા રહિત થાય, તે વાર પછી બીજીવાર ઔપશમિક સભ્યત્વ પામીને સાસ્વાદને આવે ત્યારે જઘન્ય થકી એટલે કાળ થાય, તથા અનેરા ૧૦ ગુણઠાણાને અંતરકાળ જવન્યથી અંતર્મુહૂર્તન હોય, તે આ પ્રમાણે-કોઇક ઉપશમશ્રેણિએ ચઢીને ત્યાંથી પડતો સર્વ ગુણઠાણાં ફરતો મિથ્યા આવીને અંતમુહૂજ કરી શ્રેણિ માંડીને પાછા ચડતો સાસ્વાદન મિશ્ર વર્જીને શેષ સર્વ ગુણઠાણ પરે ત્યારે અંતર્મુહૂર્તાનું જઘન્ય અંતર થાય ઉપશમણિ થકી પડીને ચઢતાને સાસ્વાદન અને મિશ્ર હોય નહીં તે માટે ના કહી અને ઉપરનાં ૩ ગુણઠાણાને તો પડવાને અભાવ છે માટે અંતર છે નહી અને મિશ્રને તો સહજે જ મિથ્યાત્વ થકી સમ્યકત્વ પામતાં તથા સમ્યકત્વથી પડતાં મિશ્ર પણું આવે ત્યારે જઘન્યથી અંતમુહૂર્તનું અંતર પડે, મિથ્યાતવ ગુણઠાણાને ઉત્કૃષ્ટ અંતરે બે છાસઠ એટલે એક બત્રીસ સાગરોપમનું હેય, તે આ પ્રમાણે-કોઇક જીવ સમ્યકત્વ પામ્ય થક ઉત્કૃષ્ટપણે ૬૬ સાગરેપક્ષાપશમિક સભ્યપણે રહીને એક અંતમુહૂત્ત લગે મિશ્રપણું અનુભવીને ફરી સમ્યકત્વ પામીને ૬૬ સાગરેપમ લગે સમ્યકત્વ કાળ પાળીને તે ઉપરાંત જો ન સીઝે તો તે નિશ્ચયે મિથ્યા જાય એટલે ૧૩ર સાગરપમનું મિથ્યાત્વને ઉત્કૃષ્ટ અંતર પડે અને અનેરાં ૧૦ ગુણઠાણને ઉત્કૃષ્ટો અંતરકાળ કાંઇક ઊણે અર્ધપુદગલપરાવર્ત હોય, તે આ પ્રમાણે-સાસ્વાદન આદિ દઈને ઉપશાન્ત મહ લગે ૧૦ ગુણઠાણાવાળા જીવ ત્યાંથી પડ્યા થકા મિથ્યાત્વ પામીને કંઈક ન્યૂન અર્ધપુદ્ગલપરાવત્ત સંસાર માહે ભમીને પછી તે ગુણઠાણ અવશ્ય સ્પશને મોક્ષે જાય જ, તે ઉપરાંત સંસારમાં ન રહે ઇત્યર્થ: ૫ ૮૮ Page #149 -------------------------------------------------------------------------- ________________ શતકનામા પરમ કર્મથ પલ્યોપમનું સ્વરૂપ. उद्धारअद्धखितं, पलिअ तिहा समयवाससयसमए । केसवहारों दीवो-दहिआउतसाईपरिमाणं ॥८५।। કટ્ટાર ઉદ્ઘ -ઉદ્ધાર, ! સવારે વાલાયનું ઉદ્ધરણ અદ્ધા અને ક્ષેત્ર : કરીએ. ત્રિપ૯પમ, વીદિ=ી સમુદ્ર, તિ-ત્રણ પ્રકારે સારૂત્તનાઆયુષ્ય અને સમય જણ ગમv=સમયે, ત્રસાદિ નું સે વર્ષે અને સમયે, મિત્રપરિમાણ ગણતરી ' '' અર્થ:–ઉદ્ધાર, અદ્ધા અને ક્ષેત્ર એ ત્રણ પ્રકારે પોપમ જાણવું. તેમાં [અનુકમે સમયે, સે વધે અને સમયે વાલાઝનું ઉદ્ધરણ કરીએ, તે વડે [અનુક્રમે દીપસમુદ્ર, આયુષ્ય અને ત્રસાદિ ની ગણતરી થાય છે. આ ૮૫ 5. વિવેચક-હવે ઉત્તમનું વત્ત કહે છે-ઉદ્ધાર તે વાલાને અપહાર, તે પાલામાંહેથી સમયે સમયે એકેક વાલા અપહરતાં પાલો ખાલી થાય તે ઉદ્ધાર પલ્યોપમ ૧. અદ્ધા તે કાળ, તે હો સે સે વર્ષ એકેકે વાલા અપહરતાં પાલે ઠાલે થાય તે અઢાપોપમ ૨. ક્ષેત્ર તે આકાશ, તે સમયે સમયે વાલા છ અસ્પષ્ટ આકાશપ્રદેશ એકેક અપહરતાં પાલો હાલો થાય તે ક્ષેત્ર પ૯પમ ૩. ઉદ્ધાર પલ્યોપમે કરીને દ્વીપ સમુદ્ર અપાય છે, ૨૫ કડાકેડ પલ્યોપમના જેટલો સમય તેટલા દ્વીપ સમુદ્ર છે, ૧, અદ્ધા પોપમે કરીને દેવતા, નારકી, મનુષ્ય એને તિર્યંચનાં આઉખાં મપાય છે ૨. ક્ષેત્ર ૫૯પમે કરીને દષ્ટિવાદે ત્રસાદિ પૃથિવ્યાદિના જીવ માયા છે ૩ એ ત્રણ પલ્યોપમના બાદર અને સૂક્ષ્મ એવં છે ભેદ હેય. તે તેનું સ્વરૂપ કાંઈક વિસ્તાર થકી લખીએ છીએ, અનંત પરમા Page #150 -------------------------------------------------------------------------- ________________ પ્રધ્યાપમ સાગરોપમ ૧૩૫ ણુએ એક ત્રસરેણુ થાય, આઠ ત્રસરેએ ૧ રથરેણુ થાય, આઠ થરેણુએ ૧ વાલાય થાય, તે આઠ વાલાથે ૧ લિક્ષા થાય, આઠ શિક્ષાએ ૧ ચૂકા, આઠ ચૂકાએ ૧ યવ અને આઠ યવે ૧ ઉત્શેષ અનુજ થાય એ ૨૪ ઉત્સેધાગુલે ૧ હાથ, ૪ હાથે ૧ ધનુષ, બે હજાર ધનુષે ૧ ગાઉ અને ૪ ગાઉએ એક સેવા ગુલનુ" યોઽન થાય, એવા ૧ યાજનના લાંબે પહેળા અને ઉત્થા પાલા કલ્પીએ, તે પાલામાં દેવકુંરૂ ઉત્તરકુરૂના ચલિયાંના માથાના વાળના એક ખડના બીજો ખંડ ન થાય એવા સૂક્ષ્મખડ કરીને ભરીએ, તે અગ્નિએ મળે નહી, વાયરે ઉડે નહી અને પાણી તેને ભેદે નહી એવા ઠાંસી ઠાંસીને ભરીએ, તેમાંથી સમયે સમયે એકેક ખ`ડ કાઢીયે, કાઢતાં તે પાલા-નિલે પ-હાલા થાય ત્યારે એક વાર ગુન્દ્રા પલ્યોપમ સખ્યાતા જ સમયનુ થાય, તેવા દશ કાડાકેાડિ પલ્યાપને એક માદર્ ઉદ્ધાર સાગરા પમ થાય, એ માદર્ ઉદ્ગાર સાગરોપમ કહેવા-માત્રજ છે પણ કામના નથી ૧. તથા તે વાલાગ્રના એકેકા ખંડના અસ૭૯૫ નાએ પર્યાતા સ્થળ પૃથિવીકાય જીવનાં શરીર જેવડા અસ ખ્યાતા ખંડ કલ્પીએ તે ખંડ પ્રતિસમયે એકકા કાઢીએ, કહેતાં પાલા ખાલી થયે એક સૂક્ષ્મ ઉદ્ધ પૃથ્વોત્તમ સ ંખ્યાતી કાર્ડ વરસનું થાય. તેવા દશ કાકડિ પલ્યાપમે એક સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ થાય. તેવા અઢી સાગરાપમના જેટલા સમય થાય તેટ્લા જબુદ્વીપ આદિ દઇને સ્વયં ભ્રમણ લગે દ્વીપ સમૂદ્ર છે. ૨.તથા તે વાલાયસે સા વચ્ચે એકેકા કાઢીએ, કાઢતાં પાલા ઠાલા થાય ત્યારે એક વાર અનાપલ્યોપમ સંખ્યાતી કાડાકે િવર્ષ પ્રમાણ થાય તેવા દશ કાહાકેાડ પચેપમે એક બદર અદ્ભુત સાગરમ થાય એ બાદર પચેયમ સાગરોપમ કહેવા માત્ર જ છે, પણ કામના નથી ૩. તથા એકેકા વાલાયનો : અસ`ખ્યાતા ખંડ કલ્પવા અને તે ખંડ સા સા વચ્ચે એકેક ' ૧ એક ખંડના ખીજો ખંડ ન થાય આ હકીકત ટીકામાં નથી. ટીકામાં તે શિરનું મુંડન કરી લીધા પછી એક દિવસથી- માંડી સાત દિવસ સુધીમાં જેવડા વાળ ઉગે તેવડા વાલાન્ગ્રેાથી કૂવે ભરવાનું કહ્યું છે. જુઓ ટીકા, ગામ ૮૫ Page #151 -------------------------------------------------------------------------- ________________ શતકનામા પંચમ કમગ્રંથ == = - કાઢતાં પાલે ઠાલે થાય ત્યારે એક સૂક્ષ્મ અદ્ધા પvમ અસં ખ્યાતી કે ડાકડિ વર્ષ પ્રમાણ થાય. તેવા દશ કેડાર્કડિ પઅમે એક અદ્ધા સાગરોપમ થાય, એ પ૯પમ સાગરોપમે કરીને જીવનાં આઉખાં, કાયસ્થિતિ, કર્મસ્થિતિ અને પુગલસ્થિતિ એ સર્વ [માપીએ] જેમકે-મનુષ્ય તિર્યંચનું ઉત્કૃષ્ટાયુ: ત્રણ પલ્યોપમનું હોય, દેવતા નારકીનું ઉત્કૃષ્ટાયુ: તેત્રીસ સાગરિપમનું હેય ૪, તથા તે પાલાને વાલા સ્પષ્ટ જે આકાશપ્રદેશ તે સમયે સમયે એકેકે અપહરતાં પૃષ્ટ પ્રદેશ સર્વને અપહારે વાર ક્ષેત્ર પલ્યોપમ અસંખ્યાતી ઉત્સર્પિણ પ્રમાણ થાય. તેવા દશ કેડાર્કડિ પ૯પમે બાદર ક્ષેત્ર સાગરોપમ થાય, એ બાદર ક્ષેત્ર પશેપમ સાગરોપમનું કાર્ય નથી પ. તથા તે પાલાને વાલા ફરસ્યા અને અણુફરસ્યા સર્વ આકાશપ્રદેશને સમયે સમયે એકેકે અપહતાં પાલાંના સર્વ પ્રદેશ અપહરાઈ રહે ત્યારે એક સૂમ ત્રિ પvમ થાય. તે બાદરથકી અસંખ્યાતગુણુ કાળમાને હેાય. તેવા દશ કોડાકડિ પ૯અમે એક સૂક્ષમ ક્ષેત્ર સાગરોપમ થાય એ પોપમ સાગરોપમે કરીને દ્રષ્ટિવાદને વિષે પૃથિવી, અપ, તે, વાયુ, પ્રત્યેક વન સ્પતિ અને બસ એ છ કાયના જીવનું પરિમાણ કહ્યું છે. પ્રશ્ન મૃમ વાલાને અંતરે અસ્પષ્ટ આકાશપ્રદેશ કેમ હોય ? ઉત્તરકુળમાંડ [કેળું] ભૂત માંચાને વિષે તે કુષ્માંડને આંતરે નેહાનાં બીજોરાદિનાં ફળ ઘણાં રહે. તે ફળને આંતરે વાલ પ્રમુખના દાણું ઘણું રહે, તે ફળને આંતરે વળી સરસવના દાણા ઘણા રહે, એમ એ દટાતે વાલાથકી આકાશપ્રદેશ અતિસૂક્ષ્મ છે તેથી ઠાંસીને ભરેલા વાલાઝને આંતરે પણ અસંખ્યાતા આકાશપ્રદેશ અસ્પષ્ટ હેય, એ છ પ્રકારે પલ્યોપમ-સાગરેપમનું સ્વરૂપ શ્રી અનુગદ્વારસૂત્ર થકી કહ્યું છે ૮૫ ૧ દરેક વાલાઝની અંદર પણ અસંખ્ય અસ્પષ્ટ આકાશપ્રદેશ હેય. Page #152 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલ પરાવ નું સ્વરૂપ પુદ્દગલ પરાવર્ત્તનું સ્વરૂપ ૨ 3 ४ दव्वे खित्ते काले, भावे चउह दुह बायरो सुहुमो । દોરૂ અનંતુÆર્વાિન-પરિમાળો પુષ્ણરુપટ્ટો દ્દા ન્દ્રે દ્રવ્ય વષયક, વિત્ત ક્ષેત્ર વિષયક, જાહે=કાળ વિષયક, માવે=ભાવ વિષયક, ચઙદુ-ચાર પ્રકારે, T=બે પ્રકારે. વાયરો માદર ૧૨૭ ડુમો સૂક્ષ્મ દોદ-હોય. અક્ષવિનિપરિમાણે અનત ઉત્સર્પિણી અવાણી પ્રમાણ પુન્નરુપટ્ટો=પુદ્ગલપરાવત્ત કા:દ્રવ્ય વિષયક, ક્ષેત્રવિષયક, કાળવિષયક અને ભાવ વિષય±, એમ ચાર પ્રકારે પુદ્ગલપરાવ િમાદર અને સૂક્ષ્મ એ એ બે બેટ્ટે હાય, તે દરેક અનંત ઉત્સાણી અવસાણી પ્રમાણ હેાય છે. u ૮૬ h વિવેચન:-દ્રવ્યથકી પુદ્ગલપરાવત ૧૬ ક્ષેત્ર થકી પુદ્ગલ ધરાવત્ત ર, કાળ થકી પુદ્ગલપરાવત ૩ અને ભાવ થકી પુદ્ગલ પરાવ` ૪, એમ ચાર ભેદે પુદ્ગલપરાય છે. તે વળી દરેક બાદર અને સૂક્ષ્મ એમ એ એ ભેદે હોય એટલે આઠ ભે પુદ્ગલ પરાવત્ત હોય, એ આઠ માંહેનુ એકેક પુદ્ગલપરાવત્ત અનતી ઉત્સર્પિણી ૧ અવસર્પિણી પ્રમાણ હોય ૫૮૬ા ૧ જેમાં સમયે સમયે પ્રાણીઓના શરીર તથા આયુષ્યનાં પ્રમાણાદિકની અપેક્ષાએ વૃદ્ધિ અનુભવાય તે ઉત્સર્પિણી. ૨ જેમાં સમયે સમયે પ્રાણીઓનાં શરીર તથા આયુષ્યનાં પ્રમાણાદિકની અપેક્ષાએ હાનિ અનુભવાય તે અવર્સાપણી. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ—નામા પચમ કથા છે. દ્રવ્ય પુલ પરાવર્તાનું સ્વરૂપ . ' उरलाइसत्तगेणे, एगजिओं मुअइ फुसिों संदरअणूं। ગાકાર છૂટ્ટો, ઢષે પુણો દ્વારા છા સાઢાસત્તાપ ઔદારકાદ | રસ લે કાળ; . સાતપણે પૂરા= લ-બારક ... : - રો=એક જીવ, . રદ્રય પુરપાવર્તન મુ=મુકે છોડી દે . - : , થાય છે ? તિસ્પર્શ કરીને-પરિ- મુદુનો-સૂક્ષ્મ દ્રવ્ય પુલ્વે- . . . ગુમાવીને “ | - પરાવર્તા, અg=ૌદ રાજલોકમાં | વાયર-સાત માંહેલી એન . રહેલા સર્વ પરમાઓને.. , કેક વગણા વડે . ષત્તિવા=જેટલા કાળે. . . . . . . ૬ • ૩૪ઈ –જેટલા કાળે ચોદ રાજલોકમાં રહેલા સપરમાણુંએ દારિકાદિ સાતપણે એક જીવ સ્પર્શ પરિણાવીને ત્યગ કરે તે તિલા કાળ] સ્થલે ટ્યપુદંગલ પાર્વત થાય. અને સાત માંહેથી એકેકી કોઈપણ એકપણે સર્વ પર સ્પર્શી પરિણુમાવીને ત્યાગ કરે તેટલે કાળે સૂક્ષ્મ દ્રવ્ય પુંગલપરાવત થાય,૮siા “ 1. વિવેચન-હુ દ્રવ્ય થકી પુદગલપરાવર્ત કહે છે. સંસાર અટવીમાં ભમતો એક જીવ અનેકભવ, ગ્રહણ કરવાવડે. ચૌદ, રાજ પ્રમાણ લેકના સર્વ પરમાણુઓ આહારક વિના દારિક.. શરીરાદિ સાતપણે યથાયોગ્ય પરિણાવી તદ્રપણે કરીને જેટલે, કાશે, મૂકે તેટપ્લે કાળે એ દ્રવર, @ પુરાવ થાય ૧ અને તે સાત માંહેથી દારિકાદિ કેઇ પણ એકપણે ચૌદ રાજલોકનાં સર્વ પરમાણુઓ ફરસી પરિણુમાવીને એક જીવ જેટલે પુરાનાં ચતુર્દશ વાત્મક લોકવતિ શમસ્ત પરમાણુને HTર્ત ઔદારિકાદિ શરીરપણે ગ્રહણ કરીને મૂકવું તે રૂપ ફેરફાર છે મિન... વિશે જે કાળને વિષે પુ રાવર્તે તે પુદ્ગલપસવત. Page #154 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલપરાવર્તા. ૧૨૯ કાળ મૂકે ત્યારે તેટલે કાળ દ્રવ્યથકી સૂમ પુદગલપરાવર્ત થા. આમાં વચ્ચે વચ્ચે શેષ છ વર્ગણપણે પરિણુમાવેલા પગલે ગણવાના નથી. એ સૂમમાંહે બાદર પુલપરાવર્ત અનંતા વહી જાય, એ દ્રવ્યથી સૂર્મ પુદ્ગલપરાવર્ત સાત ભેદે હોય દારિક ૧, વયિ ૨, તૈજસ ૩, કામણ ૪, મન પ, ભાષા ૬, અને ઉસ ૭, એ સાતનું અલાબહેવ કહીએ છીએ-કામણ શરીર પુદગલપરાવનો નિવત્તનકાળ સર્વ થકી થડ હેય. ૧, તે થકી તૈજસશરીર પુદગલપરાવર્તન નિનકાળ અનંતગુણે ૨, એમ અનુક્રમે દારિક ૩, ધાસ ૪, મન પ, ભાષા ૬ અને વૈકિય પુદગલપરાવર્તન નિવર્તનકાળ એકેકથી અનંતગુણ આધક જાણ ૭, એ પ્રકારે નિવત્ત નકાળનું અ૯૫ બહુ જાણવું. - હવે ક્રિય પુદ્ગલપરાવર્ત જીવે અનંતા કીધા પણ તે બીજા સર્વ થકી થોડા કીધા છે ૧, તે થકી ભાષા પુદગલપરાવર્તા અનંતગુણા કીધા છે ૨, એમ મન ૩, ફોસ ૪. ઔદાશ્કિ પ, તેજસ ૬ અને કામણ પુદગલપરાવર્તે ૭ ઉત્તરોત્તર એકેક થકી અનંતગુણા કીધા છે, એ સર્વ પુગલપરાવર્તાનું માન અનતી ઉત્સર્પિણી અવસર્પિણું પ્રમાણ જાણવું. ૮૭ ક્ષેત્રાદિ પુદગલપરાવર્તાનું સ્વરૂપ. लोगपएसोसप्पिणि,-समया अणुभागबंधठाणा य। जहतह कममरणेणं, पुट्रा खित्ताइथुलिअरा ॥८८|| - ૧ કેટલાક આચાર્ય દ્રવ્ય પુદ્ગલપરાવર્તનું સ્વરૂપ આ પ્રમાણે વર્ણવે છે-જ્યારે એક જીવ અનેક ભવ ગ્રહણ કરવા વડે દારિક, વૈક્રિય, તેજસ અને કામણ એ ચાર શરીરપણે યથાયોગ્ય સકલ લકવતિ સર્વ પુદ્ગલેને પરિણમાવીને મૂકે છે ત્યારે બાદર દ્રવ્ય પગલપરાવર્ત થાય છે. વળી જ્યારે દારિકાદિ ચાર માંહેથી કોઈ પણ એક શરીર વડે સર્વ યુગલોને પરિણામાવીને મૂકે છે ત્યારે સૂક્ષ્મ દ્રવ્ય પુગલપરાવર્ત થાય. આમાં વચ્ચે વચ્ચે બાકીનાં શરીરરૂપે પરિણુમાવેલા પુદ્ગલેની ગણતરી કરવાની નથી. इति स्वोपाटीकायाम् । Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શતકનામાં પંચમ કમચં. ઢોલા લોકક્ષેત્રના પ્રદેશ | નામ અનુક્રમે. safireમયા=ઉત્સર્પિણી | મvi=મરણ વડે. અવસર્પિણીના સમયે | જુઠ્ઠા સ્પર્શ કરેલા. ૩૪જુમાવંધરા રસબંધનાં ! aiારૂક્ષેત્રાદિક. સ્થાનો, ધૂઢિમા બાદર અને સૂક્ષ્મ દત-જેમ તેમ-આડાઅવળા પુદ્ગલપરાવર્ત. અર્થ:-લોકક્ષેત્રના પ્રદેશ, ઉત્સર્પિણી અવસર્પિણીના સમયે અને રસબંધના સ્થાનો જેમ તેમ [ ક્રમ વગર ] અને અનુક્રમે મરણ વડે સ્પર્શ કરાય ત્યારે ક્ષેત્રાદિ બાદર અને સૂક્ષ્મ પુદ્ગલપાવત્ત અનુક્રમે થાય છે ૮૮ વિવેચના:-હવે ક્ષેત્રાદિક ૩ પુદ્ગલપરાવર્ત કહે છે.-ચૌદ રાજલોકના સર્વ આકાશપ્રદેશ ૧, ઉત્સર્પિણી અવસર્પિણીના સર્વ સમય ૨ અને અનુભાગબંધનાં સ્થાનક એટલે રસબંધના હેતુ રૂપ અધ્યવસાયનાં સ્થાનક ૩, એ ત્રણે જેમ તેમ-આઘાપાછા [ કમકમ] મરણ કરીને ફરસી રહે ત્યારે ક્ષેત્રાદિક એટલે ક્ષેત્રથી, કાળથી અને ભાવથી સ્થૂલ પુદગલપરાવર્ત અનુક્રમે થાય; અને એ ત્રણે અનુક્રમે જ મોણે કરીને ફરસે ત્યારે ક્ષેત્રથી, કાળથી અને ભાવથી સૂક્ષ્મ પુદગલપરાવર્તા થાય, તે આ પ્રમાણે – દ રાજલોકના આકાશપ્રદેશ સર્વ મરતી વેળાએ એવી રીતે ફસે કે એક મરણે એક આકાશપ્રદેશ લેખાય અને પૂર્વે જે આકાશપ્રદેશ હોય તે આકાશપ્રદેશે ફરી મરે તે લેખામાં આવે નહીં. એમ કે આકાશપ્રદેશ મોણે કરી ફરસ્યા વિના ન રહે ત્યારે ત્રિથી વાર પુરાવર્ત થાચ ૩. મેરૂ પર્વતના મદ ૮ રૂચક પ્રદેશ છે તે માંહેલા એક પ્રદેશ પ્રથમ મરે ત્યારપછી વળી કોઈક કાળાંતરે તે પ્રદેશની પાસેના બીજા પ્રદેશે મરે તે લેખાય. ત્યાર પછી વળી કોઈક કાળાંતરે તેને અડકતાં નજીકના ] ત્રીજે પ્રદેશે મરે તે લેખાય, તેના ગાળામાં આધે પાછે પ્રદેશે મારે તે લેખામાં નહીં. એમ અનુક્રમે મરતાં એક એક પ્રદેશ ફરસતો સમગ્ર ચૌદ રાજલોકના આકાશપ્રદેશ ફરસી રહે ૧ “જેમ તેમ, અનુક્રમે ” આ શબ્દો પહેલા પુત્ર પરા માં કહ્યા નથી તેનું કારણ કે સ ક પુત્ર પરા કોઈ પણ એક જ વર્ગણવડે પૂર્ણ ગણાય છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ પુદગલપરાવત્ત. ૧૩૧ ત્યારે હાથ ગુમ છુટાવ થાય ૪. રાણી અને અવસણિી એ બે મળીને વીશ કે ડાકોડ સાગરોપમ અક કાળચક્ર કહેવાય, તેના સર્વે સમય જીવ મણે કરીને ફરસે એટલે જે સમયે પૂર્વે માર્યો હોય તે જ સમયે ફરી મરે તે લેખાય નહીં અનેરે સમયે મરે તે લેખાય, એમ કાળચકના સર્વ સમય મરણ [3] ફરસી રહે ત્યારે વાત્ર થwો વાર પુરાઢcઘ થાય છે, તે કાળચકને પહેલે સમયે મારે ત્યાર પછી વળી કયારેક કાળચને બીજે સમયે અને તે લેખાય ત્યાર પછી વળી કયારેક કાળ ચકને ત્રીજે ભવે મરે તે લેખાય, વચ્ચે વચ્ચે આ પા છે સમયે અને તે લેવામાં નહીં; એમ અનુકએ મારા કાનેરાનાં સવ સમય ફરી રહે ત્યારે જ થા જૂpn9gTIઘ થાય ૬. અક સમયનાદ ઉપજલ્લા સૂક્ષ્મ તેઉકાય છે અને ખ્યાતા લાકાકા પ્રદેશ પ્રમાણ છે. તે થકી સર્વતે કરી જીવ બાંયાવગુણ છે, તે થકી તે તેઉકાય જીવની કાયસ્થતિ અસંખ્યાનગુણી છે, તે થકી સંયમનાં સ્થાનક અસંખ્યાતગુણ છે, તે થકી રસબંધના અધ્યવસાયસ્થાનક તીવ્રઅંદાદિ ભેદે અસંખ્યાતગુણ છે. તે રસબંધને પાનકે મરતા જીવ ક્યારેક મંદાયિવસાયે મરે, કોઈ વારે તીવ્ર અને કઈવારે અતિ તીવ્ર મરે, એમ મરતો સર્વ રસબંધનાં અધ્યવસાયસ્થાનક ફરસી રહે ત્યારે માઉથી વાર પુજસ્ટર્ન થાય ૭, અને જ્યારે પ્રથમ અતિ મંદ સ્થાનકે વન મરે, પછી કોઈક કાળાંતરે તેથી ચઢતે બીજે અયવસાય સ્થાનકે વત્ત તે મરે, તે પછી વળી કોઈક કાળાંતરે તેથી તે ત્રીજે અધ્યવસાયસ્થાનકે વસ્તૃત મરે, વચમાં આઘે પાછે સ્થાનકે મરે તે લેખામાં નહી, એમ અનુક્રમે રસબંધના અથવસાયસ્થાનકે મરતે સર્વ સ્થાનક ફરસી રહે ત્યારે માવથી સૂક્ષ્મ જીવાદgવ થાય ૮ તથા પ્રકાર તરે વણુ પ, ગંધ ૨, રસ પ, સ્પી ૮, અનુલઘુ ૧ અને ગુલધુ ૧, એ બાવીશ ભેદે કરીને સર્વ લોકના પરમાણુ ફરસીને મૂકે ત્યારે બાદર ભાવ પુદગલપરાવર્ત થાય, એ ૨૨ માંહેથી એકેકાપણે સર્વ પુગલ ફરસી રહે ત્યારે સૂક્ષ્મ ભાવ પુગલપરાવત્ત થાય, એમ ૨૨ ભેદ પણ સૂક્ષ્મ ભાવ પુદ્ગલ પરાવર્ત થાય છે ઇતિ પુદગલપરવત્ત સ્વરૂપ ોય ૮૮ છે . Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શતકનામા પંચમ કર્મગ્રંથ ઉત્કૃષ્ટ જઘન્ય પ્રદેશબંધક. अप्पचरपडिबंधो, उक्कडजोगी असन्निपज्जत्तो। कुगइ एएसुकोस, जहन्नयं तस्स बच्चासे ॥८९॥ અrgવંય અહપતર! ઘરઘુર પ્રદેશનો ઉત્કૃષ્ટ પ્રકૃતિને બંધક પ્રદેશબંધ ૩ =રર્વોત્કૃષ્ટ યોગ | નન્નચં=જઘન્ય પ્રદેશબંધ વાળો તરર તેના વિકોશિપ | વા =વિપરીતપણે. કુફ કરે છે. -અલ્પતર પ્રકૃતિનો બંધક, સર્વોત્કૃષ્ટ યોગવાળો અને સાિપર્યાયો પ્રદેશને ઉત્કૃષ્ટ બંધ કરે અને તેથી વિપરીત પણે જઘન્ય પ્રદેશબંધ કરે. તે ૮૯ વિવેચન-હવે ઉત્કૃષ્ટ પ્રદેશ બંધક અને જઘન્ય પ્રદેશબંધક કેવા હોય તેનું સ્વરૂપ કહે છે, જે મૂળ પ્રકૃતિ અને ઉત્તર પ્રકૃતિ છેડી બાંધે તે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે; કદલિયાના ભાગ થોડા થાય તેથી દરેકને પ્રદેશ ઘણા આવે માટે અલ્પતર પ્રકૃતિનો બંધક અને રોકૃષ્ટ ગવંત એ સંગી પતો જીવ રૂલ્સ જેવંધ કરે. તેને વિપર્યાસે એટલે બહુ પ્રકૃતિના બાંધનારને કર્મલિક ઘણે ભાગે વહેચાતા હોવાથી દરેકને પ્રદેશ છેડા આવે માટે ઉત્કૃષ્ટ પ્રકૃતિને બંધક અને મંદોગવંત એ અસંી અપર્ચાતો જીવ ઘg gશવંધ કરે છે ૮૯ છે પ્રદેશબંધનાં સ્વામી નિરજીસગયા બ૩, વિવિગુળનુમોહિલવા छण्हं सतरस बुहुमो. अजया देसा वितिकसाए ॥९०॥ ૧-૨-૩ ઉત્કૃષ્ટ યોગે ઉત્કૃષ્ટ પ્રદેશ બંધાય, અને સંજ્ઞી તથા પર્યા. માને જ ઉત્કૃષ્ટ યોગ હોય તેથી એ પણ ત્રણ વિશેષણ સાર્થક છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશબંધના સ્વામી ૧૩૩ fમ મિાદષ્ટિ જીરું-છ મૂળ પ્રકૃતિનો ચચત્રપુ=અવિરત સમ્યગ્દષ્ટિ સરસ સત્તર ઉત્તર પ્રકૃતિને -દિ ચાર ગુણસ્થાનવાળા ) gો સૂફસંપાય ગુણઠાચ=આયુષ્યનો, ણાવાશે વિનિરિng=બીજા ત્રીજા | કન્ના=અવિરત સમષ્ટિ Eઠાણ વિના દિ મેહનીય કર્મને વિષે. | atદેશવિરતિ, વત્ત-સાત ગુણઠાણાવાળા | વિતિ બીજા ત્રીજા કલામિરઝા મિથ્યાત્વાદિ અર્ધ-મિથ્યાષ્ટિ અને અવિરત સમ્યગ્દષ્ટિ આદિ ગુણઠાણાવાળા આયુકર્મનો, બીજા ત્રીજા ગુણઠાણ વિના મિથ્યાવાદિ સાત ગુણઠાણાવાળા મોહનીય કર્મન, સૂમપરાયવાળો છે મૂળ પ્રકૃતિ અને સત્તર ઉત્તર પ્રકૃતિને, અવિરતિ બીજા કશાનો અને દેશરિરતિ દીન કપાયોને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે ૯૦ વિવર:-હવે મૂળ અને ઉત્તર પ્રકૃતિના ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામી કહે છે – મિથ્યાદષ્ટિ ૧, અને અવિરત ૨, દેશવિરત ૩, પ્રમત્ત ૪, અને અપ્રમત્ત ૫ એ પાંચ ઉત્કૃષ્ટ સંપર્યાપા આયુ:કમ ઉત્કૃષ્ટ પ્રદેશનું બાંધે. બીજું કશું [સાસ્વાદન મિશ્ર] ગુણઠાણું લઈને શેષ મિથ્યાત્વથી અનિવૃત્તિ પર્યત સાત ગુણઠાણાવાળા ઉત્કૃષ્ટ યોગી થકા મોહનીચકર્મ ઉત્કૃષ્ટ પ્રદેશનું બાંધે. સંવિધબંધક હોવાથી આયુ મેહ વર્જીને શેષ ૬ મૂળ પ્રકૃતિનો અને જ્ઞાનાવરણીય પ, દર્શનાવરણીય ૪, અંતરાય ૫, સાતાવેદનીય ૧, યશનામ ૧ અને ઉચ્ચત્ર ૧, એ ૧૭ ઉત્તર પ્રતિને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સૂફમસંપરય ગુણઠાણાવાળો કરે; ત્યાં એટલીજ પ્રકૃતિનો બંધ છે તે માટે ૧ રાત્રપ્રતિપાદનતા દાતાર અને ગ્રહણ કરનારના વચ્ચે વિન પણે વારે-વાર િઆવે સિ તરાજુ એ અંતરાય. અને વિવેક દૃાને વિશેષ પ્રકારે હણાય છે વારિસ્ટરો દાનાદિ લબ્ધિ છે અને દર વિદ૬ જે વડે તે વિન. Page #159 -------------------------------------------------------------------------- ________________ - - - ------- -- -- - ---- ૧૩૪ શતકનામા પંચમ કર્મગ્રંથ. અવિરત સમ્યગદષ્ટિ સસ્તવિધબંધક ઉોગી બીજા અપ્રત્યાખ્યાનીય કપાયને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે. દેશવરાતિ સતવિક બંધક ઉકટ ચોગી થકે ત્રીજા પ્રત્યાખ્યાન કષાય ઉત્કૃષ્ટ પ્રદેશે બાંધે. ૯૦ | ૩ पणअनिअट्टीसुखगई, नराउसुरसुभगतिगविउविदुर्ग। समचउग्सममायं, वइरं मिच्लो व सम्मो वा ॥९१॥ gr=પુરષદ અને સંજવલન વિવિ-વૈયકિ. કપાય એ પાંચ સર=સમચતુરસ્ત્ર સંસ્થાન અનિટ્ટ અનિવૃત્તિ બાદરવાળો અલાયં અસતાવેદનીય, જુના=શુભ વિહાયે ગતિ. વા=વજઋષભનારી સંઘયણ નરકમનુષ્પાયુ, મિસ્ત્રી મિથ્યાષ્ટિ. ગુજજુમતા -દેવત્રિક, સુભગ વ અથવા સમ=સમ્યગ્દષ્ટિ અર્થ:-અનિવૃત્તિ બાદર ગુણસ્થાનવાળા [ વેદ અને સંજ્વલન કષાય] પાંચને અને મિથ્યાત્વી અથવા સમ્યગ્દષ્ટિ શુભવિહાગતિ, મનુષ્કાયુ, સુરરિક, સુભગત્રિક, વયિદ્વિક, સમચતુરાસંસ્થાન, અસતાવેદનીય અને વજાભનારાચ સંઘયણ [ ૧૩ પ્રકૃતિ ] નો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે, u૯૧ મા વિવેચ-પુરષદ ૧ અને સંજવલનના ૪ કપાય એ પાંચને અનિવૃત્તિબાહર ઉ ગી ઉત્કૃષ્ટ પ્રદેશે બાંધે, એક અથવા બે સમય લગે રહો પ્રકૃતિ થોડી બંધાય તેથી ભાગ ઘણે આવે તે માટે. શુભવિહાયોગતિ ૧. મનુષ્ય, ૨, દેવત્રિક ૫. સુભગ સુસ્વર આદેય એ સુભગત્રિક ૮, વૈક્રિયદ્ધિક ૧૦, સમચતુરસ્ત્ર સંસ્થાન ૧૧, અસતાવેદનીય ૧૨ અને વજષભનારાચ સંઘ-- Page #160 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશબંધના સ્વામી ૧૩૫ યણ ૧૩, એ તેર પ્રકૃતિ મિથ્યાત્વી અથવા સમ્યફવી ઉત્કૃષ્ટ યોગે વર્તતો ઉત્કૃષ્ટ પ્રદેશથી બાંધે, તે ઉપરાંતનાં બંધક નામની પ્રકૃતિ અધિકી બાંધે. તે માટે ત્યાં ઉત્કૃષ્ટ પ્રદેશબંધ હોય નહી ૯૧ निद्दापयलादुजुअल-भयकुच्छातित्थ सम्नगो सुजई। आहारदुग लेसा, उक्कोसपएसगा मिच्छो ॥ ९२ ॥ નિદ્દારા નિદ્રા, પ્રચલા I અપૂર્વકરણ ગુણઠાણાવાળા આદુi=આહારદ્ધિકને મથકુષ્ઠાતિરથ ભય, જુગુપ્સા | રોના બાકીની ૬૬ પ્રકૃતિ. અને નીકર નામકર્મને ! સોસાપા-ઉત્કૃષ્ટ પ્રદેશ રામ=સમ્યગ્દષ્ટિ, બંધવાળી, પુનર્ણ-અપ્રમત્તયતિ અને મિઝો મિથ્યાદષ્ટિ કરે. અર્થ-સમ્યગ્દષ્ટિ નિદ્રા, પ્રચલા, બે યુગલ, ભય, જીગુસા અને તીર્થંકર નામને, રૂડો સાધુ આહારકટ્રિકને, અને મિથ્યાષ્ટિ બાકીની [૬૬] પ્રકૃતિને ઉત્કૃષ્ટ પ્રદેશબંધવાળી કરે. - વિવેચન –નિદ્રા ૧, પ્રચલા ૨, હાસ્ય રતિ, શાક અતિ એ બે યુગલ ૬, ભય ૭, જીગુસા ૮ અને તીર્થંકર નામ ૯, એ નવ પ્રકૃતિનો ઉકૃષ્ટ પ્રદેશબધ સમ્યકવી કરે. ઉકૃષ્ટ યોગી સંવિધ અંધક સુયત અપ્રમત્ત તથા અપૂર્વે કરણે વર્તતા નામની ૩૦ બાંધતો આહારકટ્રિક ઉત્કૃષ્ટ પ્રદેશનું બાંધે શેષ ૬૬ * सम्यग गच्छति ज्ञानादिभोक्षमार्ग इति सम्यगः । ૧ નિતાં તદ્દન ટૂતિ કુરિવતર્વ-વિકagrā Tછત આછાદિનપણાને પામે ચૈતન્ક ચેતના નવા નિદ્રા જે વડે તે નિદ્રા. ૪ આ બે ગુણઠાણાવાળા પ્રમાદરહિત હોવાથી તેઓ યતિ છે, માટે સુતિ (ડો સાધુ) શબ્દ આ બે ગુણસ્થાનકવાળા લીધા. ! Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શતકનામા પંચમ કર્મગ્રંથ, =પ્રકૃતિ રહી તેના ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ઉત્કૃષ્ટગી મિથ્યાવી જ કરે; જ્યાં જ્યાં ઓછી પ્રકૃતિ બંધાય ત્યાં ત્યાં જે જે પ્રકૃતિ બાંધે તેને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ઉત્કટ યોગવંત થકો કરે; એ હેતુ સઘળે જાવો કરે ૩ सुमुणी दुन्नि असन्नि, निरयतिगसुराउसुरविउविदुर्ग। सम्नो जिजान्नं सुहुमनिगोआइखगि सेला ।।९३॥ gy-સારા મુનિ-અપ્રમત્ત ! મો સમ્યગદષ્ટિ, નિ જિન નામકર્મને સુન્નબે પ્રકૃતિ [આહારક કાનં=જઘન્ય પ્રદેશબંધ જુદુનિનો=અપર્યાપ્ત સૂક્ષ્મ અને અસંsી પર્યાપતો. નિગોદ જીવ, નિતન=નરકત્રિક, સરળ ઉત્પત્તિના પહેલા જુદા-દેવાયુને, સમયે, સુ વિદુ-સુરદ્ધિક અને સેવા=બાકીની ૧૦૦ પ્રકૃતિ વિકિયદ્ધિકને, કર્થ–અપ્રમત્ત યતિ આહારકદ્ધિકને, અસંગ્નિ પર્યંત નરકકિ તથા દેવાયુને સમ્યગદ્રષ્ટિ દેવદ્વિક, વૈયિદ્ધિક તથા જિનનામકર્મને અને અપર્યાપ્ત સૂક્ષ્મનિગોદ જીવ ઉત્પત્તિના પહેલા સમયે બાકીની [૧૦] પ્રકૃતિને જઘન્ય પ્રદેશબંધવાળી કરે. . ૩. | વિજા -હવે ઉત્તર પ્રકૃતિના જઘન્ય પ્રદેશબંધના સ્વામી કહે છે-- = શેષ. ૬ પ્રકૃતિએ નીચે પ્રમાણે– ૩ થીણદ્વિત્રિક, ૧ મિથ્યાત્વમેહ, ૪ અનંતાનુબંધી કષાય, ૧ રીવેર, ૧ નપુંસકવેદ, ૩ તિર્યચત્રિક, ૩ નરકત્રિક, 3 મનુષ્યદ્રિક, ૫ વનતિ, ૨ ઔદારિકદ્રિક, ૧ તેજસશરીર, ૧ કામ શરીર, ૫ પ્રથમ સિવાય પાંચ સંઘયણ, ૫ પ્રથમ સિવાય પાંચ સંસ્થાન, ૪ વર્ણ ચતુષ્ક ૧ અશુવિહાયોગતિ, ૧ પરાઘાત, ૧ ઉશ્વાસ, ૧ ઉદ્યોત, 1 અલઘુ ૧ આ તપ ૧ નિમણ, ૧ ઉપધાત, ૬ ત્રસપક, ૧૦ સ્થાવરદશક, અને ૧ ની લંગોત્ર. Page #162 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશમધના સ્વામી ૧૩૭ અપ્રમત્ત યતિ પરાવત્તમાન અવિધમધક સ્વપ્રાયાગ્ય જઘન્ય વી વ ́તર નામની ૩૧ પ્રકૃતિ આંધતા આહારદ્દિકના જઘન્ય પ્રદેશબધ કરે, તથા અસંધી ધાલમાન ચે!ગત પર્યા ા નકિક અને ધ્રુવાયુ એ ૪ પ્રકૃતિના જઘન્ય પ્રદેશમધ કરે; તે જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૪ સમય લગે કરે, જઘન્ય અધનો કાળ *સઘળે એ પ્રમાણે જાણવા, તથા દેવદ્ધિક ર વૈક્રિક્રિક ર્ અને જિનનામ ૧, એ પાંચ પ્રકૃતિના જઘન્ય પ્રદેશઅધ સમ્યગ્દષ્ટિ પેાતાના ભવને પ્રથમ સમયે વત્તા માંધે, તે આ પ્રમાણે-કોઇ એક જીવ જિનનામ બાંધીને અનુત્તર વિમાને દેવતા ઉપન્યા; ત્યાં પ્રશ્ન સમયેજસ્વપ્રાયોગ્ય જઘન્યવી વત કે જિનનામના જઘન્ય પ્રદેશમધ નામની ૬૦ પ્રકૃતિ આંધતા થકા કરે, અને દેવદ્ધિક વૈક્રિદ્દિકને જિનનામ બાંધા થકા જ દેવતા નારકી ચવીને મનુષ્યપણે ઉપન્યા થકા પ્રથમ સમયે સ્વપ્રાયેાગ્ય જઘન્યવી વત જૈિનનામ યુક્ત દેવયેાગ્ય નામની ૨૯ પ્રકૃતિ ખાંધતા થકા જયન્ય પ્રદેશે આંધે, સૂક્ષ્મનિગેાદ જીવ અપર્યાપ્તે. પેાતાના ભવને પહેલે સમયે વત્તતા સવથી જઘન્ય વીવંત ચચાસ`ભવ ઘણી પ્રકૃતિ બાંધતા થકા શેષ ૧૦૯ પ્રકૃતિના જઘન્ય પ્રદેશમધ કરે, ૫ ૯૩ t ૧ નયનમધસ્તાદ્-નિશ્નો મળ: જઘન્ય એટલે નીચેને ભાગ તંત્ર મય નક્ષમ્યું ત્યાં ઉત્પન્ન થયેલ તે જઘન્ય; રામ માર્ગાદે ત્યાં નિશ્ચયે ચેડા થાય છે તેની જેમ, આ લક્ષવડે જઘન્ય એટલે સસ્તાક અ જાણવા. ૨ વિવિધપ્રસ્તાર: વિવિધ પ્રકારે ફ્રતિ પ્રેરે ચચ્ચŕળનં જે પ્રાણિને ચાલુ ક્રિયાએામાં સર્ ીર્થમ્ તે વી, ૩ એક યાગમાંથી બીન ચેાગમાં સંચાર કરતા. પરાવમન 'ને પણ એજ અર્થ છે. * ભગત્પત્તિના પ્રથમ સમય વિના સઘળે. 6 Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શતકનામા પંચમ કર્મગ્રંથ પ્રદેશબંધના ભાંગા दसणछगभयकुच्छा, बितितुरिअकसायविग्घनाणाणं । मूलछगेऽणुकोसो, चउह दुहा सेसि सव्वत्थ ॥९४॥ રંવUTછમાકુર=દર્શન– વજીને મૂળ પ્રકૃતિને વિષે પર્ક ભય, જુગુ સા. | અgોસો અનુકૃષ્ટ પ્રદેશબંધ. ઈતિહાસ=બીજા ત્રીજા | ચકચાર પ્રકારે (જાણવો.] અને ચોથા કષા કુદા બે પ્રકારે સાદિ, અવ વિનાનાdi=પાંચ અંતરાય | સેલિબાકીના ત્રણ પ્રકારના અને પાંચ જ્ઞાનાવરણને | બંધને વિષે મૂત્ર-મોહનીય અને આયું ઘચ બધે. અર્થ:-દર્શનષદ્ધ, ભય, જુગુપ્સા, બીજા ત્રીજા ચોથા કપાયે, પાંચ અંતરાય અને પાંચ જ્ઞાનાવરણને તથા મોહનીય અને આયુ વજીને છ મૂળ પ્રકૃતિને વિષે અનુકૃષ્ટ પ્રદેશબંધ ચાર પ્રકારે [સાદિ અનાદિ વગેરે] જાણે, બાકીના ત્રણ પ્રકારના પ્રદેશબંધને વિષે અને બાકી રહેલ પ્રકૃતિના સર્વ પ્રકારના પ્રદેશબંધને વિષે સર્વત્ર બે ભેદે (સાદિ અધ્રુવ બંધ હોય, ૯૪ વજન:-હવે એ પ્રદેશબંધને વિષે માંના કહે છે.–ચાર દર્શનાવરણીય અને બે નિદ્રા એવં ૬, ભય ૭, જીગુસા ૮, બીજા-અપ્રત્યાખ્યાનીય ૪, ત્રીજા પ્રત્યાખ્યાનીય ૪ અને ચોથા સંજ્વલન જ કષાય એવં ૧૨ કષાય મળીને ૨૦, પાંચ અંતરાય ૨૫ અને પાંચ જ્ઞાનાવરણીય, એ ૩૦ ઉત્તર પ્રકૃતિનો અને મેહ તથા આયુ વજીને છ મૂળ પ્રકૃતિને જે અનુકૃષ્ટ પ્રદેશબંધ તે સાદિ ૧, અનાદિ ૨, ધ્રુવ ૩ અને અધવ ૪, એ ચારે ભેદે હેય એ [૩૦-૬] પ્રકૃતિઓને વિષે બાકીના બંધ અને શેષ સર્વ પ્રકૃતિને વિષે પણ સર્વ બંધ તે સાદિ અને અઘુવ એ બે ભેદે હાય Page #164 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશબંધના ભાંગા, ૧૩૯ એહની ભાવના આ પ્રમાણે-જ્યાં સર્વ થકી ઘણા કર્મસ્કંધ રહે તે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરીએ; ત્યાંથી ઉતરતા થાવત સર્વથી થોડા રહે ત્યાં લગે તે સર્વે અનુકૃષ્ટ કહીએ; એ બે પ્રકાર માંહે સર્વ પ્રદેશબંધ આવ્યા. તથા જ્યાં સર્વથી થોડા પ્રદેશ બંધાય તે જઘન્ય પ્રદેશબંધ અને ત્યાંથી અનુક્રમે ચઢતાં ચાવત સર્વથી ઘણા કર્મ સ્કંધ બાંધે ત્યાં લગે સર્વ અજઘન્ય કહીએ; એ બે પ્રકાર માં પણ સર્વ પ્રદેશબંધ આવ્યા. ત્યાં ચાર દર્શનાવરણીય ક્ષેપક અને ઉપશામક સૂક્ષ્મસંપાયે ઉત્કૃષ્ટ ગવંત એક અથવા બે સમય લગે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે; ઉત્કૃષ્ટ યોગની સ્થિતિ એટલીજ છે તે માટે, એમ ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરીને ઉપશાન્તાવસ્થાએ અબંધક થઈને પડતા વળી એક અથવા બે સમય લાગે ઉત્કૃષ્ટ બંધ કરીને પછી અનુકૃષ્ટ બંધ કરે ત્યારે તે અનુકૂષ્ટ બંધ સાદિ ૧, એ અવસ્થા નથી પામ્યા તેને અનાદિ ૨, અભવ્યને ધ્રુવ ૩, ભવ્યને અધ્રુવ ૪. તથા નિદ્રા, પ્રચલા, ભય અને કુરછા એ ચારનો તો અવિરતાદિક અપૂર્વકરણ લગેના ઉત્કૃષ્ટ યોગી સમવિધ બંધકાળે એક અથવા બે સમયલશે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે. એ અવિરતાદિક જ્યારે ઉત્કૃષ્ટ યોગ થકી અથવા બં ધોછેદ થકી પડીને અનુકૃષ્ટ પ્રદેશબંધ કરે ત્યારે તે સાદિ ૧. એ અવસ્થા નથી પામ્યા તેને અનાદિ ૨, ધ્રુવ અધ્રુવ પૂર્વવત ૪. તથા અપ્રત્યાખ્યાનીય ૪ કષાયનો તો અવિરત સમ્યગ્દષ્ટિ ઉત્કટ ભેગી સંતવિધબંધક ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે. ત્યાંથી પડતો અનુકૂષ્ટ બંધ કરે ત્યારે તે સાદિ ૧, તે ઉત્કટપણું નથી પામ્યા તેને અનાદિ ૨, ધ્રુવ, અઘુવ, પૂર્વવત ૪. એમ પ્રત્યાખ્યાનીય ૪ કષાયને દેશવિરતિએ કહેવો, સંજવલન ૪ કષાયને અનિવૃત્તિ બાદરે પુરુષવેદન બંધોછેદ કર્યા પછી પોતપોતાના બંધોછેદ અગાઉ એક અથવા બે સમય પર્યંત ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે, તે જ્યારે બંધાદ થકી. અથવા ઉત્કૃષ્ટ બંધ થકી પડતો અનુષ્ટ બંધ કરે તે સાદિ ૧, એ સ્થાનક પૂર્વે નથી જ પામ્યા તેને અનાદિ ૨, ઘવ અધવ પૂર્વવત ૪, તથા જ્ઞાનાવરણીય પ અને અંતરાય છે, એ દશેનો સૂમસંપરાયે ઉકગી એક અથવા બે સમય ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે, જ્યારે બંધ છેદ કરીને પડતો તથા ઉત્કૃષ્ટ બંધ થકી પણ પડતો. Page #165 -------------------------------------------------------------------------- ________________ * ૧૪૦ શતકનામા પંચમ કર્મગ્રંથ અનુકૂષ્ટ બંધ કરે ત્યારે તે સાદિ ૧, તે સ્થાન નથી પામ્યા તેને અનાદિ ૨, ધ્રુવ અધુવ, પૂર્વવત ૪. એટલે એ ૩૦ ઉત્તર પ્રકૃતિનો અનુત્કૃષ્ટ બંધ ચારે ભેદે કહ્યો, હવે “સુદ તેર દવા રિશેષ જઘન્ય અજઘન્ય અને ઉત્કૃષ્ટ એ ત્રણ બંધને વિષે સાદિ અધવ એ ભેદ હોય, ત્યાં એ ૩૦ પ્રકૃતિનો પૂર્વે ઉકૃષ્ણ બંધ કહ્યો તે પ્રથમ જ બાંધવા માંડે તે માટે સાદિ ૧, અને પછી અબંધક થાય તથા અનુકૃષ્ટ બંધક થાય તે માટે અઘુવ ૨, હવે એ ૩૦ નો જઘન્ય પ્રદેશબંધ સૂફમનિાદિયા અપર્યાપ્તાને સર્વ થકી મંદ વીર્યવાળાને ભવને પહેલે સમયે જ પામીએ, દ્વિતીયાદિક સમયે અજઘન્ય બાંધે વળી સંખ્યા કાળે જઘન્ય પગ પામીને જઘન્ય પ્રદેશબંધ કરે વળી અજઘન્ય કરે, એમ એ બેને પરાવતે સાદિ અધ્રુવ એ બે ભાંગ હેય. હવે શેષ ૯૦ નો ચારે પ્રકારનો પ્રદેશબંધ તે સાદિ અધવ એ બે ભેદ હોય, ત્યાં થીણદ્વિત્રિક ૩, મિથ્યાત્વ ૧, અનંતાનુબંધી ૧૪, એ આઠનો મિથ્યાત્વી ઉત્કટ યોગી સંતવિધબંધક એક - અથવા બે સમય લાગે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે, પછી તે ઉત્કૃષ્ટ ચોગ થકી પડતો અનુત્કૃષ્ટ પ્રદેશબંધ કરે વળી ઉત્કૃષ્ટ કરે એમ એ બેના સાદિ અધુવ એ બે ભાગ ઉપજે; અને એ આઠ પ્રકૃતિને જઘન્યબંધ તો સૂમ નિગદ અપર્યાપતો સર્વથી જઘન્ય વીર્યવંત ભવને પ્રથમ સમયે વત્તતા કરે, તે પછી દ્વિતીયાદિક સમયે અજઘન્ય બંધ કરે, કાળાંતરે વળી જવન્ય કરે, એમ એ બે બંધ સાદિ અને અઘવ હોય, એમ વર્ણ ચતુષ્ક ૪, તૈજસ ૫ કાર્માણ ૬, ઉપઘાત ૭, નિર્માણ ૮ અને અગુરુલઘુ કે, એ નવ પ્રકૃતિને ચારે પ્રકારનો બંધ તે સાદિ અધવ એ બે ભેદે કહે, પણ એનો ઉત્કૃષ્ટબંધ તે મિથ્યાત્વી ઉત્કૃષ્ટ યોગી સપ્તવિધ બંધક નામની ૨૩ નો બંધક કરે શેષ પૂર્વવત; તથા અધુવબંધી ૭૩નો ચારે પ્રકારને બંધ તે તો અધવબંધી છે માટે સાદિ અધુવ એ બે ભેદેજ હેય. હવે મૂળ પ્રકૃતિના ભાંગા કહે છે-નૂરજીને રિ-મોહનીય અને આયુ વજી શેષ ૬ મૂળ પ્રકૃતિનો અનુત્કૃષ્ટબંધ ચાર ભેદ Page #166 -------------------------------------------------------------------------- ________________ યોગ સ્થાનાદિ સાત બેલાનુ અપહૃત્વ, ૧૪૧ હાય; તે આ પ્રમાણે-એ છના ઉત્કૃષ્ટ પ્રદેશમધ ક્ષેપક અથવા ઉપશામક સૂક્ષ્મસપરાયે ઉત્કટયાની એક અથવા એ સમય લગે . કરે, પછી ઉપરાન્તમેાહે અમક થઇને પડતા અથવા ઉત્કૃષ્ટ ચોગ થકી પણ પડતા જ્યારે અનુકૃષ્ટ પ્રદેશમધ કરે ત્યારે તે સાદિ ૧, પૂર્વે એ સ્થાનક પામ્યા નથી તેને અનાદિ ૨, ધ્રુવ અધ્રુવ પૂર્વવત્ ૪. અને શેષ ૩ મધ એ ભેદે હાય. ત્યાં ઉત્કૃષ્ટ પ્રદેશમધ સૂક્ષ્મ સપરાયે કહ્યો તે માટે સાદે ૧, ત્યારપછી ઉપશાન્તમાહે છે કરે તથા પડતા અનુભૃષ્ટ કરે તે માટે અધ્રુવ ૨. એ ? ના જયન્ય પ્રદેશમધ । સૂક્ષ્મ નિાદ અપર્યા સથી મદ્રવીત ભત્રને આદ્ય સમયે કરે, તેજ દ્વિતીયાદિક સમયે અજયન્ય પ્રદેશમધ કરે વળી કાળાન્તરે જયન્ય કરે, તે માટે એ અને અન્ય સાદિ અશ્રુવ એ એ ભાંગે હેય. હવે મેહના તથા આયુના ચારે પ્રકારના પ્રદેશમધને વિષે એ ભેદ હેાય ત્યાં મિથ્યાત્વી અથવા સમ્યક્ત્વી અનિવૃત્તિબારના અંતલગે સવિધમધ વેળાએ ઉત્કૃષ્ટ ચેગી છતે માહનીયના ઉત્કૃષ્ટ પ્રદેશમધ કરે પછી અનુત્કૃષ્ટ, વળી ઉત્કૃષ્ટ, એમ એ બે અધ સાતિ અશ્રુવ હાય. અને જઘન્ય અજઘન્ય તા મુદ્દા નિગેાઢમાંહે પૂની પેરે કહેવા. આચુકમ તે અવધી છે માટે તેના ઉત્કૃષ્ટાદિ ચાર મધ સાદિ અશ્રુવ હાય હવે એ ભાંગાની સંખ્યા-મૂળ છ પ્રકૃતિના એકેકીના દા દેશ એવં ૬૦ તથા એના આઠ આઠ એવ' ૭૬ અને ૩૦ ઉત્તર પ્રકૃતિના દરા દેશ એવં ૩૦૦, અને ૯૦ પ્રકૃતિના આઠ આઠ એવ’ ૭૨૦ એ મળી ૧૦૨૦, મૂળ પ્રકૃતિના ૭૬ સહિત ૧૦૯૬ પ્રદેશ ધના ભાંગા થાય તો ૯૪ ચેાગસ્થાનાદિ સાત ખેલનું અલ્પમહત્વ 3 सेढिअसंखिज्जंसे, जोगट्टाणाणि पयडिटिइभेश्रा । ૪ ठिइबंधज्झवसाया-णुभागठाणा असंखगुणा ॥ ९५॥ ૫ Page #167 -------------------------------------------------------------------------- ________________ - - - ૧૪૨ શતકના મા પંચમ કર્મગ્રંથ ઢિપ્રસંasia-શ્રેણિના અ-વિંધાવસાચા સ્થિતિબંધ સંખ્યાતમે ભાગે ? | ના અદયર નાદાન ચેસ્થાન મારા રસબંધના અને રિમેવા=પ્રકૃતિભેદો, સ્થિ| વ્યવસાયસ્થાનો તિભેદો, | અવંayળT-અસંખ્યાતગુણા અર્થશ્રેણિના અસંખ્યાતમે ભાગે યોગસ્થાને છે, તેથી પ્રકતિભેદો, સ્થિતિભેદો, સ્થિતિબંધનાં અધ્યવસાયસ્થાનો અને રસબંધના અધ્યવસાયસ્થાનો અનુક્રમે અસંખ્યાતગુણા છે, પાપા વિજ્ઞાન –હવે પૂર્વોક્ત યોગસ્થાનક વિગેરે સાત બેલનું અપહૃત્વ કહે છે-ઘનીકૃત લોકની સાત રાજ લાંબી એક પ્રદેશની આકાશશ્રેણ તેના અસંખ્યાતમાં ભાગને વિષે જેટલા આકાશપ્રદેશ હોય તેટલાં થના [વીર્યના સૂમ વિભાગ] છે. અહી જીવ અનંતા છે અને સ્થાન અસંખ્યાત છે, તે એકેકે સરખે સ્થાને અનંતા થાવર જીવ છે માટે વળી સર્વ સૂક્ષમ અપર્યાપ્તા એક સમય લગે એક યોગસ્થાને હોય, બીજે સમયે અસંખ્યાતગુણે યોગ વધે, ત્યારે જૂદે જુદે સ્થાનકે હોય અથવા એક સ્થાને પણ હોય અને વસે છે તો સરખે યોગસ્થાને અસંખ્યાતા હોય, તે માટે અસંખ્યાતાં જ સ્થાનક છે પણ અનંતા નહીં. વળી પર્યાપ્તા સર્વ જીવ સ્વપ્રાયોગ્ય સર્વ જઘન્ય વેગ સ્થાને જઘન્યથી ૧ સમય, અને ઉત્કૃષ્ટપણે ૪ સમય લગે રહે અને સ્વપ્રાયોગ્ય ઉત્કૃષ્ટ ગાર-થાને જઘન્ય ૧ સમય, તથા ઉત્કૃષ્ટ એ સમય રહે, મધ્યમ યોગ સ્થાને જઘન્ય ૧ સમય, ઉત્કૃષ્ટા ૩-૪થી યાવત ૮ સમય પણ રહે, પછી વધે-ઘટે ગિાન્તર થાય] એ વેગ પન્નર ભેદે છે તે પૂર્વે ચોથા કર્મગ્રંથમાંહે વિસ્તારે કહ્યા છે. તે યોગસ્થાનથકી મૂલપ્રકૃતિ અને ઉત્તર પ્રકૃતિના ભેદ અસંખ્યાતગુણા' છે. મૂળ પ્રકૃતિ ૮ અને ઉત્તર પ્રકૃતિ તો ૧૫૮ જ છે, પણ ક્ષેત્રાદિ સંબંધે કરીને બંધના વિચિત્રપણા થકી અને ઉદયને વિચિત્રપણા થકી અસંખ્યાતા ૧. એક એક યોગસ્થાને વર્તતા નાના છો વડે અથવા કાળ ભેદે એક જીવવડે સર્વ પ્રકૃતિએ બંધાય છે તેથી. Page #168 -------------------------------------------------------------------------- ________________ યોગસ્થાનાદિ સાત ખેલનું અપહુલ, ૧૪૩ ભેદ થાય છે. તેનું સ્વરૂપ સવિસ્તપણે આવશ્યકવૃત્તિ થકી જાણવું, ચાર આનુપૂથ્વી નાં બધાત્રયને વિચિત્રપણે કરીને લાકને અસંખ્યાતમે ભાગે જેટલા આકાશપ્રદેશ હેાય તેટલા અસંખ્યાતા [આનુપૂર્વી ના ભેદ] છે, એમ બૃહ્ચ્છતકતગૃહિ ને વિષે કહ્યુ છે. તે પ્રકૃતિભેદ થકી સ્થિતિનેય અસખ્યાતગુણા છે, અન્તમુત્તની સ્થિતિ ૧, સમયાધિક અન્તમુહૂત્તની સ્થિતિ ૨, સિમયાધિક અન્તર્મુહૂતની સ્થિતિ ૩, એમ યાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિ લગે એકી પ્રકૃતિ અસ`ખ્યાતે સ્થિતિવિશેષે કરીને અંધાય, તે માટે અસખ્યાતગુણા ૩, તે થકી સ્થિતિબંધના વ્યવસાયસ્થાનો અસ ખ્યાતગુણા છે; કષાયાંનત જીવપરિણામવિશેષ તે અધ્યવસાયસ્થાનક એકે અંતમુહૂત્ત માન હોય ૪, તે થકી અનુમાયંત્રના અધ્યવસાયસ્થાના અસંખ્યાગુણા હોય; એકેક અનુભાગમધાવ્યવસાયસ્થાનક જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૮ સમયનુ હાય તે માટે એકેકા સ્થિતિમ ધાવ્યવસાયસ્થાનકને વિષે એક જીવ તથા અનેક જીવને આશ્રયીને અસખ્યાત લેાકાકા પ્રદેશપ્રમાણ અનુભાગ અધાવ્યવસાયસ્થાનક હોય ૫.૫ ૫ ૬ तत्तो कम्मपएसा, अनंतगुणिआ तओ रसच्छेआ । जोगा पयडिपएस. ठिइअणुभागं कसायाओ ||१६|| ૧ પ્રત્યેક સ્થિતિસ્થાનક અસંખ્ય લાકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાય સ્થાને બધાય છે તેથી. ૨ કષાયજન્ય તેમજ લેસ્યાજન્ય આત્મપરિણામેાની તરતમતાને લીધે સ્થિતિ સરખી બંધાવા છતાં રસમાં અસંખ્ય પ્રકારની (અસ ંખ્ય લાકાકાશ પ્રદેશ પ્રમાણની) તરતમતા થાય છે. તેથીજ સ્થિતિમ ધાધ્યયસાયસ્થાનકથી રસમ ધાધ્યવસાયસ્થાનક અસંખ્યગુણાં છે. સ્થિતિબંધ થવામાં કષાયજન્ય આત્મપરિણામ કારણ છે. જ્યારે રસબંધ થવામાં કષાય તેમજ લેસ્યા અંતે કારણ છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ : શતકનામા પંચમ કર્મગ્રંથ. તો તે કરતાં જોr=ોગથકી, Huસા કર્મપ્રદેશો-કર્મના પરિnvä=પ્રકૃતિબંધ અને સ્કધો. પ્રદેશબંધ અનંતકુળિયા-અનંતગુણા દિશનુમા સ્થિતિબંધ અને તો તે કરતાં રસબંધ થાય રણછેડા=રસના અવિભાગ પહોદો અર્થ:-તે કરતાં કર્મના સ્કંધ અનંતગુણા અને તે કરતાં રસના અવિભાગપાલ છે દો અનંતગુણ છે. યોગ થકી પ્રકૃતિ બંધ અને પ્રદેશબંધ થાય તથા કષાય વડે સ્થિતિબંધ અને રસબંધ થાય, ૯૬ વિર:–તે થકી એકેક જર્મધના પરમાણુ અનંતગુણા છે; અભવ્યથકી અનંતગુણ અને સિદ્ધને અનંતમે ભાગે પરમા@એ નિપન્ન સ્કધ પ્રત્યેજ જીવ ગ્રહી શકે તે માટે ૬, તે થકી ઘંઘના વિમાન છે અનંતગુણ છે; એકેક કમસ્ક. ધના પરમાણુમાંહે પણ સર્વે જીવથક અનંતગુણ રસના અવિભાગ પલિછેદ પામીએ તે માટે ૭, એ યોગસ્થાનાદિ સાત બેલનું અલ્પબહુ જાણવું, હવે પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશબંધના હેતુ કહે છે. પ્રકૃતિબંધ અને પ્રદેશબંધનો હેતુ વેગ છે; યદ્યપિ ષડશીતિકે બંધના મિથ્યાત્વાદિક ચાર હેતુ કહ્યાં છે તોપણ મિથ્યાત્વ અવરતિ અને કષાયને અભાવે પણ યોગ માત્ર જ હેતુએ કરીને ૧૧, ૧૨, ૧૩ ગુણઠાણે વેદનીયના પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ થાય છે, અને અગી ગુણઠાણે યેગને અભાવે તે ન બાંધે તથા પ્રકૃતિબંધ મંદ વીર્યવંત થોડી પ્રકૃતિ બાંધે અને તીવ્ર વીર્યવંત ઘણી પ્રકૃતિ બાંધે છે, અને પ્રદેશબંધે પણ સ્વામી દેખાડ્યા ત્યાં મંદ તીવ્ર વીર્યવંત કહ્યા; તે માટે યોગ પ્રધાન કારણ છે. તથા સ્થિતિબંધ અને અનુભાગબંધનો હેતુ કષાય છે; મિથ્યાત્વ અવિરતિને અભાવે પણ કષાય માત્રજ હેતુએ કરીને સ્થિતિ અને અનુભાગબંધ થાય, અને સ્થિતિ અનુભાગના Page #170 -------------------------------------------------------------------------- ________________ લેાકના ઘન-પ્રતર-શ્રેણિ, ૧૪૫ સ્વામી દેખાડયા ત્યાં પણ સલષ્ટ પિામી અને વિશુદ્ધ પરિણામી એ હેતુ કહ્યા છે, ત્યાં સક્લિષ્ટ તે તીવ્ર કષાયી અને વિશુદ્ધ તે મદકષાયી જાણવા, અને તે કષાયને અભાવે તે ઉપશાન્તમેાહાર્દિકને વિષે વેદનીય જ માંધે છે, તે પણ એ સમયની જ ખાંધે તે માટે કષાય જ પ્રધાન હેતુ છે. ૫૯૬૫ चउदसरज्जू लोगो, बुद्धिकओ 'सत्तरज्जुमाणघणो । ती गपएसा, सेढी पयरो अ तव्वग्गो ॥ ९७ ॥ ચત્ત =ચૌદરાજ પ્રમાણ, ત=તે [ ઘનીકૃત લાક] ની વીદેશપવતા લાંબી એક પ્રદેશની. રોલેક. શુદ્ધિઓ-મતિકલ્પનાએ સત્તરન્નુમાળધો=સાતરાજ પ્રમાણના ઘન કરેલા. અર્થ:—ચૌદ રાજ પ્રમાણ લેાક તેને મતિકલ્પનાએ ઘન કરેલા સાત રાજ પ્રમાણ થાય, તે ઘનીકૃત લાકની લેાકપ્રમાણ લાંબી એક પ્રદેશની શ્રેણિ તે સૂચિશ્રેણિ, તેને વગ તે પ્રતર જાણવા. ૫ ૯૭ ॥ ܘ1 સૈઢી-શ્રેણિ. વયો=પ્રતર. acqui-âài qui". વિવેચન:—હવે ઘન અને પ્રતર અને શ્રેણિનું સ્વરૂપ કહે છે, માઘવતીના તળા થકી મેાક્ષ લગે લેાક ચૌદ રાજ ઉચપણે છે, એ લેાક તળે સાત રાજ પહેાળા છે, ત્યારપછી ઉતરતા ઉતરતા મધ્ય તિય ગ્લાક એક રાજ પહેાળે છે, ત્યાંથી વળી ચઢતા ચઢતા બ્રહ્મલાકકલ્પે પાંચ રાજ પહેાળા છે, ત્યાંથી વળી ઉતરતે ૧ હાઈ સત્તરન્નુઘણા પ્રતિ પાડાંતરે. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શતકનામા પંચમ કેમ ગ્રંથ ઉતરતા ઉપર એક રાજ પહેાળા છે; તે બુદ્ધિએ-કલ્પનાએ કીધે થકે! સાતરાજ ઘન થાય, ' હવે તે બુદ્ધિએ કીધા [ કલ્પનાએ કપ્ચા ] થકા સાત રાજ ઘન કેમ થાય ? તે લખીએ છીએ. તે લાકના મધ્યભાગે ઉભી ચૌદ રાજ ઉ*ચી અને એક રાજ પહેાળી સનાડી છે. ત્રસજીવ સ તે માહે છે તે માટે ત્રણનારી કહીએ. તે ત્રસનાડી થકી દક્ષિણ દિશિના અધાલાકના ખડ હેઠે ત્રણ રાજ પહેાળા, ઉપર સાંકડા અને સાત રાજ ઉ’ચા છે તે ઉપાડીને સનાડીની ઉત્તર ક્રિશિએ વિપરીતપણે જોડીએ એટલે ઉપરના સાંકડા હેઠે અને હેઠલા પહેાળા ઉપર આણીએ ત્યારે એ અધેાલાક સાત રાજ ઉંચા અને ચાર રાજ પહેાળેા સઘળે સા થાય. તથા ઉર્ધ્વ લેાકે ત્રસનાડી થકી દક્ષિણ દિશિના ખડ એ રાજ પહેાળો, સાત રાજ ચા, તેના બ્રહ્મ દેવલાકના મધ્યથકી હેલા ઉપરા એ ખડ કરીને સનાડીને ઉત્તર પાસે વિપરીતપણે એટલે પહેાળપણું. હેઠે ઉપર્ ને સાંકડાપણું. વચ્ચે આણીને સ્થાપીએ, એમ કીધે વલાક ત્રણ રાજ પહેાળો અને સાત રાજ ઉચા સઘળે સરખા થાય. કોઇ ઠેકાણે થાડુ ઘણુ' અધિક આછુ હોય તે પેાતાની બુદ્ધિએ અધિક એછામાં ભેળી સરખું કરીએ. ત્યાર પછી તે લેાકનુ ઉપરલું અદ્ધ ઉપાડીને સતિ ત અધેાલેાકને દક્ષિણ પાસ જોડીએ એટલે સાત રાજ પહેાળો, સાત રાજ લાંખા અને સાત રાજ ઉંચા સમચતુસ્ર ઘન જો થયા, હવે લાક તો વૃત્ત છે અને એ ઘન તે। સમચતુરસ્ર થયા તેથી વૃત્ત કરવાને માટે તેને ૧૯ ગુણા કરી માવીશે ભાગ હરીએ-ભાંગીએ ત્યારે ક’ઇક ન્યૂન સાત રાજ વૃત્ત લાંખે પહેાળો થાય પણ વ્યવહારથકી સઘળે સાત રાજના જં ચતુસ્ર ઘનલાક જાણવા, ઇહાં રાજમાન તે સ્વયં ભ્રમણ સમુદ્રની પૂર્વ દિશાની વેદિકા થકી દક્ષિણ વેદિકા લગે અસખ્યાતી કાડાકેહિ ચાજન પ્રમાણ જાણવું, એ ઘન ચતુસ્ર લાકનાં એકેક રાજનાં ઘન ચતુસ્ર ખડુકે ૩૪૩ થાય અને ઘનવૃત્ત લેાકનાં ઘનચતુરસ્ર ખડુક ૩૯૭ થાય. વૃત્તિ ધનોજ ૧પમ્ । તે ઘનલેાક જેવડી લાંબી એટલે સાત રાજ લાંખી અને એક પ્રદેશની પહેાળી શ્રેળિ જ્યાં કહી છે ત્યાં એ Page #172 -------------------------------------------------------------------------- ________________ चतुर्दशरज्वात्मकलोकस्यस्थापना મેળવેલ પાનું મેળવેલા પાસ મેળવેલપપલ્સ મેળવવાનું એકજ પહોળીરાજ ઉચી સનાડી મેળવેલ છે પરું મળવેલ પાનું Page #173 -------------------------------------------------------------------------- ________________ સૂચના –આ પાછળ બતાવેલ ચૌદ રાજલકના સ્થાપનામાં બ્લેક લાઈન [કાળી લીટી વચ્ચે આવેલ લેકક્ષેત્ર છે. નીચે સાતમી નારકીના તળે સાત રાજ, વચ્ચે સમભૂતળ આગળ એક રાજ, બ્રહ્મદેવલેક પાસે પાંચ રાજ અને ઊંચે રૈવેયક પાસે એક રાજ પહોળાઈ છે તે જ પાસાની નીચેની પહેળાઈ દેશે ઊણ ત્રણત્રણ રાજની છે. ૬ લાઈનની પહેળાઈ બબે રાજની છે. ૨ પાસુ ડાબી તરફ મેળવીએ અથવા ૫ પાસુ જમણી તરફ મેળવીએ એટલે ચાર રાજ પળે અને સાત રાજ ઊંચે લોક થાય. તે પ્રમાણે હું અને 1 પાસા જમણ તરફ મેળવીએ અથવા $ અને હું પાસા ડાબી તરફ મેળવીએ ત્યારે ત્રણ રાજ પહોળો અને સાત રાજ ઊંચે લોક થાય. તે. અધે અને ઉર્વીલોકના બંને વિભાગને એક સાથે મેળવીએ એટલે સાત રાજ ઘનક થાય. તેની સ્થાપના આ સાથેજ આપી છે. આ પ્રમાણે કરવાથી સર્વત્ર સાત રાજ થઈ શકતું નથી પરંતુ અપૂર્ણને પૂર્ણ ગણી લેવાને ન્યાયે સાત રાજ ગણેલ છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ युध्ध्या धनीकृतलोकस्यस्थापना* સાત પહોળો સાતારાજ લાંબો અને સતરાજ ઉો એવો સાત૨ ઘનલોક કલ્પનાવડે કરીએ ત્યારે થાય તેના એકરા પોળ, એકરાજ લાંબા અને એકરાજ ઉચા એવા સમચો ઘનખંડુક કરીએ ત્યારે ૩૪૩ થાય.ઉપરનું દરેક ખાનું જ લાંબુપનું સમજવું. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ શતકનામા પંચમ કર્મગ્રંથ ઘનીકૃત લોકની સાતરાજની લેવી, એકસરી મતીની માળાની - પરે, અને તે શ્રેણિને વગ કરીએ એટલે એક શ્રેણિના જેટપ્લા પ્રદેશ હોય તેટલા ગુણ કરીએ તેને પ્રતા કહીએ, તેને વળી શ્રેણિના પ્રદેશ સાથે ગુણીએ તેને વન કહીએ, યથા-અસત્કલનાએ એક શ્રેણિએ પાંચ પ્રદેશ છે તે સૂચિ કહીએ, તેને વળી પાંચગુણા કરીએ તો ૨૫ થાય, તેને પ્રતર કહીએ, તેને વળી પાંચ ગુણુ કીધે ૧૨૫ થાય એ ઘન કહીએ, ઇહાં સાત રાજ લાંબો સાત રાજ પહેળો અને જાહપણે એક પ્રદેશને તે પ્રતરાજ જાણ, અને સમસ્ત લોક તે ઘન લેક કહીએ છે ૯૭ ઉપશમ શ્રેણિનું સ્વરૂપ अणदंसनपुंसित्थी वेअच्छक्कं च पुरिसवेनं च।। दो दो एगंतरिए, सरिसे सरिसं उवसमेइ ॥ ९८ ॥ અ નપુરિસ્થીત્વેચ=અનંતા- હોદો એબે [ ક્રોધાદિ કષાય]. નુબંધિ કષાય, દર્શનમોહ- vid=એકેક [ સંજવલન નીય, નપુંસકવેદ, સ્ત્રીવેદ, ક્રોધાદિ] ના આંતરે. રછ હાસ્યાદિષ. રિસેવિં =સરખેસરખાને, પુરિશં-પુરૂષદ, ૩યા ઉપશમાવે. કર્થ –[ઉપશમણિ કરનાર ] અનંતાનુબંધિ કષાય, ત્રણ દર્શનમોહનીય, નપુંસક વેદ, સ્ત્રીવેદ, હાસ્યાદિષર્ક, પુરૂષદ ૨ અને સંજ્વલન એકેક કષાયને આંતરે બબે કષાયો સરખે સરખાને અનુક્રમે ઉપશમાવે છે ૯૮ વિવેચન –તે ઉપશમ શ્રેણિન કરનાર અપ્રમત્ત યતિજ હેય, કઈક આચાર્ય કહે છે-અવિરતિ, દેશવિરતિ, પ્રમત્ત અને અપ્રમત્ત એ માંહેલો ઉપશમણિ કરે, તે પ્રથમ અનંતાનુબંધિ ચાર Page #176 -------------------------------------------------------------------------- ________________ ઉપશમ શ્રેણિ. ૧૫૧ કષાય સમકાળે અંતમુહૂર્તમાંહે ઉપશમા. કેટલાએક કહે છે કે અનંતાનુબંધિની ઉપશમના ન હોય તે માટે તેની વિસંયોજના કરે કે ખપાવે, ત્યારપછી સમ્યકત્વ મિશ્ર મિથ્યાત્વ રૂપ ત્રણ દર્શન મોહનીય સમકાળે ઉપશમાવે, ત્યાં મિથ્યાષ્ટિને પ્રથમ સમ્યકત્વ પામતાં મિથ્યાત્વ ઉપશમાવ્યા બાદ અનંતર સમયે મિથ્યાત્વના અનુદાય થકી ઔપથમિક સમ્યકત્વની પ્રાપ્તિ થાય, ત્યારપછી દેશવિરત પ્રમત્ત અપ્રમત્તે પણ મિથ્યાત્વ ઉપશમેલ પામીએ. અને વેદક સમ્યગ્દષ્ટિ ત્રણે દર્શનમોહનીયને ઉપશામક હોય, તે અપૂર્વકરણ ગુણઠાણે ચઢતો તે ગુણઠાણાને સંખ્યાતમો ભાગ ગયે થકે નિદ્રા અને પ્રચલાનો બંધ છેદ કરે. તથા વળી તે ગુણઠાણના સંખ્યાતા ભાગ ગયે થકે અને એક ભાગ થાકતે થકે દેવગતિ ૧, દેવાનુપૂથ્વી ૨, પંચંદ્રિય જાતિ ૩, વૈકિય શરીર ૪, ધકિયોપાંગ ૫, આહારક શરીરે ૬, આહારકોપાંગ ૭, તેજસ શરીર ૮, કામણ શરીર ૯, સમચતુરસ્ત્ર સંસ્થાન ૧૦, વર્ણચતુષ્ક ૧૪, અગુલઘુ નામ ૧૫, પરાઘાત નામ ૧૬, ઉપઘાત નામ ૧૭, ઉસ નામ ૧૮, ત્રસ નવક ર૭, શુભવિહાગતિ ૨૮, નિર્માણ નામ ૨૯ અને જિન નામ ૩૦, એ ત્રીશ પ્રકૃતિને બંધથી ટાળે. વળી તેજ ગુણઠાણાને ચરમ સમયે હાસ્ય, રતિ, ભય અને કુચ્છા એ ચારને બંધ ટાળે એનું સ્વરૂપ વિસ્તાર થકી કર્મપ્રકૃતિની ટીકાથી જાણવું, હવે નવમે ગુણઠાણે આ શું કરે ? તે કહે છે–ત્યાર પછી જે પુરૂષ આરંભતા હોય તે પ્રથમ નપુંસક વેદ, પછી સીવેદ, પછી હાષટક અને પછી પુરૂષદ ઉપશમાવે. જે સ્ત્રી આરંભતી હોય તો પ્રથમ નપુંસક વેદ, પછી પુરૂષ વેદ પછી હાસ્ય ષક અને પછી સ્ત્રીવેદ ઉપશમાવે, અને જે નપુંસક આરંભતા હોય તે પ્રથમ જીવેદ, પછી પુરૂષદ, પછી હાસ્ય ષક અને પછી નપુસકે વેદ ઉપશમાવે, ત્યારપછી બે બે ફોધાદિક એકેક સંજવલન કષાયને આંતર સરખે સરખા ઉપશમાવે, તે આ પ્રમાણે-અ પ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય એ બે કોઈ સમકાળે ઉપશમાવે, ત્યાર પછી સંજવલન ક્રોધ ઉપશમાવે, ત્યારપછી અપ્રત્યાખ્યાનીય પ્રત્યા ખ્યાનીય એ બે માન સમકાળે ઉપશમાવે ત્યાર પછી સંવલન માન ઉપશમાવે. ત્યારપછી અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાર Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શતકનામા પંચમ કમ ગ્રંથ ખ્યાનીય એ એ માયા સમકાળે ઉપશમાવે. ત્યાર પછી સંવલન માયા ઉપશમાવે. ત્યારપછી અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય એ એ લાભ ઉપશમાવે, ત્યારપછી સંજ્વલન લાભ ઉપશમાવે. ત્યાં અંતે સવલન લેાભ ઉપશમાવતા થકા તે લાભના ત્રણ ખંડ કરે, ત્યાં બે ભાગ ભેગા ઉપરામાવે અને ત્રીજા ભાગના સંખ્યાતા ખંડ કરીને જુદા જુદા ઉપમાવે. એ દશમે ગુણઠાણે ઉપશમાવે પ્રશ્ન:-એ ઉપશમ શ્રેણિ ! અપ્રમત્ત સય્તજ પ્રારંભ કરે અને તેને તે અપ્રમત્ત સચતપણુ· સાત પ્રકૃતિના ક્ષય તથા ઉપશમથીજ હોય, અન્યથા તે સાતને ઉદયે તે સમ્યકત્વની પ્રાીિ પણ ન હોય તે ચારિત્ર કયાંથી હાય ! તા હમણાં તેને ઉપરામ કલાનુ શુ કામ ! તોત્તરં—પૂર્વ તેના ક્ષાપશમ કહ્યો હતા અને હમણાં તેના ઉપશમ કહીએ, ઉદ્વિત કર્માંશને ક્ષયે અને અનુદિતને ઉપરામે ક્ષયે પશમ કહીએ. અને ઉપરામે તેને ઉપશમજ કહીએ, તો એ એ માંહે શુ વિશેષ છે ? તવોત્તર --તદ્વાવણ કને ક્ષયે પામે પ્રદેશથી વેન છે અને ઉપરામે તે ન હેાય થતુ— des संतकम्मै, खओवसभिपत्थ नाणुभावं सो । वसंतकसाओ पुण, वेण्ड न संतकम्मं पि ॥ १ ॥ એ કષાયને ઉપશામક ઉપશાંતકષાયાવસ્થાએ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટપણે અંતર્મુહૂત્ત' લગે રહે. ત્યાર પછી નિશ્ચયે પડે, તે [કાળક્ષયે] અનુક્રમેજ પડતા કાઇક અપ્રમત્ત ગુણહાણે આવી રહે, કેઇક પ્રમત્ત ગુણઠાણ રહે, કોઈક દેવતિએ રહે, કાઇક સભ્યત્વે રહે અને કોઇક સાસ્વાદને પણ આવે અને ત્યાંથી મિથ્યાત્વે આવે, અને ભવક્ષયે પડે તે અનુત્તર વિમાને જાય ત્યાં પહેલે સમયેજ સર્વે ધાયાદિક કરણ પ્રવર્તાવે, જેથી અગ્યારમાથી પાધરે ચાથેજ ગુણહાણે આવે. ઉત્કૃષ્ટપણે એક ભવમાં બે વાર ઉપશમશ્રેણિ પડિવજ્જ તેને તે તે ભવે ક્ષષકશ્રેણિ ન હોય અને જે એકવાર ઉપગમ શ્રેણ કરે તેને કોઈકને તે ભવે ક્ષપકશ્રેણિ પણ હોય ચવુ * ક્ષાયેાપશમકવાળા સત્તામાં રહેલ કર્મીને વેદે, અહીં રસાદય ન હાય પણ પ્રદેશાધ્ય એટલે પરરૂપે અનુભવ હોય, અને ઉપશાંત કરાયી સત્તામાં રહેલ કતે પ્રદેશથી પણ ન વેદે. Page #178 -------------------------------------------------------------------------- ________________ ઉપશમ શ્રેણિ ૧૫૩ 'उवसमसेणिचउकं, जायइ जीवस्स आभवं नूण । संसारंमि वसंते, एगभवे दुन्नि वाराओ ॥ १ ॥ जीवो हु एगजम्मंमि, इक्कसि उवसामगो। खयंपि कुज्जा नो कुज्जा, दोवारि उवसामगो ॥ २॥ એ કાર્મગ્રંથિક અભિપ્રાય છે. આગમને અભિપ્રાયે તો એક ભવે એક જ શ્રેણિ પડિવજે, દુર્ત લાવમrશે– २एवं अप्परिवडिए, सम्मत्त देवमणुयजम्मेसु । ' अन्नयरसेढिवज्ज, एगभवेणं च सव्वाई ॥१॥ सर्वाणि देशविरत्यादीनि । अन्यत्राप्युक्तं उमोहोपशम एकस्मिन्, भवे द्वि: स्यादसंततः । यस्मिन् भवे तूपशम: क्षयो मोहस्य तत्र न ॥२॥ इति. એ ઉપશામક ધરલાં [પ્રથમનાં ] સંઘયણવંત હોય, ત્યાં ઉપશમશ્રેણિથી પડીને પછી તે ભવે જ જે મરણ પામે તથા ઉપશમશ્રેણિથી પડીને પાછી તે ભવે જ જે ચરમશરીરીક્ષપકશ્રેણિ કરે તે તો નિશ્ચયે જ વજઋષભનારાય સંઘયણવંત હોય, આ પ્રમાણે ઉપશમશ્રેણિનું સ્વરૂપ કહ્યું. તે ૯૮ it ૧ સંસારમાં વસતા જીવને સમસ્ત ભવોમાં ઉપશમણિ ચાર જ વખત આવે અને એક ભવમાં બે વખત આવે / ૧ / એક જન્મમાં જે જીવ એકજ વખત ઉપશામક હોય તે ક્ષય (ક્ષપકશ્રેણિ) ને પણ કરી શકે, અને જે બે વખત ઉપશામક હોય તે ન કરે પારા ૨ એ પ્રકારે દેવ અથવા મનુષ્ય જન્મને વિષે જેણે સમ્યકત્વ વિખ્યું નથી તે જીવ બેમાંથી એક શ્રેણિ વઈને એક ભવમાં દેશવિરતિ આદિ સર્વ પ્રાપ્ત કરે. " ૧ ૩ મેહનો ઉપશમ એક ભવમાં જૂદા જૂદ બે વખત થાય પણ જે - ભવે ઉપશમ હોય તે ભવે મેહનો ક્ષય ન થાય. ૨ . WWW.jainelibrary.org Page #179 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શતકનામા પંચમ કમuથે उपशमश्रेणिक्रमस्य यंत्रम् - - उपशमयति संज्वलनलोभं २८ अप्रत्याख्यानलोभ प्रत्याख्यान लोभं २७ वन - - - - - - - - - संज्वलनमायां २५ अप्रत्याख्यान- प्रत्याख्यानमायां मायां २३ २४ __ संज्वलनमान २२ अप्रत्याख्यान प्रत्याख्यानमानं मानं २० संज्वलनक्रोधं १९ अप्रत्या० क्रोधं १७ प्रत्याख्यानक्रोधं १८ पुंवेदं १६ हास्यादिषट्कं १५ स्त्री वेदं ९ नपुंसकवेदं ८ । मिथ्यात्व १ मिश्र २ सम्यक्त्वमोहान् ७ अनंतानुबंधि क्रोध १ मान २ माया ३ लोभान् ४ - - - - Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ ક્ષપક શ્રેણિ ક્ષપકશ્રેણિનું સ્વરૂપ. अणमिच्छमीससम्मं, तिआउइगविगलथीणतिगुज्जोओ तिरिनिरयथावरदुर्ग, साहारायवअडनपुत्थी ॥ ९९ ॥ અળમિ અનંતાનુબંધિ કષા તિરિનારાં તિર્યંચ ય, મિથ્યાત્વ મેહનીય. | દ્રિક, નરકદ્વિક, સ્થાવરદ્ધિક મનમંમિશ્ર મોહનીય વરાહારાવ સાધારણ નામ, સમ્યકત્વ મોહનીયને. આતપ નામ, તિમ ત્રણ આયુષ્ય, વિસ્ટ=એકેદ્રિય વિકલે પ્રિય | =આઠ [ બીજા ત્રીજા ] શીતલુન્નોરંથીણુદ્વિત્રિક કષાય, ઉદ્યોતનામ, નપુથી નપુંસક અને સ્ત્રીવેદ, અર્થ [ક્ષપકશ્રેણિ વાળે અનંતાનુબંધિ કષાય, મિથ્યાત્વ મેહનીય, મિશ્રમોહનીય, સમ્યવાહનીય, ત્રણ આયુષ્ય, એકેદ્રિય, વિકસેંદ્રિય, થીણદ્વિત્રિક, ઉદ્યોતનામ, તિર્યંચદ્વિક, નરઢિક, સ્થાવરદ્ધિક સાધારણ નામ આતપનામ, આઠ [બીજા ત્રીજા] કષાય, નપુંસકવેદ, સ્ત્રીવેદ, ૯૯ - વિવેચન –ક્ષપકશ્રેણિને પતિવજતો મનુષ્ય આઠ વરસ ઉપરની વયવાળે અત્યંત શુદ્ધ પરિણામવંત અવિરત ૧, દેશવિરત ૨, પ્રમત્ત ૩ અને અપ્રમત્ત ૪, એ ચાર માંહેને કોઈ પ્રથમ અંતમુહૂર્ત માટે અનંતાનુબંધી ચારેનો સમકાળે ક્ષય કરે, તેનો અનંતમો ભાગ રહે તે મિથ્યાત્વ માંહે નાખે, ત્યાર પછી મિથ્યાત્વને તેના અંશ સહિત જ સમકાળે ભસ્મ કરે, ત્યાર પછી મિશ્રમેહનીય અને સમ્યકત્વમેહનીયને પૂર્વોક્ત રીતે ક્ષય કરે. તે સમ્યકત્વ મોહનીયને છેલ્લો સ્થિતિખંડ ઉકેર્યો થકે તે તો કહીએ. એ અવસ્થાએ વર્તતો કઈક કાળ પણ કરીને અનેરી ગતિમાં જાય, તથા જે કેઈ બદ્ધયુિ થકો ક્ષપકશ્રેણિ પ્રારંભે અને અનંતાનુબંધી:ક્ષય કર્યા પછી મરે તો ક્ષપકશ્રેણિ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શતકનામા પંચમ કર્મગ્રંથ થકી વિરમે ત્યારે તે કોઇક મિથ્યાત્વના ઉદય થકી ફરીને વળી અનંતાનુબંધી પણ બાંધે, મિથ્યાત્વ બીજનું અસ્તિત્વ હોવાથી, મિથ્યાત્વને ક્ષયે તે બીજના અભાવ થકી ફરી અનંતાનુબંધી નજ બાંધે. સાનને ક્ષયે તો અપતિત પરિણમી હેઇને અવશ્ય વૈમાનિક દેવતામાંહે જાય અને પતિત પરિણામ હોય તો પછી પરિણામની વિશુદ્ધિને અનુસારે અનેરી ગતિએ જાય, અને બદ્ધાયુ થકો જો કૃતકરણાવસ્થાએ કાળ ન કરે તો પણ સાત પ્રકૃતિનો ક્ષય કરીને તેટલે રહે પણ ચારિત્રમેહનીય ક્ષય કરવા તપર ન થાય, જે અબદ્ધાયુ ક્ષપકશ્રેણિ આરંભે તે સાતને ક્ષય કરીને ચારિત્રમોહનીય ક્ષય કરવાને અવશ્ય તત્પર થાય તે સકળ ક્ષપકને નરક, તિર્યંચ અને દેવ, એ ત્રણ આયુ પોતપિતાના ભવમાં ક્ષય થયેલજ હેાય, તે ક્ષેપક સ્વ૯૫ સમ્યકત્વમેહનીય થાકતે અપ્રત્યાખ્યાનીય ૪ અને પ્રત્યાખ્યાનીય ૪ એ આઠ કપાય ક્ષય કરવાનો આરંભ કરે, તે અર્ધા ખયા હોય ત્યાં વચ્ચે એકેંદ્રિય જાતિ ૧, બેદિય ૧, તે દ્રિય ૨, ચરિંદ્રિય ૩; એ ત્રણ વિકસેંદ્રિય જાતિ એવં ઝ, થીણદ્વિત્રિક ૭, ઉદ્યોત નામ ૮, તિર્યંચદ્વિક ૧૦; નરકટ્રિક ૧૨, સ્થાવર નામ ૧૩, સૂક્ષ્મ નામ ૧૪, સાધારણ નામ ૧૫ અને આતપનામ ૧૬, એ ૧૬ પ્રકૃતિનો ક્ષય કરે. ત્યાર પછી જે આઠ કષાય અવશેષ રહ્યા હોય તેનો ક્ષય કરે. એ સર્વ અંતમુહૂર્તમાંજ ખપાવે. ઈહાં કઇક કહે છે કે, એકેદ્રિય જાતિ આદિક ૧૬ પ્રકૃતિ ખપાવવા માંડે તેની વચગાળે આઠ કપાયને ક્ષય કરે; તે પછી સોળ પ્રકૃતિનો ક્ષય કરે.૪ ત્યારપછી નપુસકેદ અને તે પછી સ્ત્રીદિનો ક્ષય કરે છે તે છે ૪ ટબાકારના પિતાના અભિપ્રાયને આ મતાંતર અનુકૂળ હોય. એમ - સમજાય છે [ જુઓ ક્ષપકશ્રેણિનું યંત્ર એટલે કે, તેઓ ૮ ના ક્ષય પછી જ ૧૬ ને ક્ષય માને છે અને ૧૬ પછી ૮ ના ક્ષયને મતાંતર ગણે છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ १५७ ક્ષપકશ્રેણિ અને ગ્રંથપસંહાર क्षपकश्रेणिक्रमयंत्रमिदम् - ततः सिध्यति क्षपर्यात १४८ १२ प्रकृतीः१४मेगुणठा|| ७३ प्रकृती: गुण० १३मे || ज्ञानाव०५ दर्शना० ४ अंतराय ५५ १४ (१२ मे). . निद्राद्वयं २ १२ मे गुण०|| संज्वलनलोभं १ १०मेगुणठा संज्वलनमायां १ संज्वलनमानं १ संज्वलनक्रोधं । पुंवेदं १ हास्यादिषट्रकं ६ न व मे गुण ठाणे स्त्रीवेदं १ नपुंसकवेदं १ एकेंद्रियादि १६ अप्रत्याक्रोधमानमायालोभप्रत्या० । क्रोधमानमायालोभान ८ । म. देवनारकतिर्यगायूंषि ३ सम्यक्त्वमोहनीयम् १ मिश्रमोहनीयम् १ 1-9 गुण -! ठाणे. मिथ्यात्वम् १ अनंतानुबंधिक्रोधमानमायालोभान - Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શતકનામા પંચમ કર્મગ્રંથ ૫ छगपुमसंजलणा दो,-निद्दाविग्यावरणखए नाणी । देविंदसूरिलिहिअं, सयगमिणं आयसरणट्टा ॥१००। છા=હાસ્યપર્ક ઉર્વરકૃત્રિદેવેંદ્રસૂરિએ પુમ=પુરુષવેદ િિદ લખ્યો, સિંગદના=સંજવલન કષાયે | સચ= ગાથા પ્રમાણે શતક રોનિદા=બેનિદ્રા [નિદ્રા પ્રચલા) ) નામા ગ્રંથને વિધાવાળવાપાંચ અંતરાય ! =આ અને નવ આવરણના ક્ષયે | ગાયદા-પિતાને સંભાનાઈ કેવળી, રવા માટે, અર્થ:-હાસ્યષક, પુરૂષદ, સંજવલન કષાયે, બે નિદ્રા પાંચ અંતરાય અને નવ આવરણનો ક્ષય થયે છતે કેવળી થાય, શ્રી દેવેદ્રસૂરિએ આ શતકનામા કર્મગ્રંથ પિતાને સંભારવા માટે લખે. ચિન:–ત્યારપછી હાસ્યષર્ક ખેપવે, તે પછી પુરૂષવેદના ત્રણ ખંડ કરીને બે ખંડ સમકાળે ખેપ, ત્રીજો ખંડ સજ્વલન ક્રોધ માંહે નાંખે, પુરૂષ આરંભે ત્યારે એ અનુક્રમ જાણ. સી પ્રારંભે ત્યારે પ્રથમ નપુંસકેદ, પછી પુરૂષદ પછી હાસ્યષટક અને તે પછી સ્ત્રીવેદ એપવે, નપુંસક પ્રારંભે ત્યારે અનુદિત પણ પ્રથમ સ્ત્રીવેદ, તે પછી પુરૂષદ, તે પછી હાસ્યષર્ક, અને તે પછી નપુસક વેદ ક્ષય કરે, ત્યારપછી સંજવલન ક્રોધ ખેપ, તેને અંશ રહે તે માનમાં નાંખે, તે પછી સંજવલન માન ખેપ તેને અંશ માયામાં નાંખે, તે પછી સંજ્વલની માયા એપ તેનો અંશ રહે તે લોભમાં નાંખે. તે પછી સંજ્વલન લેભ ખેપ તે લોભને છેલે અંશ તેના અસંખ્યાતા ખંડ કરીને પૃથક પૃથક કાળભેદે ખેપ તેને વળી છેલ્લો ખંડ તેના અસંખ્યાતા ખંડ કરીને પ્રતિસમયે એકેક ખંડ ખેડે, એમ અસંખ્યાતી વાર કરીને મૂળથી લોભ ખેપવે, ત્યાર પછી બે નિદ્રા ખેપ તે પછી ક્ષીણમોહને અંતે પાંચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણીય અને Page #184 -------------------------------------------------------------------------- ________________ ક્ષપકશ્રેણિ અને ગ્રંથપસંહાર ૧૫૮ પાંચ અંતરાય, એ ચૌદ પ્રકૃતિ ક્ષય કરીને કેવળજ્ઞાની-કેવલદર્શની થાય, એ સર્વ મોહપ્રકૃતિ અંતમુહૂર્ત પ્રત્યેક ખેપ; અને શ્રેણિને કાળ પણ અંતમુહૂર્તનો હોય અંતર્મુહૂર્તના અસંખ્યાતા ભેદ છે તે માટે. એ પ્રમાણે ક્ષપકશ્રેણિનું સ્વરૂપ કહ્યું, - શ્રી તપાગચ્છાધિરાજ ભટ્ટારક થી એ શતકનામાં પાંચ કર્મગ્રંથ પોતાના આત્માને સંભારવાને અર્થે લખે–પુસ્તકન્યાસ કર્યો. એક ગાથાને છે તે માટે તેનું રાતા એવું નામ જાણવું છે ૧૦૦ છે એ પ્રમાણે શતકનામાં પાંચમા કર્મગ્રંથનો સ્તબુકાઈ: સંપૂર્ણ એ પાંચમો કર્મગ્રંથ કે છે? અક્ષરે અલ્પ છે છતાં મહા અર્થવંત છે–ગંભીરથ છે, તપાગચ્છાધિરાજ ભટ્ટારક શ્રી જગચંદ્રસૂરિપટ્ટપૂર્વાચલસહસંકરભટ્ટારક શ્રી દેવેન્દ્રસૂરિએ રચ્યો છે, आर्या-श्रीमत्कर्मग्रंथे, स्तबुकार्थो वृत्तितः सुगमरीत्या। वुधजीवविजयविहितः शतकाख्यस्यास्य पूर्तिमगात्x ॥१॥ ॥ इति शतकनामा पञ्चम कर्मग्रंथ संपूर्ण ॥ * શ્રી કર્મગ્રંથને વિશે આ શતકનામા પંચમકર્મગ્રંથનો ટીકા થકી સુગમ રીતે પતિ જીવવિજ્યજીને કરેલ બાથે સંપૂર્ણ થશે. Page #185 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ ધ્રુવસત્તા યંત્ર ૧ લુ पश्चमकर्मम्रथ यंत्रसंग्रह ॥१५८ प्रकृतिओनी गुणस्थानोमां ध्रुवाध्रुवसत्ता ॥ (ગુણસ્થાને) | ( ગુણસ્થાને ) અધુવસત્તા ૫ જ્ઞાનાવરણ ૧ થી ૧૨ ૫ અતરાય ૪ દર્શનાવરણ ,, (ના ઉપાયે ૨ નિદ્રા સમય સુધી) ૩ શિશુદ્ધિઆદિ ૧ થી દેશાન ૯ ! કિંચિત શેષ ૯ થી ૧૨. ૨ વિદનીય ૧ થી ૧૩ ૧૪ મે ૧ મિથ્યાત્વ ૧-૨-૩ ૪ થી ૧૧ ૧ મિશ્ર ૨-૩ ૧–૪ થી ૧૧ ૧ સભ્યત્વ બીજે ૧-૩-૪ થી ૧૧. ૪ અનંતાનુo ૧-૨ ૩ થી ૧૧ ૮ મધ્યકષાય ૧ થી દેશાન ૯ | +કિo ૯ થી ૧૧. ૩ સંવૂ૦ ક્રોધાદિ ૧ સંવ લોભ | ૧ થી ૧૦ ૯ નોકષાય ૧ થી દેશેન ૯ | કિંo ૯ થી ૧૧ ૧ નરકાય: ૧ થી ૭ ૧:તિર્યંચાયુ: ૧ થી ૫ ૧ નરાયુ: ૬ થી ૧૪ ૧ થી ૫ ૧ દેવાયુ: ૧ થી ૧૧ + કિં. એટલે કિંચિત્ શેષ. ૧૧ મે Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ ૧ મનુષ્યગતિ || ૨ થી ૧૪ ૧ મનુષ્યાનપૂર્વી | 55 (અથવા ૨ થી ૧ લે. સમયાન ૧) { ૨ દેવદ્વિક ૩ થી ૧૧ 1 ૨ નરકદ્વિક ૨ થી દેશાન ૯ ૧-કિં. ૯ થી ૧૧ રતિયચદ્વિક ૧ થી દેશાન ૯ | કિં૦ ૯ થી ૧૧ ૪ એકેન્દ્રિયાદિ ૧ પંચેન્દ્રિય ૩ થી ૧૪ ૭ દારિક તક 1 ૧ થી સમાન ૧૪ | ૭ વૈકયસતક | ૧ થી દેશાન ૯ | ૧-કિં. ૯ થી ૧૧ ૭ આહારકસપ્તક ૧ થી ૧૪ ૭ તૈo કા સપ્તક ! ૧ થી સમયોન ૧૪ ૩૪ સંસ્થાન ૬-સંઘ). ૬-વદિ ૨૦–. બગતિ | ૬ ૦૦-બા–પર્યાo) : -સુભગ-અદેય ૧ થી ૧૪ | –ચશ: 1 ૪ પ્રત્યેક-સ્થિર- 2 1 4 ી છે . ] શુભ-સુસ્વર છે! ૩ સ્થાસૂમ-સાધા | ૧ થી દેશાન ૯ | કિં. ૯ થી ૧૧ be અપર્યાપ્ત-દુ:સ્વર- | અનાદેય અસ્થિર | થી સમાન ૧૪. ૦ -અશુભ-દુર્ભા- ? | ગ્ય-અયશ ૨ આતપ-ઉદ્યોત | ૧ થી દેશાન ૯ | કિં. ૯ થી ૧૧ ૫ ઉપ૦–પરા-અ-) ગુo ઉચ્છવાસ– [ ૧ થી સમાન ૧૪ નિર્માણ ૧ જિનનામ ૨-૩વિના શેષ ૧૨માં ૧ ચોત્ર ૨ થી ૧૪ ૧ લે. ૧ નીચગોત્ર ૧ થી સમાન ૧૪ | - - - - - - - - - - - - - - Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬ર यंत्र २ जु ॥ ९१ परावर्तमान प्रकृतिनुं यंत्र ॥ પ્રકૃતિએ . કોની સાથે વિરોધી? કઈ બાબતમાં વિરોધી? પરસ્પર બંધ-ઉદયમાં દારિકાદિ ૩ શરીર ઉપાંગ ૩ સંસ્થાન ૬ સંઘયણ ૬ જાતિ ૫ ગતિ ૪ ખગતિ ર આનુપૂવી ૪ વેદ ૩ હાસ્યયુગલની ૨ | શેકયુગલ સાથે યુગલની ૨ હાસ્યયુગલ સાથે શેષ: ૧૨ કષાય સાથે ૪ માન ૪ કોઇ ઉદયમાં ૪ માયા જ લાભ ૧ ઉદ્યોત આતપ સાથે બંધ-ઉદયમાં ૧ આતપ ઉદ્યોત સાથે Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ - - - - - - ૨ ગેa પરપર બંધ-ઉદયમાં ૨ વેદનીય ૫ નિદ્રા ઉદયમાં ત્રસાદિ ૪ સ્થાવરાદિ ૪ સાથે ક્રમશ: બંધ-ઉદયમાં સ્થિર-શુભ ૨ અસ્થિર-અશુભ સાથે ક્રમશઃ બંધમાં સૌભાગ્યાદિ જ ! દર્ભાગ્યાદિ ૪ સાથે કમશ: બંધ-ઉદયમાં સ્થાવરાદિ ૪ ] ત્રસાદિ ૪ સાથે ક્રમશ: અસ્થિર–અશુભ ૨. સ્થિર-શુભ સાથે ક્રમશ: ! બંધમાં દૌભાંગ્યાદિ ૪ સૌભાગ્યાદિ ક સાથે ક્રમશઃ બંધ-ઉદયમાં ૪ આયુષ્ય પરસ્પર Page #189 -------------------------------------------------------------------------- ________________ ॥ अष्टकर्मसु प्रत्येकामुत्तरप्रकृतिं समाश्रित्य बंधस्थानानि भूयस्कारबंधानि च ॥ ૯ ફ ધાતી અધ ઉત્તર | સ્થાન પ્રકૃતિ સંખ્યા જ્ઞાનાવરણ ૫ દ નાવણ ૯ વેદનીય ર મેહનીય ૨૬ ४ ૧ ૬૭ . ૧ ↑ આયુષ્ય નામક ગાત્રક અંતરાય ૧ ૩ 1 ૧૦ પ કેટલી કેટલી પ્રકૃતિનાં અધસ્થાન? ૫ પ્રકૃતિનુ’ -૬-૪ નું ૧ તુ ૨૨-૨૧-૧૭-૧૩-૯ ૧ નુ ૨૩-૨૫-૨૬-૨૮-૨૯-૩૦-૩૧-૧નું ↑ નું પ નુ teased the phe . * . -2-1d7 ૯ v O . . r g ८ . ૭ O O અવસ્થિત ' e.be ૩ ૧ १.० ૧ ૮ ૧ ૧ tearojbe ' ર 0 2 ૧ ૩ ૧ ૧ યંત્ર ૩ જી ૧૬૪ Page #190 -------------------------------------------------------------------------- ________________ અહિં દેશાન એટલે યંત્ર ૪ થું આ યંત્રમાં ૧૨૦ બંધ પ્રકૃતિને બદલે ૧૬ વર્ણ પસ્થાપના અસંખ્યા- થિનિર્વધ સત્તાધા રાને સ્થિતિષવિનચંન્ના અધિક ગુણવાથી ૧૩૬ તમે ભાગ હીન સમજવો ' 'બંધ પ્રકૃતિ ગણાવી છે, ઉત્કૃષ્ટ | જઘન્ય પ્રકૃતિન. | સ્થિતિબંધ અબાધા. સ્થિતિબંધ સ્થિતિબંધના સ્થિતિબંધના (સાગરેપમ) સ્વામી | સ્વામી, ઉત્કૃષ્ટ જધન્ય જઘન્ય અમાધા, - - - ૩૦ કડાકડી ૩૦૦૦ વર્ષ અન્તર્મ | અન્તર્મુo , ' જ ગતિનાવ ? " કેવી ૧૦ માતે જ્ઞાનાવરણ પ. દર્શનાવરણ ૪. ૧૬૫ 9 | 2) બાદરપર્યાપ્ત નિદ્રા ૨ - 5 | દેશોન શું સાવ | એકેન્દ્રિય { }). ૧૦ માતે ત્યાદ્ધિત્રિક.. સાતવેદનીય પકોડાકોડી ૧પ૦૦ વર્ષ ૧૨ મુહૂર્ત અસતાવેદનીય કo કડાછેડીકoo૦ વર્ષ દેશાન છું સારુ મિથ્યાત્વ .. ૭૦ કોડાકોડoooo વર્ષ દેશન સારુ j બા ૫૦ એકેo Page #191 -------------------------------------------------------------------------- ________________ અનંતાનુo ૪.. ૪૦ કેo કેo ૪૦૦૦ વર્ષ દેશોન! સા | અન્નમુહૂર્ત મિથ્યાદ્રષ્ટિ ૪] , બાપ એકેo અપ્રત્યા ૪... .. પ્રત્યા ૪ ... : ૯ માને : : સંજ્યo ૩ .. છે, લાભ ... હાસ્ય-રતિ ... શિક-અરતિ | બo No એકેo ૧૬૬ ક્રિોધ ૨માંસ,માન ૧ માસ, માયા oભ માસ | 3 | by ! અ મુંo ..૧૦ કોકે, ૧૦૦૦ વર્ષ દેશોન સાઇ ..ર૦ કે. કે૨૦૦૦ વર્ષ દેશેન સા b | | | ... ૧૫ કો કo૫૦૦ વર્ષ દેશોના સા ૨૦ કે કોઇ ૨૦૦૦ વર્ષ દેશેન સાવ ૧૦ કે. કે. ૧૦૦૦ વર્ષ ૮ વર્ષ ૧૦ કે કોઇ ભય-કુસા .. વેદ ... નપુંસકવેદ પુરૂષ વેદ દેવદ્ધિક ૨ ... ૯ મતે - મિથ્યા | પર્યાપ્તઅસંશિ [તિયંગ-નર | પચેo તિર્યંચ વર્ષ દેશન: Page #192 -------------------------------------------------------------------------- ________________ મનુહિક ૨ ... તિય ક્રિક ૨ ... નરફ્રિક ૨ એકેય વિકલે ૩ પંચેન્દ્રિય : વૈક્રિય૦ ૨ : ઔદારિક ૨... આહારક૦ ૨. તૈજસ-કાર્માણ વજ્ર ભનારાચ ઋષભનારાય ૧૫ કા૦ કા૦ ૧૫૦૦ વર્ષ ૨૦ કા કા ૨૦૦૦ વ ,, "" "" ૧૮ કા૦ કા૦ ૧૮૦૦ વર્ષ ૨૦ કા૦ કા૦ ૨૦૦૦ વર્ષ 35 "" અ ત:કાળ્યા "" "" "" અન્ત સુહૂત્ત ૨૦ ૦ ૩૦ ૨૦૦૦ વર્ષ ૧૦ * "" ,, C ૧૦૦૦ વર્ષ ૧૨૦૦ વર્ષ દેશાન સાલ અન્તર્મુ ૧૪ ૐ સા ૬૬ ૨૮ ફેબ્રુ સા 35 "" "; "" "" ૐ "" g, રક્ષ સા " સા ૐ સા "" કા લધુ. અત: કા સા૦ દેશેાન ૐ સા૦ ૐ સા ૐ સા ૨૮૫મુ સાબ "" "" "" "" 35 35 "" "" 35 ,, "" મિથ્યાડગતિ યા.૪ગતિ અ, ૫. એકે, દેવનાર્ક "" મા. ૫. એકે, પર્યાપ્ત અસંજ્ઞ ,,તિય ગનર તિઃ પચે સચ્ચાઇશા માતપુરા મિર્ગત-નર મિ૦ ૪ ગતિ ભિ. દેવનારક 15 તિય ૦-નર અપ્રમત્ત: (૭ મ:) મિ. ૪ ગતિ આ.પ. એકે યિ 35 33 "" "" "" "" પર્યાપ્ત અસજ્ઞિ તિય 'ચ 'પ'ચેત ૮ મેષભાગન્તે "" "" ૧૬૭ Page #193 -------------------------------------------------------------------------- ________________ ... ૧૪ કo કો ૧૪ વર્ષ દેશાન - ૧૬ , ૧૬oo ! By સા | અન્તર્મુo મિથ્યા. ગતિ, બા, ૫. એકે, સા, નારાચ . અર્ધનારા .. કીલિકા સેવા - હાય બ મિથ્યા,દેવ નારકા: મિથ્યા, ગતિ સમચતુર ન્યોધ - સાદિ... કુરજ.. વામન ૧૮૦૦ | 1 કપ બઇ is ch 9 હુંડક... કૃષ્ણવર્ણ નીલવર્ણ Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦૦ વર્ષીદાન રૂં સા. અન્તર્યુ મિથ્યા.૪ગતિ બા ૫૦ એકે ૧૨૫૦ | by ? ૧૦૦ | by છે ૨૦૦૦ ) તા ૧૦૦૦ ૨૦૦૦ by ન(૨) રક્તવર્ણ .. ..૧૫ કે પીતવર્ણ વેતવર્ણ દુરભિગંધ સુરભિગંધ તિકતરસ કરસ કપાયરસ આગ્લાસ મધુર રસ .. શીત-ક્ષ ગુરૂ-કર્કશ . ઉણુ-સ્નિગ્ધ.. લઘુ-મૃદુ . શુભવિહાગતિ અશુભવિહાગતિ *95 ૧૪ બ- નીટ R ૧000 - : બા : 000 s | by Page #195 -------------------------------------------------------------------------- ________________ અનુસ્લધુ ઉપદ્યાત પરાઘાત ઉચ્છ્વાસ આતમ ઉદ્યોત નિર્માણ જિનનામ : : : વસ-આદર-પર્યા પ્રત્યેક સ્થિરાદિ પ યશ: ... થ્યા.૪ગતિ ૨૦ ૩૦ કા૦ ૨૦૦૦ વર્ષ દેશેાન ૐ સા૦ અન્તમુક મિથ્યા ૪ગતિ મા. ૫. એકે. 35 ૨૦ २० ૧૦ ૧૦ "" .. 35 15 35 " "; 33 "" "" "" 31 35 "" "" "" લઘુ અત: અંત: કે. કે. અન્તસુ ॰ કોઇ કાળ સા ૨૦૦૦ વર્ષ "" {૦૦° ' "" "" "'" ,, "" ,, દેશેાન ૐ સા॰ "" ફ્રેશાન ૐ સા॰ ૮ મુહૂ "" "" "" "" "" "} "" "" "" "" 35 }; "" "" મિ.ઇશાનાન્ત સુશ: મિ, દેવનારક 35 "3 "" 59 "" "" મિ॰ ૪ ગતિ. મિથ્યાવા સુખ ના ભિમુખર્યા: મિ૦ ૪-ગતિ મા. ૫. એકે, 35 ,, "" ૮મે ધભાગાતે "" "" ૧૦ માન્ત ૧૭૦ Page #196 -------------------------------------------------------------------------- ________________ સ્થાવર . . ૨૦ કે. કે.૨૦૦૦ વર્ષ દેશાન સા | અમું. મિ.ઇશાનાન્ત બા. ૫. એકે, સુરા: | ... ૧૮ : ૧૮૦૦ ,, સાહ 5 મિ.તિર્યશ્નર સૂમ અપર્યાપ્ત ... o | by 8 સા. મિ. ૪ ગતિના સાધારણ અસ્થિરાદિ ૬... ઉચગોત્ર નીચગાત્ર .. ૮ મુહૂર્ત અન્તરાય પ... દેશન સા. અન્તર્યું ૧૦૦૦૦ વર્ષ નરકાયુ: ... મિ.તિર્ધનરા ૩૩ સત્ર ૭ ૩ પોપમ ૧૦ માન્ત બા, ૫. એકે. ૬૦ માને સંણિ પંચે તિર્યશનર એકેન્દ્રિયાદિ (અદેવનારકા:) સંપિચે તિર્યંન્નર, તિર્યગાયુ: • ક્ષુલ્લકભવ 5 . નરાયુ: દેવાયુ: ... ૩૩ સાગર ૧૦૦૦૦ વર્ષ અપ્રમત્ત Page #197 -------------------------------------------------------------------------- ________________ ॥ ૧૨૦ ઉત્તરપ્રકૃતિના ઉત્કૃષ્ટસ્થિતિમધના સ્વામી ૫ જિનનામ અન ́તર્ સમયે મિથ્યાદષ્ટિ નારકપણે ઉત્પન્ન થશે એવા ક્ષયાપરામસમ્યગ્દષ્ટિએ આહારદ્રિક (૨) પ્રમત્તાભિમુખ અપ્રમત્તઃ દેવાયુ: અપ્રમત્તાભિમુખ પ્રમત્ત(પૂર્વ ક્રોડ વર્ષાન્તિમતૃતીયભાગના પ્રથમ સમયે ) વિકલે ૭. સૂક્ષ્મ અહેવાયુ હું મિથ્યાદષ્ટિ તિયંચ મનુષ્ય એકેન્દ્રિય-સ્થાવર-આતપ ઇશાનાન્તદેવ, : ૧૭૨ તિર્થંગ ૨-ઔદા૦૨-ઉદ્યાત-સેવાત્ત શેષ કર ॥ ૧૨૦ ઉત્તરપ્રકૃતિના แ (૩) આહા૦ ૨-જિનનામ (૫) સંવ૦ ૪-યુવેદ (૧૭) શાતા-યશ:-ઉચ્ચ ૪ દ્રના૦-૫ વિઘ્ન-૫ જ્ઞાના (૬) વૈક્રિયષટ્ક (૨) દેવાયુ-નાચુ મિથ્યાદષ્ટિ દેવનારકે મિથ્યાદષ્ટિ ચારે ગતિના જયન્યસ્થિતિબધના સ્વામી ॥ ક્ષપકશ્રેણિવંત ૮ મા ગુણસ્થાને ક્ષકશ્રેણિવંત ૯ માન્ત ક્ષકશ્રેણિવત ૧૦ માન્તે પર્યાપ્ત અસંજ્ઞિપ‘ચેન્દ્રિય "" (૨) તિ ગાયુ-અનુષ્યાયુષ્ય એકેન્દ્રિયથી મનુષ્ય સુધીના (એટલે દેવ-નારક યુગલિકવિના સવે) (૮૫) શેષ પ્રકૃતિ બાદર પર્યાપ્ત એકેન્દ્રિ Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ यंत्र ७ मुं॥ स्थितिबंधना अल्पबहुत्वन कोष्टक । જીવભેદમાં સ્થિર બંધનું અપબહુo I - - સયતના જઘન્ય અલ્પ અસં૦ ગુણ વિશેષાધિક બાળ ૫૦ એકે, ને સૂર પ૦ એકે, નો બાળ અ૫૦ એકે નો સૂટ અપ એકે બાળ અ૫૦ એક નો સૂ૦ પર્યાપ્ત એકેo બાળ ૫૦ એકે ને ૫૦ દ્વીનિયનો જઘન્ય સંખ્યાતગુણ વિશેષાધિક અપ૦ ઉત્કૃષ્ટ પર્યા , પર્યા. ત્રાદ્રિયનો જઘન્ય અપ૦ 5 ઉત્કૃષ્ટ :; }; પર્યા. 5 Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ પર્યા. ચતુરિ નો જઘન્ય અપ૦ કૃષ્ટ જઘન્ય સંખ્યાતગુણ વિશેષાધિક I અપ૦ અપ .. પર્યા. ' : પર્યા. અગ્નિ પંચે અપ૦ 55 અપ૦ ;) પર્યા. :) સંયતને દેશવિરતને ઉકૃષ્ટ સંખ્યાતગુણ જઘન્ય ઉત્કૃષ્ટ જવન્ય ઉત્કૃષ્ટ પર્યાપ્ત સમ્યગ્દષ્ટિનો અપર્યા. p. અપર્યા. 5 પર્યાપ્ત , પર્યાપ્ત સંપિચે, અપર્યા , અપર્યા , પર્યાપ્ત છે જય ઉત્કૃષ્ટ - - - Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૫ યંત્ર ૮ મું છે જીવસ્થામાં યોગનું અ૫બહુત્વ છે જીવસ્થાનો ગ અ૫ વા અધિક ? અપસૂક્ષ્મ એકેન્દ્રિયો | જઘન્યાગ સર્વથી અ૫ કે, બાદર એકેન્દ્રિયનો અસંખ્યગુણ દ્વીનિયનો ક, ત્રીન્દ્રિયનો અપર્યાપ્ત ચતુરિન્દ્રિયનો ,, અસંપિચન્ડિયન » સંક્ષિપંચેન્દ્રિયનો *સૂઅપએકેન્દ્રિયનો ઉત્કૃષ્ટગ બાળ : ૩ સૂછપર્યા. 5 જઘન્યાગ બાપર્યા ! સૂપર્યા. ) ઉત્કૃષ્ટ *બા૫ર્યા , અપર્યાદ્વીન્દ્રિયનો ક, ત્રીન્દ્રિયને , ચતુરિન્દ્રિયને અપર્યાપ્ત અસશિપચેટનો ક, સંપિચે ને પર્યાપ્ત હીન્દ્રિય જઘન્ય 55 ત્રીન્દ્રિયનો *સૂફમાથે વિચાર સારોદ્ધારમાં સૂક્ષ્મ અપર્યાપ્તથી સૂર્યાસને વેગ સંખ્યાતગુણે, અને બાએક અપર્યાપ્તના યોગથી બાએકે પર્યાપ્ત ચોગ અસંખ્યાતગુણહીન કહ્યો છે. ગા. ૮૮ ની વૃત્તિમાં. Page #201 -------------------------------------------------------------------------- ________________ પર્યાપ્ત ચતુરિન્દ્રિયના અસજ્ઞિ પચેને સજ્ઞિપ ચન્દ્રિયના દ્વીન્દ્રિયના "" ત્રિન્દ્રિયના ”, ચતુરેિન્દ્રિયને અસજ્ઞિ પચેના અનુત્તદેવને 55 22 "" "" ત્રૈવેયકદેવના યુગલિકાના આહારક શરીરને *ોષદેવાન નારકોના શેષ તિય ચોના રોષ મનુષ્યાને ૧૭૬ જઘન્યાગ "" "" ઉત્કૃષ્ટયોગ "" "" : : : : ;; »j* અસંખ્યગુણ *ઉપર કહેલા ચેાગના અપબહુત્વ પ્રમાણે અપર્યાપ્ત અને પર્યાપ્ત જીવસ્થાનામાં સ્થિતિસ્થાનાનું પણ અપબહુત્વ સંખ્યગુણ કહેવું, પરન્તુ અપર્યાપ્તીન્દ્રિયમાં અસ ંખ્યગુણ કહેવું તેનું કાષ્ટક થ્યા પ્રમાણેઃ— - પ . પ લ વ વ વ વ વ ક Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ યંત્ર ૯ મું ૧પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલાં - - પર્યાપ્ત _ - - અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયનાસ્થિતિસ્થાને સર્વથી અલ્પ ) 5બાદર સંખ્યાતગુણ પર્યાપ્ત સૂક્ષ્મ 5) બાદર અપર્યાપ્ત દ્રન્દ્રિયનાં અસંખ્યાતગુણ અસંખ્યાતગુણ અપર્યાપ્ત ત્રિીન્દ્રિયનાં પર્યાપ્ત છે, અપર્યાપ્ત ચતુરિન્દ્રિયનાં પર્યાપ્ત છે, અપર્યાપ્ત અસશિપનાં પર્યાપ્ત છે, અપર્યાપ્ત સંપિચેટનાં પર્યાપ્ત 5) - - ૧ કારણ કે એકેન્દ્રિયોના જઘન્યસ્થિતિબંધથી ઉત્કૃષ્ટસ્થિતિબંધ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલે અધિક છે, તેથી તેટલા સમયે પ્રમાણ સ્થિતિસ્થાનો હોય છે. . ૨-૩ કારણ કે દ્વીન્દ્રિયના જઘન્યસ્થિતિબંધથી શ્રીન્દ્રિયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પલ્યોપમના સાતમા ભાગ જેટલે અધિક છે અને તે પલ્યોપમને સંખ્યાત ભાગ એકેન્દ્રિયના પલ્યાસંપેયભાગ (જેટલા સ્થિતિસ્થાને)થી અસંખ્ય ગુણ મેટે છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ यंत्र १० मुं: अबंधकाल (૭) તિર્થન્ ૩-નરક ૩-ઉદ્યોતનો-૧૬૩ સાગરેપમ–૪ -૭ પૂર્વ કેહવર્ષ. પ (૯) સ્થાવરદિ ૪, કુજાતિ ૪, આતપ-૧૮૫ સાગરોપમ-૪ પલ્યો –૮ પૂર્વકોડવર્ષ. [ પ કુસંઘયણ–પ-કુસંસ્થાન) ૧ કુખગતિ- ૪ અનંતાનુo) ૧ મિથ્યા -દૌભંગ્યાદિ ૩-૩ - ૧૩ર સાગરોપમ-o૫યો ત્યાન-૩, -નીચગોત્ર- | -૬ પૂર્વ કોડવર્ષ, ૧ નપુ વેદ-૧-ચીવેદ શેષ ૭૯ ને અબંધકાલ કહ્યો નથી. ૧૨૦ ૧ ૫૮ મી ગાથામાં ૪ પ્રકૃતિએને, ૫૯ મીમાં ૯ નો, ૬૦ માં ૧૪ નો, ૬૧ માં ૪૧ નો અને ૬૨ માં ૫ ને એ પ્રમાણે સર્વ મળી ૭૩ પ્રકૃતિઓ જે અધુવબંધિ છે, તેને સતતબંધકાળ કહ્યો. ૪૭ યુવબંધિ હોવાથી સતતબંધ કહ્યો નથી, કારણ કે મુવબંધ તેજ સતતબંધ છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ યંત્ર ૧૧ મું મહ૩ અવધિને સતતબંધ ( દેવ રે વૈક્રિય ૨-૩પ૯પમ તિર્થગ ર-નીચ–અસંખ્ય કાળચક આયુષ્ય ૪ –અામુંo શરીર –અસંખ્ય (આવલિકાસંપેય ભાગ મિત સમય પ્રમાણ) પુદગલપરાવર્તા, (૧) શાતા વેદનીય -દેશનપૂર્વક્રોવર્ષ. (૭) પરા-ઉચ્છવાસ-પચત્રસાદિ – ૧૮૫ સાગરેo– - પ૯-૮ પૂર્વકોડવર્ષ (૭) સુખગતિ-વેદ-ભાગ્ય-ઉચ્ચ-સમચ૦–૧૩૨ સાગરે ૬ પૂર્વકોડવી ( કુખગતિ-જાતિ ૪-કુસંઘયણ ૫) -કુસંસ્થાન પ-આહાર-નરક ૨- -૧ સમયથી અત્તમુંo ઉદ્યોત-આતપ-સ્થિર-શુભ-અશ- સુધી (-જa૦૧ સમય સ્થાવ૦૧૦-નપુંસી-હાસ્યાદિ ઉત્કૃષ્ટ અંતર્મુo) 1 –અશાતા (૫) નારક ૨-જિન-વજ –ઔદા ઉપાંગ-૩૩ સાગરેપમ ૪૭ વ્યુવબંધિ તો સતતબંધી જ હોય તેનો સતતબંધ કહેવાની આવશ્યક્તા નથી, તથા અહિં જઘન્યસતતબંધ સર્વત્ર ૧ સમય સુધી છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ યત્ર ૧૨ સુ। ઉત્કૃષ્ટ રસમધ સ્વામી યંત્ર ॥ (૩) એકેન્દ્રિય-સ્થાવર-આતપ, ઇશાન સુધીના મિથ્યાદષ્ટિ દેવે (૧૧) ( વિકલ ૩-સૂક્ષ્માદ્રિ ૩ { | નાદે ૩-તિય ચાયુ-નાયુ (૩) તિય ચ ૨-સેવાત્ત ૧૮૦ (૨૯) વૈક્રિય ૨-દેવ-૨-આહા૦ ૨ ( સુખતિ–શુભવÎદ્દે ૪ તૈજસાદિ ૪ (ñoકાઅણુવ નર્માણ)–જન–સમચ૦-પરાઘાત। વસાદિ -ચૈઉચ્છ્વાસ (૩) શાતા-ઉચ્ચ-યશ: (૧) દ્યોત મિથ્યાદષ્ટિ તિય ચ અને મિથ્યામનુષ્ય (અયુગલક), મિથ્યાદષ્ટિ દેવ અને મિથ્યા નાક ક્ષષકશ્રેણિવંત ૮ મા ગુણસ્થાને ક્ષપકશ્રેણિવંત ૧૦ માન્તે સાતમી પૃથ્વીને નાર્ક મિથ્યાવાસ્ત્યસમયે (અનિવ્રુતિકા તે) સમ્યગ્દષ્ટિ દેવા (૫) નર્ક ૨-ઔદા૦ર-વyo (૧) દેવાયુ; ૬૮ રોષ પ્રકૃતિ ૪ ગતિના મિથ્યાદષ્ટિ ૧૨૪ (વís ૪ શુભાશુભમાં એ વાર્ ગણવાથી ૪ અધિક છે.) અપ્રમત્ત: Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ યંત્ર ૧૩ મું છે જઘન્યરસબંધ સ્વામી-યંત્ર છે (૮) ત્યાનદ્ધિ ૩-અનંતાનુog-મિથ્યાત્વ સંય માભિમુખ મિથ્યાદષ્ટિ, (૪) અપ્રત્યાખ્યાની કવાય– (૪) પ્રત્યાખ્યાન કષાય 9) દેશવિરતિ (૨) અરતિ–શાક અપ્રમત્તાભિમુખ પ્રમત્ત (૨) આહારકદ્વિક પ્રમાભિમુખ અપ્રમત્ત _નિદ્રા -અશુભવર્ણાદિ ૪-હાસ્ય -અપૂર્વકરણ ક્ષપક 'શનિ-ભચ-જુગુo-ઉપઘાત (૫) પુરુષવેદ-૪ સંવલનકવાય–ક્ષપકશ્રેણિવંત ૯ મિ. (૧૪) ધ વિન– આવરણ– ' ૧૦ માતે ( ભૂમાદિ ૩-વિકલેo ૩ ) દ -મનુષ્ય અને તિર્યંચ, - આયુ -કિય ૬ ( ઉદ્યોત–દા –દેવ-નારકેટ તિર્યચ ૨-નીચોત્ર-સાતમી પૃથ્વીના નાર(મિથ્યાવાને) જિનનામ –અવિરત સમ્યગ્દષ્ટિ એકેદ્રિય-સ્થાવર અનારકા (નારક સિવાય ૩ ગતિના જીવો) આતપ -ઇશાનાના દેવો } (પરાવર્તમાન પરિણાશાતા-સ્થિર-શુભ-યશ: મી) સમ્યગ્દષ્ટિએ અશાતા અસ્થિર-અશુભ-અશર અને મિથ્યાષ્ટિઓ ત્રસાદ ૪-શુભવદિ ૪-તેજસાદિ ૪- (પરાવર્તમાન મનુoખગતિ ૨પ૦ઉચ્છવાસ– | પરિણામી) ૪ પરાઘાત-ઉo સંઘo ૬-સંસ્થાન ૬- દષ્ટિઓ. 1 નjo-સી-સભા ૩-દૌભંગ્યાદિo ૩ ૧૨૪ (વર્ણાદિ બે વાર ગણવાથી ૪ અધિક છે.) યા Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ યંત્ર ૧૪ મું. છે ૪ પ્રકારના રસબંધમાં ૪ કાઈભાંગનું કષ્ટક છે પ્રકૃતિના જઘન્ય રસ અજઘન્ય ઉત્કૃષ્ટ રસ . અનુષ્ટ કેટલા કેટલા છે કે' રામ્ય પ્રકારે ? પ્રકારે ? પ્રકારે પ્રકારે ? તેજ-કાર -અગુરુલઘુ-નિર્માણ- સાદે અ– સાદ– શુભવદિ ૪ એ ધ્રુવ | ઘ ૮ શુલ ધ્રુવબંધિ . | સાદિ-- દિ-અને વ દિ-ધ્રુવન | અવ ! પિતા -- દિનીય નામ (સૂ) 55 જ્ઞાન-દશના-એહુo–વિન (મૂળ). છે ; ! સાદિનાદિ-gવ છે અછુવ ગોત્ર (મૂળ પ્રકૃતિ) ; ; ; ;; સાદિ-અ :: ] ધ્રુવ - સાદિ-અ'નાદિ ધ્રુવ કે અબ્રુવ દિ-અને ધ્રુવ ૪૩ અશુભ ઘુવબંધિ ૧ આયુષ્ય (મૂળ).. ૭૩ અgવબંધિ s, } સાદિ–– યંત્ર ૨૫ મું ૮ મલપ્રકૃતિના ઉત્કૃષ્ટપ્રદેશબંધ સ્વામી છે ૧ આયુષ્યના ––૧-૪-૫-૬-૭ ગુણસ્થા ઉ ૧ મોહનીયના – ૧-૪-૫-૬-૭-૮-૯ ગુo ૬ શેપ મૂળકર્મ૧૦ માં ગુણસ્થાન છે ગી ૮ ના બંધક . ૭ ના બંધક . ૬ ના બંધક Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ યંત્ર ૧૬ મું. # ૧૨૦ ઉત્તરપ્રકૃતિના ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સ્વામી છે એ જ્ઞાનાવસ્કૂદ ના પ વિધ '' -શાતા-યશ:- ૧૦માં ગુણસ્થાનાતે ઉત્કૃષ્ટગી ૬ મૂલ અધિક (૪) અપ્રત્યા કષાય કથા ગુણસ્થાનવતા ૭ મૂલ (૪) પ્રત્યાખ્યાનીકપાય પમા ગુણસ્થાનવતી (૫) પુo-સંજ્વ. ૪ માં ગુણસ્થાનવતી (સુખગoનરાયુદેવ) | (૧૩) આદેય ઘેરસમચમિથ્યા અને સમ્યo| (અસાત-વજયo ) ૧૩) સુભગ સુસ્વર – (૯) નિદ્રા ૨-હાસ્યાદિ ૬-૪ થી ૮ ગુણસ્થાન, 'જિતo (૨) આહારકદ્ધિક ૭-૮ ગુણસ્થાન (૬૬) શેપપ્રકૃતિ | મિથ્યાષ્ટિએ ૧૨૦ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ યંત્ર ૧૭ મું | મૂળ પ્રકૃતિના જઘન્યપ્રદેશબંધ સ્વામી છે ૮ મૂળપ્રકૃતિ-લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મનિગોદ (ભવપ્રથમ સમયે) સર્વજઘન્ય યોગી, યંત્ર ૧૮ મું. છે ઉત્તરપ્રકૃતિના જઘન્ય પ્રદેશ બંધ સ્વામી છે - - - - - આહા. ૨ | અપ્રમત્ત: પરાવર્તયેગી' મૂળબંધક (જઘન્યયેગી) નરક ૩ સુરાયુ અસંજ્ઞિ મિશ્યાદષ્ટિ દેવર-વકિo ૨૬ 'સમ્યગ્દષ્ટિ મનુષ્ય ૧ ભવપ્રથમસમયવતીST તીજઘન્યયોગી ૭ મૂળ બંધક - - - - જિનનામ | (બદ્ધજિનનામ મનુ|ષથી આવેલ) ભ. વાદ્યસમયવતી સમ્યગ્દષ્ટિ દેવા, શેષ ૧૦૦ IT ભાવઘસમયવતી કે અપર્યાપ્તસૂક્ષ્મ નિગેદ [ ૭-૮ અધિક છે તે પન્ન-જર્મગ્રંથ-ચંત્રસંપ્રદ Page #210 -------------------------------------------------------------------------- ________________ | શ્રી રાધેશ્વર પાર્શ્વનાથાય નમઃ | સપ્તતિકાનામા ષષ્ઠ કર્મગ્રંથ મંગળ અને અભિધેય. सिद्धपएहि महत्थं, बंधोदयसंतपयडिठाणाणं । वुच्छं सुण संखेवं, नीसंदं दिट्ठिवायस्स ॥१॥ સિદ્ધપરિસિદ્ધ થયેલાં છે પદ ગુર્જી-કહીશ. જેને વિષે એવા ગ્રંથ થકી મુજ સાંભળ. મળ્યું હેટા અર્થવાળા. fણવં=સંક્ષેપને, ધંધોdgવરિયાળા બંધ, નીરં-ઝરણુરૂપ ઉદય અને સત્તા પ્રકૃતિનાં વિદિવાયરલ દષ્ટિવાદ સૂત્ર[બાસ્થાનોના રમા અંગ] ના અઈ-સિદ્ધ થયેલાં છે પદો જેને વિષે એવા ગ્રંથો થકી બંધ ઉદય અને સત્તા પ્રકૃતિનાં સ્થાનોના મહેટા અર્થવાળા અને દૃષ્ટિવાદ સૂત્રના ઝરણરૂપ [બિંદુ તુલ્ય] સંક્ષેપને હું [ચંદ્રમહત્તરાચાર્ય કહીશ, [હે શિષ્ય! તું] સાંભળ, ૧ વિવેચન–હવે ચંદ્રમહત્તરાચાર્યકૃત સતતિકા નામે છઠ્ઠા કર્મગ્રંથની વ્યાખ્યા કરીએ છીએ – - કવિ સ્વસમયમાં પ્રસિદ્ધ gg ચૌદ છવસ્થાન ચૌદ ગુણસ્થાન વગેરે પદને આશ્રયીને, એમ અર્થ પણ થઈ શકે છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ સપ્તતિકા નામા ષષ્ઠ કર્મગ્રંથ સિદ્ધ-અચલ એવાં પદ છે જે ગ્રંથને વિષે તે સિદ્ધપદ એવા કર્મપ્રાભત કર્મ પ્રત્યાદિક ગ્રંથ તેનાં પદ સર્વજ્ઞોક્તાર્થને અનુસારે હોવાથી કોઈ પણ ચલાયમાન કરી ન શકે માટે અબાધ્ય નિ:સંદેહ વચનવાળા જે ગ્રંથ તે થકી મહા અથવંત એ. બંધ ઉદય અને સત્તાપણે પરિણમી જે કર્મની પ્રકૃતિ તેનાં સ્થાનકને સંપ–વિસ્તારવત નું થોડામાંહે આણવું તે સંક્ષેપ કહીએ, તેને હું કહીશ અહો ! શિષ્ય! તે તું સાંભળ. તે સક્ષેપ કેવો છે ? પરિકમ ૧, સૂત્ર ૨, પ્રથમાનુયોગ ૩, પૂર્વગત ૪, અને ચૂલિકા પ, એ પાંચ ભેદે જે દષ્ટિવાદ નામ બારમું અંગ તેનો નિર્યા એટલે સારભત રહસ્ય છે, જે માટે દષ્ટિવાદનો ચોથા ભેદ જે પૂર્વગત નામે છે તેમાં ચૌદ પૂર્વ છે. તેમાં બીજી અગ્રાયણીય નામે પૂર્વ છે તેમાં ચૌદ વસ્તુ છે. તેમાંની પાંચમી વસ્તુમાં વીશ પ્રાભત છે, તેમાં શું કર્મપ્રકૃતિ નામે પ્રાકૃત ચોવીશ અનુગદ્વારમય છે, તેમાંથી એ ત્રીજો બંધોદય સત્તાને સંક્ષેપ કહીશ એટલે એ શાસ્ત્રનું મૂળ સર્વજ્ઞવાય છે એવું દેખાયું છે कइ बंधंतो वेयइ ?, कइ कइ वा संतपयडिठाणागि। मूलुत्तरपगईसुं, भंगविगप्पा मुणेअव्वा ॥२॥ રૂ-કેટલી પ્રકૃતિ, સત્તાસ્થાન, સંતોકબાંધતો. મૂહુરાપુનમૂળ અને ઉત્તર વેયરૂ વેદે, પ્રકૃતિને વિષે. શરૂ કેટલી કેટલાં મrgr=ભાંગાના વિકલ્પ. વર=અથવા, મુળ દવા-જાણવા તપદાળfor=પ્રકૃતિનાં ૩ર્થ –કેટલી પ્રકૃતિ બાંધતો કેટલી પ્રકૃતિ વેદે? અથવા કેટલી પ્રકૃતિ બાંધતાં અને કેટલી પ્રકૃતિ વેદતાં પ્રકૃતિનાં સત્તા સ્થાન કેટલાં હોય? તે સંબંધિ] મૂળ અને ઉત્તર પ્રકૃતિને વિષે ભાંગાના વિકટ જાણી લેવા, એ ૨૫ Page #212 -------------------------------------------------------------------------- ________________ મૂળ પ્રકૃતિ સંવેધ. ૧૮૭ વિવેચન –આ પ્રમાણે આચાર્યે કહ્યું કે શિષ્ય પ્રશ્ન કરે છે.—કેટલી પ્રકૃતિ બાંધતો થકો કેટલી કર્મપ્રકૃતિ વેદે ? અથવા કેટલી પ્રકૃતિ બાંધતાં તથા કેરી પ્રકૃતિ વિદતાં કેટલી પ્રકૃતિ સત્તામાં હાથ ? શિગે એવો પ્રશ્ન કર્યો કે આચાર્ય કહે છેમૂળ પ્રકૃતિને વિખે અને ઉત્તરપ્રકૃતિને વિષે પ્રત્યેકે બંધાયસત્તાના સંવેદને આવીને ઘણા ભાંગા થાય, તે અનેક પ્રકારની ભંગાળ સર્વ પ્રકારે વચને કરી કહેવાય નહીં, તો પણ એટલા ભાંગાના વિક૯ જાણવા તે કહીએ છીએ, જે ૨ મૂળ પ્રકૃતિનો બદયસત્તા સધ. अविवसत्तछब्बंधएसु, अ व उदयसंतंसा । एगविहे तिविगायो, एगविगप्पो अबंधमि ॥३॥ અવિરઝરવંધા અષ્ટવિધ વિષે. સવિધ અને વડવિધ બંધકને એકવિધ બંધને વિષે. વિપે. ત્તિનો ત્રણ વિક૯પ. -આઠે કર્મ. prવિપcmએક વિક૯૫. ૩ ઉદય અને સત્તાને વંદ્યમિ-બંધના અભાવે. –અષ્ટવિધ, સપ્રવિધ અને વડવિધ બંધકને વિષે ઉદય અને સત્તાએ આઠે કર્મ હોય, એકવિધ બંધકને વિષે ત્રણ વિકપ અને બંધને અભાવે એક વિકલ્પ હય, તે ૩ વિરેચન:-હવે પ્રથમ મૂળ પ્રકૃતિને વિષે બધોદયસત્તાનો સંઘ કહે છે, અષ્ટવિધ બંધકને વિષે સંવિધ બંધકને વિષે અને પવિધ બંધકને વિષે પ્રત્યેકે ઉદયે અને સત્તાએ આઠે કર્મ પ્રકૃતિ પામીએ. એ ત્રણ ભાંગા દેખાડ્યા, તે આ પ્રમાણેપ્રથમ આઠનો બંધ આઠનો ઉદય અને આઠની સત્તા; એ ભાંગે આયુર્ભધકાળે અંતર્મુહૂર્ત પ્રમાણ હોય, તે મિથ્યાત્વથકી માંડીને ત્રીજા સિવાય અપ્રમત્ત ગુણઠાણ લગે જાણ ૧૦ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ સતતિકા નામા ષષ્ઠ કર્મગ્રંથ તથા સાતને બંધ, આઠનો ઉદય અને આઠની સત્તા; એ બીજે ભાંગે આયુબંધને અભાવે જઘન્ય અંતમુહૂર્તા ઉત્કૃષ્ટ છમાસે ઊણાં ૩૩ સાગરોપમ અંતમુહૂર્તા ન્યૂને પૂર્વકેટિ ત્રિભાગે અધિક એટલા કાળ પ્રમાણુ મિથ્યાવથી નવમા ગુણઠાણા લગે સર્વને જાણવો ૨, તથા છને બંધ, આઠનો ઉદય, આઠની સત્તા, એ ત્રીજો ભાંગો સૂમસંપાયેજ જઘન્ય એક સમય, ઉતકૃષ્ટ અંતર્મુહૂત્ત પ્રમાણ જાણવા; ત્યાં મેહનીચનો બંધ નથી તે માટે ૩, તથા એકવિધબંધે કેવળ એક વેદનીય બાંધતાં ત્રણ ભાંગી હોય, તે આ પ્રમાણે-એકનો બંધ, સાતનો ઉદય અને આઠની સત્તા, એ ભાંગો ઉપશાન્તમોહ ગુણઠાણ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત લગે પામીએ; ત્યાં મેહનીયન ઉદય નથી અને સત્તા છે તે માટે ૪. એકનો બંધ, સાતનો ઉદય અને સાતની સત્તા; એ ભાંગો ક્ષીણમાહ ગુણઠાણે અંતમુહૂર્ણ લગે પામીએ. ત્યાં મોહનીયની સત્તા પણ નથી તે માટે પ, એકને બંધ, ચારનો ઉદય અને ચારની સત્તા, એ ભાંગે સોગિ કેવલીને વિષે પામીએ; ઘાતી કર્મના અભાવથકી, તે જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશે ઊર્ણ પૂર્વકેડિ લગે હોય ૬. તથા અબંધે-બંધને અભાવે ચારનો ઉદય અને ચારની સત્તા, એ ભાંગે અયોગી ગુણઠાણે પામીએ ૭, એમ સર્વ મળી સાત ભાંગા મૂળ પ્રકૃતિના થાય છે કે જીવસ્થાનને વિષે મૂળ પ્રકૃતિના સાંગા. सत्तट्ठबंध अद्रुदय-संत तेरससु जीवठाणेसु । एगंमि पंच भंगा, दो भंगा हुंति केवलिणो ॥४॥ સરદચંધ યર-સાતને | આઠનો ઉદય, આઠની બંધ, આઠનો ઉદય, આઠની સત્તા, સત્તા અને આઠન બંધ, ( તેageતેર [ પહેલા ] Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ વસ્થાન-ગુણસ્થાને મૂળ પ્રકૃતિ સંવેધ વાસુ-જીવસ્થાનને વિષે. | =બે મિત્રએક [પર્યાપ્તા સંશિ | હોય છે. પંચંદ્રિય જીવસ્થાનને વિષે. વઢિળો કેવળીને. પંચ મંજા પાંચ ભાંગા, ઉર્થ –(પ્રથમના) તેર જીવસ્થાનોને વિષે સાત બંધ, આઠનો ઉદય. આઠની સત્તા અને આઠનો બંધ, આઠનો ઉદય. આઠની સત્તા હોય. એક (પર્યાપ્તા સંશિપચંદ્રિય) જીવસ્થાનને વિષે પાંચ ભાંગ હોય અને કેવળીને બે ભાગ હેય. ૪ વિવર:–હવે એ ૭ ભાગ ચદ કવરથાનને વિષે કહે છે સંગીપર્યા તો વજીને શેષ તેર જીવસ્થાનકને વિષે બે બે ભાંગા હોય, તે આ પ્રમાણે વિધબંધ, આઠનો ઉદય અને આઠની સત્તાઃ એ ભાંગો આયુર્બધ કાળી વિના સદાય હોય અને આઠનો બંધ, આઠનો ઉદય અને આઠની સત્તા; એ ભાંગો આયુબંધકાળે અંતર્મહત્ત લગે હેાય, એક સંશી પર્યાપ્તાને વિષે પહેલા પાંચ ભાંગ હોય, ત્યાં આઠનો બંધ, આઠનો ઉદય અને આઠની સત્તા, એ ભાંગો આયુબંધકાળે હેય ૧ સાતનો બંધ આઠનો ઉદય અને આઠની સત્તા; એ ભાંગો આયુબંધકાળ વિના શ્રેષકાળ હોય ૨, છનો બંધ, આઠનો ઉદય અને આઠની સત્તા; એ સૂમસંપાયે હેય ૩. એકનો બંધ સાતનો ઉદય અને આઠની સત્તા, એ ઉપશાતમોહે હોય ૪, એકનો બંધ સાતનો ઉદય અને સાતની સત્તા; એ ભાંગો ક્ષીણમોહે હોય પ, તથા છેલ્લા બે ભાંગા કેવળીને હેય; તે આ પ્રમાણે-એકનો બંધ, ચારનો ઉદય અને ચારની સત્તા; એ ભાંગો સોગિ કેવળીને હેય ૧, તથા બંધને અભાવે ચારનો ઉદય અને ચારની સત્તા; એ ભાંગો અગિ કેવળીને હોય ૨, ઈહાં સંજ્ઞાથકી કેવળ જૂદો કહ્યો તે કેવળી મન રહિત માટે સંજ્ઞી નહિ તેમ અસંજ્ઞી પણ નહિ એટલે નોસંસી–અસંગી કહીએ તે માટે : કેવળીને દ્રવ્યમાન હોય પણ ભાવમન ન હોય, તે ૪ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ સંતતિકા નામ ષષ્ઠ કર્મગ્રંથ ગુણસ્થાનને વિષે ભાંગાअट्टसु एगविगप्पो, छस्सुवि गुणसन्निएसु दुविगप्यो। पत्तेअं पत्तेअं बंधोदयसंतकम्माणं ॥५॥ અણુ-આઠ ગુણસ્થાનને વિષે ટુવાબે વિકપો. gવા એક વિકપ: ઉત્તેચંદરેકને છgવિગુર્વાનugછ ગુણઠા- વૈધોરંતવમાdi=બંધ, ઉદય ણાને વિષે, છે અને સત્તા પ્રકૃતિસ્થાનોના. અર્થ: આઠ ગુણસ્થાનને વિષે દરેકને એક વિકલ્પ અને છ ગુણસ્થાનને વિષે દરેકને બે વિક૯પ બંધ, ઉદય અને સત્તા પ્રકૃતિસ્થાનના જાણવા, પાપ - વિવેચન –હવે એ સાત ભાંગા ગુદાને કહે છે–મિશ્ર અને અપૂર્વકરણાદિક સાત, એવું ૮ ગુણઠાણે એકેક ભાંગે હોય, તે આ પ્રમાણે-મિશ્ર, અપૂર્વકરણ અને અનિવૃત્તિનાદર એ ૩ ગુણઠાણે આઉખુ ન બાંધે તે માટે સાતનો બંધ, આઠને ઉદય અને આઠની સત્તા એ ભાંગો હોય, સૂમસંપાયે મોહનીચનો બંધ ન હોય પણ ઉદય અને સત્તા હોય, તે માટે છે બંધ, આઠને ઉદય અને આઠની સત્તા એ ભાંગો હોય, ઉપશાન્તાહે એકનો બંધ, સાતનો ઉદય અને આઠની સત્તા. એ ભાંગે હાય; એક વેદનીયજ બાંધે અને મોહનીયનો ઉદય ન હેય પણ સત્તા હોય તે માટે ક્ષીણમોહે એકનો બંઘ, સાતનો ઉદય અને સાતની સત્તા એ ભાંગો હેચ, સોગ કેવળીને એકનો બંધ, ચારનો ઉદય અને ચારની સત્તા એ ભાગો હાય. અગિ કેવળીને બંધનો અભાવ હોવાથી ચાર ઉદય અને ચારની સત્તા એ ભાંગેલ હોય, તથા મિથ્યાદિષ્ટ ૧, સાસ્વાદન ૨, અવિરત ૩, દેશવિરત , પ્રમત્ત છે, અને અપ્રમત્ત ૬ એ - છ ગુણઠાણાને વિષે પ્રત્યેકે બે બે ભાંગા હોય, તે આ પ્રમાણે- આયુબંધકાળે આઠનો બંધ, આઠનો ઉદય અને આઠની સત્તા, એ ભાંગ હોય અને આયુબંધકાળ વિના સાતનો બંધ Page #216 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરપ્રકૃતિ સધ ૧૯૧ આઠનો ઉદય અને આઠની સત્તા એ ભાંગો હોય; એ બે ભાંગા હેય, એમ પ્રત્યેકે પ્રત્યેકે બંધ, ઉદય અને સત્તાના ભાંગ ગુણઠાણે હય, એટલે મૂળ પ્રકૃતિ આશ્રયી સંવેધ અને स्वामीया यु ॥५॥ मूल प्रकृतिना बंधोदयसत्ता संवेधभांगा । बंध उदयासत्ता १४ जीवभेदे ... गुणस्थाने भगानां कालमानं| अंतर्मुहूर्तमान ६७ जघन्यअंत० उत् १।२३४।५ कृष्टषड्मासोन३३ ६७८९ सागर अन्तर्मु. न्यून पूर्वकोटित्रि भागाधिक ८८ संज्ञिा०१५ १० मे ज. १समय उ० - अंतर्मुहूर्त ८ संक्षिपर्या०१, ११ मे - - ७ संक्षिपर्या०१, १२ मे - | ४ केवलिन:, १३ मे ___ अंतर्मुहूर्त ज०अंतमु०उ०नव । वर्षोंनपूर्वकोटि: हस्वपंचाक्षर मितं | ४ | केवलिनः | १४ मे - Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯ર સપ્તતિકા નામા ષષ્ઠ કર્મ ગ્રંથ કર્મની ઉત્તરપ્રકૃતિની સંખ્યા पंचनवदुनिअट्ठा-वीसा चउरो तहेव बायाला। दुन्नि अ पंच य भणिया, पयडीओ आणुपुवीए ॥६॥ i=પાંચ. વાગાઢા=હેતાળીશ. નવ-નવ, ટુક્તિ છે, ટુર બે, વંત્ર પાંચ. અઠ્ઠાવીસ અઠ્ઠાવીશ. અને a૩ો ચાર મળવા કહી છે. તદેવ તેમજ પચકીબો-પ્રકૃતિએ. ચાતુર્થી અનુક્રમે અર્થ–પાંચ, નવ, બે, અઠ્ઠાવીશ, ચાર તેમજ બહેતાલીશ છે અને પાંચ પ્રકૃતિએ અનુક્રમે આઠ કમની કહેલી છે. . ૬ વિવેચન –હવે સત્તા પ્રતિ આશ્રયીને બંધ ઉદય તથા સત્તાનો સંવેધ અને સ્વામીપણું કહે છે. ત્યાં પ્રથમ ૮ કર્મની ઉત્તરપ્રકૃતિની સંખ્યા કહે છે. જ્ઞાનાવરણીયની પાંચ, દર્શના વરણીયની નવ, વેદનીયની છે, અને મોહનીયની સત્તાદિકે અઠ્ઠાવીશ અને બધે ૨૬. આયુ:કર્મની ૪ અને નામકર્મની બેંતાવીશ પ્રકૃતિ હોય; તે બંધ અને ઉદયે ૬૭ હોય અને સત્તાએ ૯૩ અથવા ૧૦૩ હેય, ગોત્રકર્મની બે પ્રકૃતિ હેાય અને અંતરાય કમની પાંચ પ્રકૃતિ હોય, એ અનુક્રમે આઠ કર્મની ઉત્તર પ્રકૃતિ કહી. હવે એના બંધ, ઉદય અને સત્તા સંવેધે ભાંગ કહે છે. તે ૬ Page #218 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાના૦-અન્તરાય–દ્રના૦ સવેધ, ઉત્તર પ્રકૃતિને બધાદયસત્તા સર્વધ बंधोदयसंतंसा, नाणावरणंतराइए पंच | ચંપો મેવિ '૩૪, સંતંત્તા ટ્રુતિ વંએવ ॥ ૭ ॥ ચંધોચસંતંત્તા-મધ, ઉદય અને ધંધોયમેવિ=મધના અભાવે સત્તારૂપ અશે.. પણ વાળવરાંત E=જ્ઞાનાવરણ અને અંતરાય કને વિષે પં=પાંચ પ્રકૃતિના સચ સંતંત્તા-ઉદ્દય અને સત્તા. કુંત્તિ-હાય, નૈવ=પાંચ પ્રકૃતિ રૂપજ. અર્થ:—જ્ઞાનાવરણ અને અંતરાય કર્મીને વિષે અધ, ઉદય અને સત્તારૂપ અશે. પાંચ પ્રકૃતિના હોય. મધના અભાવે પણ ઉદય અને સત્તા પાંચ પ્રકૃત્યાત્મકજ હાય, ૫ ૭૫ ૧૯૩ વિવેચનઃ-જ્ઞાનાવરયની પાંચ અને અંતરાયની પાંચ મળી દેશ પ્રકૃતિ ધ્રુવમધી છે માટે સૂક્ષ્મસપરાય લગે સ` પાંચે ભૂંગી માંધે તે માટે પાંચના અધ, પાંચના ઉદય અને પાંચની સત્તા એ એક ભાંગા જ્ઞાનાવરણીય અને અંતરાયને સૂક્ષ્મસપરાય ગુણઠાણા લગે સ જીવને હેાય. એ એકના અધ મળ્યે શકે પણ પાંચના ઉદય અને યાંચની સત્તા, એ ભાંગા ઉપશાન્તમાહ અને ક્ષીણમાહે પામીએ. એમ એ જ્ઞાનાવરણીય અને અંતરાય કમ ના બધાથસત્તા સંવેધે એ એ ભાંગા હાય !ણા ૧ તહા, ઉર્દુ સંતા હુતિ પચેવા ધૃતિ પાઠાંતરે. ૧૩ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ भंग बंध उदय सत्ता गुण्ठागे દ્વારાકાાદા ૮૫૦ १ સતિકા નામા ષષ્ઠે કમ ગ્રંથ ज्ञानावरणांतराययोः संवेधभंगौ . વધસ=બ ધનાં, અંતસ્ત=સત્તાનાં પગ-દાળા =પ્રકૃતિસ્થાના R=ત્રણ [૯-૬-૪] સુહા =સરખાં. १९।१२ जीवभेदे દેશનાવરણના સવેધભાંગા તુહારૂં बंधस्स य संतस्स य, पगइट्टाणाइ तिष्णि तुलाई । ચટ્ટાના ધ્રુવે, ૧૩ વળાં વંસળાવરને ૮ ॥ १४ १ संज्ञि पयाँ० સચદાનાğ-ઉદયસ્થાના જુવે=એ [હાય...] ચકચાર. પાં=પાંચ. ટૂંચળાવને દશ નાવરણને વિષે. ાર્થ:-ઢ નાવણને વિષે અધનાં અને સત્તાનાં પ્રકૃતિ સ્થાનેા ત્રણ [૯-૬-૪] સરખાં હોય, ઉદયસ્થાના ચાર તથા પાંચ પ્રકૃતિનાં એમ એ હોય. ૫ ૮ !! વિવેચન:--હવે ફરૉનાવળીય કમ ના સંવેધભાંગા કહે છે:દર્શોનાવરણીયને વિષે અધના અને સત્તાનાં સ્થાનક ૯, ૩, ૪, એ ત્રણ સરખાં હોય. ત્યાં પહેલું નવનું અધસ્થાનક મિથ્યાત્વે અને સાસ્વાદને પામીએ; તે અભવ્યને અનાદિ અન ત હાય, ભવ્યને અનાદિસાન્ત હોય અને સમ્યક્ત્વ થકી પડીને મિથ્યાત્વે Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ દર્શનાવરણ સંવેધ. ગયેલાને સાદિસાત હોય, તે જઘન્ય અંતમુહૂર્ત લગે હેય અને ઉત્કૃષ્ટ દેશે ઊણું અદ્ધ પુદ્ગલપરાવર્ત લગે હેય. તે નવ માંહેથી થીણદ્વિત્રિકનો બંધ કન્ય છ નું બંધસ્થાનક મિશ્રગુણઠાણાથી માંડીને અપૂર્વકરણ ગુણઠાણના પહેલા ભાગ લગે હોય, તે જઘન્ય અંતમુહૂર્ત લગે હોય અને ઉત્કૃષ્ટ એક બત્રીશ સાગરેપમ અધિક લગે રહે, તે પછી કોઈક ક્ષપકશ્રેણિ પરિવજેપ્રાપ્ત કરે, અને કોઈક મિથ્યાત્વ પામતો નવવિધ બંધક થાય, તે છ માંહેથી નિદ્રાદ્ધિકનો બંધ ટળે ચારનું બંધસ્થાનક અપૂ- - વિકરણના બીજા ભાગથી માંડીને સૂમસ પરાય લગે હોય, તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત લગે રહે. હવે દશનાવરણીયનું નવ પ્રકૃતિનું સત્તાસ્થાનક મિથ્યાત્વથી માંડીને ઉપશાતમહ લગે હોય, તે ઉપશમશ્રેણિએ અને ક્ષપકશ્રેણિએ નવમાના પહેલા ભાગ લગે હોય. તે અભવ્યને અનાદિ અનંત અને ભવ્યને અનાદિ સાત હેય પણ સાદિસાત ન હય, કેમકે નવનું સત્તાસ્થાનક તો ક્ષપકશ્રેણિએ જ ટળે અને તે ક્ષપકશ્રેણિ થકી તે પડે નહીં તે માટે. તે માંહેથી થીણદ્વિત્રિકની સત્તા ટળે છે પ્રકૃતિનું સત્તાસ્થાનક અનિવૃત્તિ બાદર ગુણઠાણુના બીજા ભાગ થકી માંડીને ક્ષીણમોહના દ્વિચરમ સમયેલગે હેય તે જઘન્યથી અને ઉત્કૃષ્ટપણે પણ અંતમુહૂર્ત પ્રમાણ હેય. તે માંહેથી વળી બે નિદ્રાની સત્તા કન્ય ચાર પ્રકૃતિનું સત્તાસ્થાનક ક્ષીણમેહને છેલ્લે સમયે હેાય, તે એક સમય રહે. હવે દર્શનાવરણીયનાં ઉદયસ્થાનક બે હાય, ચારનું અને પાંચનું; ત્યાં ચશનાવરણીય પ્રમુખ ચાર ધ્રુવોદયી છે, તે માટે ચારનું ઉદયસ્થાનક મિથ્યાવથી માંડીને ક્ષીણમોહના છેડા લગે હોય તથા નિદ્રા પાંચ માંહેથી એક કાળે એકનો જ ઉદય હેય પણ બે ત્રણનો ઉદય ન હોય, અઘુવેદથી માટે. પૂર્વોક્ત ૪ માંહે એક નિદ્રા ભળે ત્યારે પાંચનું ઉદયસ્થાનક હય, તે કયારેક હેય, ક્યારેક ન હોય. એ પ્રકારે દર્શનાવરણીયનાં બંધ ઉદય અને સત્તાનાં સ્થાનક કહ્યાં, હવે સંવેધે તેના ભાંગા કહે છે. ૮ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ સહૃતિકા નામાં પૃષ્ઠ કેમગ્રંથ बीआवरणे नवबंधए (गे) सु, चउपंचउदय नवसंता । અચવંધે એવું, પડવંપુર્ણ ઇહંસા ૨ || ૬ || વીશાય ને-ખીજા દાનાવરણને વિષે. નવપંચનું નવિધ અંધકનેવિષે સરપંચ-ચાર અથવા પાંચના ૩૫=ઉદય. નવસંત=નવ પ્રકૃતિની સત્તા અન્નવે-છ અને ચારનાથ્ય છે વ=પૂર્વોક્ત પ્રકારે ઉદય સત્તા. વયંપુ-ચારના મધ અને ચાર ઉદ્ભયને વિષે. ઇત્તા=૭ની સત્તા [હાય] ચણ અર્થ:-દશ નાવરણને વિષે નવિધ અધકને વિષે ચાર અથવા પાંચના ઉદય અને નવ પ્રકૃતિની સત્તા હોય. છ અને ચારના અધે પૂર્વોક્ત પ્રકારે ઉચ સત્તા હોય. ચારના અધ અને ચારના ઉદયને વિષે છની સત્તા પણ હોય ॥૯॥ વિવેચન:—દ્વિતીયાવરણ તે દનાવરણીય કમ તેને વિષે નવુવિધમ ધક એવા મિથ્યાત્વી અને સાસ્વાદનીને ચાર તથા પાંચના ઉદય હાય અને નવની સત્તા હેાય એટલે એ એ ભાંગા દેખાડયા, તે આ પ્રમાણે-નવના મધ, ચારને ઉદય અને નવની સત્તા એ ભાંગા નિદ્રાના ઉદ્દય ન હેાય ત્યારે હાય. તથા નવના અધ પાંચને ઉદય અને નવની સત્તા એ ભાંગા નિદ્રાની ઉદ્દયાવસ્થાએ હાય, એ મીજા ભાંગા માંહે પાંચ ભાંગા થાય તે આ પ્રમાણેએક કાળે પાંચ નિદ્રા માંહેલી એક નિદ્રાના ઉય હાય તે એકેકી નિદ્રાનુ નામ લઇને ગણીએ ત્યારે પાંચ ભાંગા [વિકલ્પ] થાય તથા છને બધે અને ચારને મધે પણ એમજ એ એ ભાંગા હાય, છને અંધ મિશ્ર ગુણઠાણાથી માંડીને અપૂવકરણના પહેલા ભાગ લગે હોય, ત્યાં એ ભાંગા :હાય, તે પ્રમાણે છના અંધ ચારના ઉદય અને નવની સત્તા એ ભાંગા નિદ્રાના ઉદય ન હોય ત્યારે હાય, અને છતા મધ, પાંચના ઉદ્યક અને નવની સત્તા એ ભાંગા નિદ્રાને ઉદયે હાય. એ ભાંગા માંહે પણ એકેકી નિદ્રાનુ નામ લઇ ઉદય કહીએ ત્યારે પાંચ વિકલ્પ પ્રમત્ત લગે થાય Page #222 -------------------------------------------------------------------------- ________________ દર્શનાવરણ સંવેધ, ૧૯૭ અપ્રમત્ત થકી તો થીણુદ્વિત્રિકનો ઉદય તો તે માટે બે ભાંગા થાય. એ નિદ્રાના ઉદયના ભાંગા ક્ષપકશ્રેણિવાળાને હોય નહિ, ક્ષપકશ્રેણિવાળો અતિ વિશુદ્ધ છે માટે તેને નિદ્રા અને પ્રચલાને ઉદય ન હોય, યદ્યપિ કમસ્ત ક્ષીણહના દ્વિચરમ સમય લાગે નિદ્રા અને પ્રચલાને ઉદય કહ્યો છે પણ તે સંભવે નહીં. તથા ચતુવિધબંધ તે અપૂર્વકરણના બીજા ભાગ થકી માંડીને સૂક્ષ્મસંપરાય લગે હોય; ત્યાં ચારનો બંધ, પાંચનો ઉદય અને નવની સત્તા એ ભાંગે ઉપશમશ્રેણિવાળાને જ હોય તેના પણ એ નિદ્રાનો ઉદય ગણતાં બે વિકલ્પ થાય; અને ચારને બંધ, ચારનો ઉદય અને નવીન પત્તા એ ભાંગે ઉપશામક અને ક્ષપક બેને હોય, ત્યાં ક્ષેપકને અનિવૃત્તિ બાદરના પહેલા ભાગ લગેજ હેય અને ઉપશામકને સૂક્ષ્મસંપાય લગે હોય, તથા ક્ષેપકને અનિવૃત્તિ બાદરના સંખ્યાતા ભાગ ગયા પછી થીણદ્વિત્રિકની સત્તા પણ ટળે ત્યારે ચારાનો બંધ, ચારનો ઉદય અને છની સત્તા એ ભાંગે સૂમસંપાયના છેલ્લા સમય લાગે હોય, પછી બંધ ટળે, એ પ્રકારે ચારના બંધના ત્રણ ભાંગા થયા. અહીં અંશ શબ્દ સત્તા કહીએ ૯૫ उवरयवंधे चउ पग, नवस चउरुदय छच्चचउसंता। वेअगिआउयगोए, विभज्ज मोहं परं वुच्छं ॥१०॥ જુવો બંધને વિદ થયે સંતા=સત્તા. છત, { જેાિચા વેદનીય, આચંપકચાર અથવા પાંચને યુષ્ય અને ગોત્રકને વિષે ઉદય, વિમ===અંધાદિસ્થાન અને સંRવનવની સત્તા, વેધના ભાંગ કહેવા, ૩ =ચારનો ઉદય, મોહેં-મોહનીય કર્મને, છ-છની gi=હવે પછી, asઅને ચારની, કુછું કહીશું. Page #223 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા નામા ષષ્ઠ કર્મગ્રંથ ' અર્થ-બંધનો વિછેદ થયે છતે ચાર અથવા પાંચનો ઉદય અને નવની સત્તા [એ બે ભાંગા તેમજ ચારનો ઉદય અને છે અથવા ચારની સત્તા હોય. વેદનીય, આયુષ્ય અને ગોત્રકમને વિષે સિંધ આશ્રયીને બંધાદિ સ્થાનના] ભાંગા કહીને મોહનીય કર્મના ભાંગા હવે પછી કહીશું ૧૦ વિવેચન –તથા બંધ ટળે થકે ચારનો ઉદય નવની સત્તા અને પાંચને ઉદય નવની સત્તા એ બે ભાંગા ઉપશામહ ગુણઠાણેજ પામીએ; ઉપશમણિએ નિદ્રા-પ્રચલાનો ઉદય સંભવે અને ત્યાનદ્વિત્રિક પણ સત્તામાં હોય તે માટે તથા ચારનો ઉદય છની સત્તા એ ભાંગો ક્ષીણકષાયના દ્વિચરમ સમય લાગે પામી. તથા ચારને ઉદય ચારની સત્તા એ ભાંગો ક્ષીણકષાયને છેલ્લે સમયે હોય; ત્યાંજ નિદ્રા પ્રચલાની સત્તા ટળે તે માટે, એ પ્રમાણે દશનાવરણીયના અગ્યાર ભાંગી હોય, તે વળી જ્યાં જેટલી નિદ્રા ઉદયે હોય તેટલીનાં નામ લઇને જુદાજુદા ભાંગા કરીએ ત્યારે ૨૧ ભાંગા થાય, અને વળી કસ્તવ કહ્યા પ્રમાણે ક્ષેપકને નિદ્રાદ્વિકનો ઉદય કહીએ ત્યારે ચારનો બંધ, પાંચનો ઉદય અને છની સત્તા એ ભાંગ નવમે-દશમે ગુણઠાણે વર્તતા ક્ષપકને હેય, તથા બંધને અભાવે પાંચનો ઉદય અને છ ની સત્તા એ ભાંગો ક્ષીણમોહે દ્વિચરમ સમય લગે હોય; એમ ૧૩ ભાંગા થાય, નિદ્રાને પૃથક નામ હી કહીએ ત્યારે ૨૫ ભાંગા થાય, એ પ્રકારે દર્શનાવરણીય કર્મના બંધોદયસત્તાસંવેધે ભાંગા કહ્યા, હવે વેદનીય કર્મ, આવું કર્મ અને ગોત્ર કર્મ એ ત્રણના. બદયસત્તા સંવેધન ભાંગા થોડા માટે તેને પૂર્વે કહીને મોહનીય કર્મના બંધોદયસત્તા સંધના ભાંગા ઘણા છે માટે પછી કહીશું. ૧૦ Page #224 -------------------------------------------------------------------------- ________________ श-गात्र-वहनीय-आयु: सवय. ૧૯૯ दर्शनावरणस्य बंधोदयसत्तासंवेधे भंगाः ११७१३ निद्रागां पृथग् नानग्रहणेन भंगाः १३७२५ बंध उदय सत्ता गुणस्थानेषु. नक्रम. m ur 2000 ! ४। ९ । १ श२ १.२ ३१४१५।६७८ ३४॥५६१७१८X १८।९।१० ८।९।१०उपशमश्रेणि ९१० क्षपकने ९।१० मतांतरे ११ उपशामक ११ उपशामक १२ द्विचरमसमयपर्यंत • ५। ६ । २ । १२ मतान्तरे १३ । ० ४. ४ १ । १२ चरमसमये એ ભાંગામાં આઠમો અને બારમો એ બે ભાંગા કર્મ સ્તવને અભિપ્રાય લખ્યા છે અને શેષ ૧૧ ભાંગા આ ગ્રંથના મતે કહ્યા છે. * અહી નિદ્રાના પાંચ ભાંગા છઠ્ઠા ગુણસ્થાન સુધી ઘટે, માત્ર બેજ ભાંગા આગળના ગુણસ્થાને ઘટે. ૧ ઉપશામકને અને ક્ષેપકને નવમાના પહેલા ભાગ સુધી. . ! Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ સપ્તતિકા નામ ષષ્ઠ કર્મગ્રંથ ગેત્ર, વેદનીય અને આયુકમના સંવેધે ભાંગા. गोअंमि सत्त भंगा, अट्र य भंगा हवंति वेअणिए । पण नव नव पण भंगा, आउचउक्के वि कमसो उ॥११॥ જો મિત્રોત્રકને વિષે. | નવ નવ મંજા પાંચ, વત્ત મંજા સાત ભાંગા નવ, નવ અને પાંચ ભાંગા, -આઠ, આકવિ -આયુષ્યચતુર્કને મrreભાંગ વિષે વળી, કામ અનુક્રમે. વેળા-વેદનીયકર્મને વિષે. | ડૉો. –ગાત્રકને વિષે સાત ભાંગા, અને વેદનીય કર્મને વિષે આઠ ભાંગા હોય. ચારે આયુષ્યને વિષે તો અનુક્રમે પાંચ, નવ, નવ અને પાંચ ભાંગ હોય. ૧૧ વિન:–ોત્ર શર્મને વિષે બંધદયસત્તા સંવેધે સાત ભાંગા થાય, તે આ પ્રમાણે ગોત્રનું બંધસ્થાનક એકજ હેય, પહેલે બીજે ગુણઠાણે નીચ ગોત્ર અથવા ઉચ ગોત્ર બાંધે પણ સમકાળે બે ગોત્ર ન બાંધે, પરસ્પર વિરુદ્ધ છે માટે, અને મિશ્ર થકી દેશમાં ગુણસ્થાન લગે તે ઉર્ગોત્રજ બાંધે, અને ઉદયસ્થાનક પણ એક જ હોય. મિથ્યાત્વ થકી માંડીને દેશવિરત લગે નીચ અથવા ઉચ એ બે ગોત્ર ઉદયે હોય પણ સમકાળે એકજ ઉદયે હોય, પરસ્પર વિરૂદ્ધ માટે, અને પ્રમત્ત થકી અયોગી લાગે તો ઉચ્ચગેત્રનેજ ઉદય હોય. તથા સત્તાસ્થાનક બે હય, બેનું અને એકનું; તે આ પ્રમાણે-ઉચ્ચગેત્ર અને નીચેૉંત્ર એ બેની સત્તા સમકાળે સાથે સર્વ ગુણઠાણે હોય, તથા તેઉકાય વાયુકાયની અવસ્થાએ ઉચૈત્ર ઉવે એક નીચૈત્રની સત્તા હેય અથવા અગી કેવળીને નીચેૉંત્રની સત્તા ગમે છેલ્લે સમયે એક ઉચૌંત્રની સત્તા હેય. હવે એને સંવેધ કહે છે- નીત્રને બંધ નીચેૉંત્રને ઉદય અને નીચેૉંત્રની સત્તા, એ ભાંગે તેઉકાય અને વાયુકાય માંહે પામીએ; ત્યાં ઉચ્ચગેત્ર ઉવેલે તે માટે તથા તેઉકાય અને વાયુકાયના ભવ થકી નીકળ્યા એકેદ્રિય, બેઈદ્રિય, તેઈદ્રિય, ચઉરિંદ્રિય અને Page #226 -------------------------------------------------------------------------- ________________ ગોત્રવેદનીયાયુ: સંવેધ. ૨૦૧ પંચંદ્રિય તિર્યંચ માંહે કિયત્કાલ લગે પણ એ ભાંગો પામીએ તથા નીચેના બંધ, નીચનો ઉદય અને ઉચ્ચ નીચની સત્તા અથવા નીચનો બંધ, ઉચ્ચનો ઉદય અને એની સત્તા, એ બે ભાંગા મિથ્યાવી તથા સાસ્વાદનીને વિષે હોય. તથા ઉચ્ચનો બંધ, નીચનો ઉદય અને બેની સત્તા, એ ભાંગો મિથ્યાત્વથી માંડીને દેશવિરતિ લગે પામીએ; તે પછી નીચનો ઉદય નથી તે માટે. તથા ઉચ્ચાને બંધ, ઉચ્ચનો ઉદય અને બેની સત્તા, એ ભાંગો મિથ્યાત્વથકી માંડીને સૂક્ષ્મસંપરાય લગે પામી, તે પછી બંધનો અભાવ હોવા થકી ઉચનો ઉદય અને બેની સત્તા, એ ભાંગો ઉપશાન્ત મોહથી માંડીને અગી કેવળીના દ્વિચરમ સમય લગે પામીએ. ઉચને ઉદય ઉચ્ચની સત્તા, એ ભાંગો અગી કેવળીને ચરમ સમયે હોય, એ સર્વ મળી સાત ભાંગ ગોત્રકર્મને જાણવા ના કર્મને વિષે બધોદયસત્તા સંવેધે આઠ ભાંગ હોય, ત્યાં વેદનીયનું બંધસ્થાનક અને ઉદયસ્થાનક પણ એકેકી પ્રકૃતિનું એકેકુંજ હાય, યદ્યપિ છઠ્ઠા ગુણઠાણ લગે બેન બંધ છે અને પછી એક માતાનો બંધ છે તો પણ પરસ્પર વિરોધી છે માટે સમકાળે બે ન બાંધે પણ એકજ બાંધે, અને ઉદયે સર્વ ગુણઠાણે બે હોય તો પણ એક કાળે એકજ ઉદય આવે. તથા સત્તાસ્થાનક બે હોય, એકનું અને બેનું. જ્યાં લગે એક સત્તા થકી ટળ્યું ન હોય ત્યાં લગે બેની સત્તા હેય અને એક ટળે એકની સત્તા રહે. હવે એનો સંવેધ કહે છે. અસાતાનો બંધ અસાતાનો ઉદય અને એની સત્તા ૧, તથા અસાતાને બંધ, સાતાનો ઉદય અને એની સત્તા ર, એ એ ભાગ મિથ્યાત્વથી માંડીને પ્રમત્ત ગુણઠાણુ લગે પાનીએ; તે પછી અસતાને બંધ ન હોય તે માટે નહીં. સાતાનો બંધ, અસાતાનો ઉદય અને એની સત્તા ૩, સાતાનો બધ, સાતાનો ઉદય અને એની સત્તા ૪, એ બે ભાંગા મિથ્યાત્વથી માંડીને સગી કેવળી લગે હોય તે પછી બંધને અભાવે અસાતાનો ઉદય અને બેની સત્તા પ, 'સાતાનો ઉદય બેની સત્તા ૬, એ બે ભાંગા અગીને દ્વિચરમ સમય લગે પામીએ. અસાતાનો ઉદય અને અસાતાની સત્તા ૭, સાતાનો ઉદય અને સાતાની સત્તા ૮, એ બે ભાંગ અગી કિવળીને ચરમ સમયે એક સમય લગે પામીએ. એ સમળીને Page #227 -------------------------------------------------------------------------- ________________ २०२ સતિકા નામા પૃષ્ઠ ક ગ્રંથ વેદનીય કર્મોના આઠ ભાંગા હૈાય. તે સાથેના ચત્રથી જાણવા गोत्रकर्मणः बंधोदयसत्तासंवेधे भंगाः ७ भांगा बं० उ० स० गुणस्थानेषु. १ नीच नीच नीच १ तेजोवायुषु तदागततिर्यक्षुवा कियत्कालं २ नी नी २ १/२ ३ नी १/२ ४ ५ w ७ १ २ ३ ४ भां०८ oc ५ ६ ७ उनी उ ० १/२/३/४/५ १|२/३|४|५|६ ७ ८ ९ १० ११।१२।१३ | १४ मानाद्विचरमसमयपर्यंत १४ चरम समये. वेदनीयस्य बंधोदयसत्तसंवेधे भंगाः ८ બબલ ० अ उ अ सा सा ० • २ बं० उ० स० • ४ २ બ अ सा अ ESEBE सा अ. सा अ सा २ २ २ २ ર २ अ सा गुणस्थानेपु ११२२३२४५५६ ११२|३|४|५|६ १ थी १३ लगे ९ थी . १३ लगे २४ द्विचरम समय पर्यंत १४ "" ९४ चरम समये _१४ चरम समये Page #228 -------------------------------------------------------------------------- ________________ ગોત્રવેદનીયાયુ: સવેધ. ૨૦૩, ગg:વાર્મને વિષે બધેયસત્તા સંવેધે નરકને વિષે પાંચ, તિર્યંચને વિષે નવ, મનુષ્યને વિષે નવ અને દેવતાને વિષે પાંચ ભાંગા એમ ચારે મળીને અાવીશ ભાંગા થાય, આયુકર્મનું બંધ સ્થાનક એક છે, કેમ કે એક કાળે પરસ્પર વિરોધી છે માટે ચાર માંહેલું એકજ આયુ બાંધે છે, એમ ઉદયસ્થાનક પણ એકજ; એક ભવે એકજ આયુનો ઉદય હેય તે માટે, સત્તા સ્થાનક બે હેય, એકનું અને બેનું પરભવાયુબંધકાળ થકી પૂર્વે એકનું સત્તાસ્થાનક અને પરભવાયુબંધ પછી તે પરભવે ન ઉપજે ત્યાં લગે બેનું સત્તાસ્થાનક, હવે સંવેધ કહે છે - આઉખાની ત્રણ અવસ્થા છે, પરભવાયુબંધકાળ થકી પૂર્વે પૂર્વાવસ્થા ૧, પરભવાયુબંધ વેળાએ બંધાવસ્થા ૨, અને પરભવાયુ બાંધ્યા પછી પરાવસ્થા ૩. ત્યાં નારકીને પૂર્વાવસ્થાએ બંધને અભાવે નરકાસુનો ઉદય અને નરકાયુની સત્તા એ ભાંગો ચારે ગુણઠાણે હોય ૧. બંધાવસ્થાએ તિર્યગાયુનો બંધ, નરકાયુનો ઉદય અને નરક તિર્યગાયુની સત્તા, એ ભાંગો મિથ્યાવે અને સાસ્વાદને હેય ૨, અથવા મનુષ્પાયુને બંધ, નારકાયુને ઉદય અને મનુષ્ય-નારકાયુની સત્તા, એ ભાંગો મિથ્યાવ, સાસ્વાદન અને અવિરત એ ત્રણ ગુણઠાણે હોય ૩, તથા અંધકાળ પછી નારકાયુનો ઉદય અને નારક-તર્યગાયુની સત્તા એ ચારે ગુણઠાણે હોય ૪, અથવા નારકાયુનો ઉદય અને મનુષ્યનારકાયુની સત્તા એ ભાંગો પણ ચારે ગુણઠાણે હોય છે. એમ એ નારકી માંહે આયુ: કર્મના પાંચ ભાંગા હોય. દેવતાને વિષે પણ પાંચ ભાંગા એમજ કહેવા, તિર્યંચને વિષે પરભવાયુબંધ થકી પૂર્વે તિર્યગાયુને ઉદય અને તિર્યગાયુની સત્તાં, એ ભાંગો ધરલે પાંચ ગુણઠાણે પામીએ ૨, બંધકાળે નરકાયુને બંધ, તિર્યગાયુનો ઉદય અને તિયગ-નારકાયુની સત્તા, અ ભાંગો મિથ્યાત્વ ગુણઠાણે જ હેય ૨, અથવા તિર્યગાયુનો બંધ, તિર્યગાયુને ઉદય અને બે તિર્યગાયુની સત્તા, એ ધુરિલે બે ગુણઠાણે. હેય ૩ અથવા મનુષ્પાયુને બંધ, તિર્યગાયુને ઉદય અને મનુ -તિર્યગાયુની સત્તા, એ ભાંગો પણ મિથ્યા અને સાસ્વાદને. હેય ૪, અથવા દેવાયુનો બંધ તિર્યગાયુને ઉદય અને દેવ તિર્યગાયની સત્તા, એ ભાંગો મિથ્યાત્વે, સાસ્વાદને, અવિરતે. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ સપ્તતિકા નામા પશ્ક કર્મગ્રંથ અને દેશવિરતે હોય, મિએ આયુધ ન હોય છે, એ ચાર ભાંગા પરભવાયુબંધકાળે જાણવા તથા બંધકાળ પછી તો તિર્યગાયુનો ઉદય અને નારક-તિર્યગાયુની સત્તા ૬, અથવા તિર્યગાયને ઉદય અને બે તિર્યગાની સત્તા ૭, અથવા તિર્યગાયુનો ઉદય અને મનુષ્ય-તિર્યગાયુની સત્તા ૮, અથવા તિર્યગાયુને ઉદય અને દેવ-તિર્યગાયુની સત્તા ૯, એ ચારે ભાંગ ધુરિલે પાંચે ગુણઠાણે પામીએ, એ પ્રમાણે તિર્યંચને વિષે નવ ભાંગ હોય, મનુષ્યને વિષે પરભવાયુબંધ થકી પૂર્વે મનુષ્યામુનો ઉદય અને મનુષ્પાયુની સત્તા એ ભાંગો દે ગુણઠાણે હોય ૧, પરભવાયુબ કાળે નારકાયુનો બંધ, મનુષ્પાયુનો ઉદય • અને મનુષ્ય નારકાયુની સત્તા એ ભાંગશે મિથ્યાત્વેજ હોય ૨, તિગાયુને બંધ, મનુષ્પાયુનો ઉદય અને તિર્યગ-મનુષ્યાયુની સત્તા એ ભાંગો મિથ્યા અને સાસ્વાદને હેય ૩, મનુષ્યાયને બંધ, મનુષ્પાયુને ઉદય અને બે મનુષ્પાયુની સત્તા, એ પણ મિથ્યા અને સાસ્વાદને હેય ૪, દેવાયુને બંધ, મનુષ્પાયુને "ઉદય અને દેવ-મનુષ્પાયુની સત્તા, એ ભાંગો મિથ્યાવથી માંડીને મિશ્ર વર્જીને અપ્રમત્ત ગુણઠાણ લગે હોય છે, તથા બંધકાળ પછી તે મનુષ્યાનો ઉદય અને નારક-મનુષ્પાયુની સત્તા ૬. અથવા મનુષ્પાયુને ઉદય અને તિયગ–મનુષ્યાયની સત્તા ૭, અથવા મનુષ્પાયુને ઉદય અને બે મનુષ્પાયુની સત્તા ૮ એ ત્રણ ભાંગા મિથ્યાત્વથી માંડીને અપ્રમત્ત ગુણઠાણ લગે પામીએ. તથા મનુષ્પાયુને ઉદય અને દેવ-મનુષ્પાયુની સત્તા એ ભાંગો મિથ્યાત્વથી માંડી ઉપશાતમોહ ગુણઠાણા લગે પામીએ ૯, એ પ્રકારે મનુષ્ય માટે નવ ભાંગા હેય. સર્વ મળીને આયુ: કર્મના ૨૮ ભાંગા થાય, એ પ્રકારે આયુ:કમના ભાંગા કહ્યા છે. ૧૧ Page #230 -------------------------------------------------------------------------- ________________ २०५ २मायु: सवेध. __ | आयुःकर्मणः बंधोदयसत्तासंवेधे भंगाः २८ । तद् यंत्रकमिदम् । न __नरकगतौ आयुःसंवेवे भंगाः ५ भांo बं० उ० स० गुणठाणे | भंगावस्था शरा३४ बंधकालात्पूर्वम् २ ति | न न,ति १२ । बंधावस्थायां शरा४ बंधावस्थायां न,ति वंधकाल पछी ५ . । म नम शरा४ । बंधकाल पछी | न - ९।३४ तिर्यग्गतौ आयुःसंवेधे भंगाः ९ १ . ति । ति | शरा३।४।५ । बंधकालात्पूर्वे | न तिन, ति १ बंधावस्थायां ३ ति | ति ति,ति २ बंधावस्थायां । ४ म ति म, ति १२ बंधावस्थायां । ५। दे ति दे, ति शराठा५ । बंधावस्थायां | ६ . ति ति, न शरा३२४५ बंधकाल पछी । ७ . ति तिति ।। ५।। बंधकाल पछी । ८ . ति ति, म ।३।४५ बंधकाल पछी | ९ ० । ति ति, शराश४५ । बंधकाल पछी । . . Page #231 -------------------------------------------------------------------------- ________________ २०४ સપ્તતિકા નામા ષષ્ઠ કર્મગ્રંથ. - - - - मनुष्यगतौ आयुःसंवेधे भंगाः ९ - -- - - १ . | म म | सर्वगुणेषु बंधकालात्पूर्व २ न म म, न आयुर्बधकाले ३ ति म म, ति श२ आयुर्वधकाले ४ म म म, म ११२ आयुर्वेधकाले दे म म, दे१।२।४।५।६७ - आयुर्वेधकाले म म, न १।२।२४।५।६।७ बधकाल पछी ० म म, ति ११२।३।४।५।६७ | बंधकाल पछी . मम, म१२।३४५।६७ बंधकाल पछी || म म, दे १ थी ११ लगे | बंधकाल पछी - देवगतौ आयुःसंवेधे भंगाः ५ १ । ० | दे दे। २०३।४ । बंधकालात्पूर्व २ ति दे दे,ति १२ आयुर्वेधकाले | ३ | म दे दे, म ।।४ ।। । आयुर्वेधकाले दे,ति १।२।३।४ बंधकाल पछी | ५ | दे दे, म ११२३४ बंधकाल पछी Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ મેહનીયનાં બંધાદિ સ્થાને મેહનીય કર્મનાં ૧૦ બંધસ્થાન. बावीस इकबीसा, सत्तरसं तेरसेव नव पंच । चउ तिग दुगं च इक्कं, बंधटाणागि मोहस्स ॥१२॥ ચાવીસ-બાવીસ પ્રકૃતિનું. ઘર તિજ ટુi-ચાર, ત્રણ, સ=એકવીશ પ્રકૃતિનું ! બે, [ અને] સત્તર-સત્તર પ્રકૃતિનું. એક પ્રકૃતિનું. તેરસે તેરે પ્રકૃતિનું નિશ્ચયે, વંધr=બંધસ્થાને નવ પંચ=નવ, પાંચ, મોક્ષ મેહનીય કર્મનાં. અર્થ:-બાવીશ, એકવીશ, સત્તર તેર, નવ, પાંચ, ચાર, ત્રણ, બે અને એક પ્રકૃતિનાં (એમ દશ) બંધસ્થાનકે મોહનીય કર્મનાં હોય છે ૧૨ u વિવેચન –હવે મોહનીય કર્મના બંધોદયસત્તા સંવે ભાંગ કહે છે. ત્યાં પ્રથમ મોહનીયનાં બંધસ્થાનક કહે છે. ૨૨, ૨૧, ૧૭, ૧૩, ૪, ૫, ૪, ૩, ૨, ૧, એ દશ બંધ સ્થાનક છે. મેહનીથની સર્વ પ્રકૃતિ ૨૮ છે, તેમાં સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીય એ બે બંધે આવે નહીં, ન જ રૂમના વં રૂતિ વરનાર તથા ત્રણ વેદ માંહેથી એક કાળે એકજ વેદને બંધ હોય, અને હાસ્ય રતિ ૧, અરતિ શેકે ૨; એ બે યુગલ માંહેથી ૬ એક કાળે એકજ યુગલ બંધાય, એટલે ૨૮ માંહેથી છ ઓછી કર્યો ઉત્કૃષ્ટપણે બાવીશનું બંધાસ્થાનક તે મિથ્યાત્વ ગુણઠાણે હેય ૧, તે પછી મિથ્યાત્વનો બંધ ટળે સાસ્વાદને એકવીશને બંધ હોય; અહી નપુસકેદન બંધ ન હોય, પણ તેને ઠેકાણે સ્ત્રીવિદ તથા પુરૂષદ ગણીએ ૨, આગળ મિશ્ર અને અવિરતે અને તાનુબંધી ૪ ને બંધ ટયે સત્તરનું બંધસ્થાનક ૩, તે પછી દેશવિરતિએ અપ્રત્યાખ્યાની ચારને બંધ ટળે તેરનું બંધસ્થા Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦ સાત્તિકા નામા ૧૪ કેમગ્રંથ. નક ૪, તે પછી પ્રત્યાખ્યાની ચારને બંધ ત્યે પ્રમત્ત, અપ્રમત્ત અને અપૂર્ણાંકણે નવનુ અધસ્થાનક; ઇહાં અતિ-શાકનેા પણ મધ ટળે છે પણ તેને ઠેકાણે હાસ્યરતિ રહે છે માટે ૫, આગળ હાસ્ય, રતિ, ભય અને કુચ્છા એ ચાના અધટયે અનિવૃત્તિમાદરને પ્રથમ ભાગે પાંચને મધ ૬, બીજે ભાગે પુરૂષવેદના અધ ટળ્યે ચાના બંધ ૭; ત્રીજે ભાગે સજ્વલનના ક્રાધનેા બધુ સે ત્રણના મધ ૮, ચેાથે ભાગે સ`વલનના માનના અધ ત્યે એના મૃત્યુ ૯, પાંચમે ભાગે સવલનની માયાના અધ ટળ્યે એક સજ્વલન લેાભના જ અધ હાય ૧૦, તે પછી દશમે ગુણઠાણે માહનીયના અષધક થાય એ દશ અધસ્થાનક કહ્યાં ! ૧૨૫ સાહનીયમ માં ૯ ઉદયસ્થાન. एगं व दो व चउरो, एत्तो एगाहिआ दसुक्कोसा । ओहेण मोहणिज्जे, उदयद्वाणाणि नत्र हुति * ॥ १३ ॥ ર=દશ સુધી. કોલા=ઉત્કૃષ્ટથી, લોઢે આધે–સામાન્યે. મોìિમાહનીય ક`ને ri=એક. તે એ ઘુ=અથવા. અડો ચાર પત્તો-એ (ચાર) થી આગળ. દિયા=એકેક પ્રકૃતિએ અધિક વિષે. સમ્યકાળન=ઉદયસ્થાને, તવ=નવ. દૂતિ-હેાય છે. અર્થ:-એક, બે, ચાર, એ (ચાર) થી આગળ એક એક પ્રકૃતિએ અધિક ઉત્કૃષ્ટ દરા પ્રકૃતિ સુધીનાં (એમ) નવ ઉદય. સ્થાનકા માહનીય ક`ને વિષે સામાન્ય હોય છે. ૫ ૧૩૫ * उदयठ्ठाणा नव हवंति इति पाठान्तरे Page #234 -------------------------------------------------------------------------- ________________ માહુનીયનાં અધાદ્રિ સ્થાને ૨૦૯ વિવેચન:-હવે મેહનીચનાં ઉદ્દયસ્થાનક કહે છે-૧, ૨, ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૦ એ ૯ ઉદયસ્થાનક છે, એ સૂક્ષ્મસ પરાયથી માંડીને પધ્ધાતુપૂથ્વીએ કહે છે, સજ્વલન ચાર કષાય માંહેથી એકને ઉદયે એકનુ ઉદ્દયસ્થાનક ૧, તે સાથે એક વૈદને ઉચે એનુ’ ઉદ્દયસ્થાનક ૨, તે માંહે હાસ્ય રતિ ભયે ચારનું ઉદયસ્થાનક ૩, ભય ભયે પાંચનુ ૪, ગુપ્સા ભળ્યે તુ પ્રત્યાખ્યાનીય એક કષાય ભળ્યે સાતનું ૬, અપ્રત્યાખ્યા મ એક ભયે આનું ૭, અનંતાનુબધી એક ભયે નવવું ૮. તેમાં વળી મિથ્યાત્વને ઉદયે દશ પ્રકૃતિનું ઉદ્દયસ્થાનક ૯, એ નવ ઉદયસ્થાનક સામાન્યપણે કહ્યાં, વિશેષ ચકી । આગ કહેશે, એ માહીયનાં ઉદ્દયસ્થાનક જાણવાં, । ૧૩ ।। મેાહનીય કુનાં સત્તાસ્થાન, ૨૮ ૨૭ ૨૬ ૨૪ ૨૩ ૨૨ ૨૧ अट्टय सत्तय छच्चउ, तिग दुग एगाहिआ भवे वीसा ! ૧૧ ૧૧ ૧૩ ૫ ૪ 3 ૨ ૧ તેરસ વારિસ, ફ્રીો વંચારૂ જૂના ૫ ૬૪ || संतस्त पयडिठाणाणि, ताणि मोहस्स हुंति पन्नरस । बंधोदयसंते पुण, भंगविगप्पे बहू जाण Pun अट्ठय सत्तय छच्च उतिगदुગજ્ઞાહિયાીતા-આર્ટ, સાત, છ, ચાર, ત્રણ, એ અને એક અધિક વીશ {૨૮–૨૭–૨૬-૨૪-૨૩૨૨ ૨૧] પ્રકૃતિનાં મળે=હાય સેલ-તેર પ્રકૃતિનું, ૧૪ વા=બાર પ્રકૃતિનું. રસ=અગ્યાર પ્રકૃતિનુ રૂત્તો એ પછી આગળ પંચા=પાંચ પ્રકૃતિથી માંડીને પશુપા=એક પછી એક આછી પ્રકૃતિનુ સંતપ્ત=સત્તાનાં પઢિયાળાનિ=પ્રકૃતિસ્થાના Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ સપ્તતિકા નામા ષષ્ઠ કર્મગ્રંથ તાનિતે, મોદર મેહનીય કર્મનાં, હૃતિ હોય છે, પર પંદર ચંપો બંધ, ઉદવ અને સત્તાસ્થાનને વિષે કુળ વળી. મંવિતા=ભાંગાના વિકલ્પો. વહુ=ઘણા, કાળ જાણ અર્થ:-૨૮, ૨૭, ૨૬, ૨૪, ૨૩, ૨૨, ૨૧, ૧૩, ૧૨, ૧૧, એથી આગળ પાંચથી માંડીને એક એક ઓછી પ્રકૃતિ [૫-૪-૩-૨-૧] નાં; તે મોહનીય કર્મનાં સત્તાનાં પ્રકૃતિ સ્થાને પંદર હોય છે, બંધ, ઉદય, અને સત્તાસ્થાનને વિષે વળી ભાંગાના વિકલ્પો ઘણા દૂ થાય છે તે] જાણે છે ૧૪-૧પ છે વિવેચન-હવે મોહનીયનાં સત્તાસ્થાનક કહે છે. મેહનીયનાં ૧પ સત્તાસ્થાનક છે, તે આ પ્રમાણે-૨૮, ૨૭, ૨૬, ૨૪, ૨૩, ૨૨, ૨૧, ૧૩, ૧૨, ૧૧, ૨, ૪, ૩, ૨, ૧; ત્યાં મોહનીયની સર્વ પ્રકૃતિની સત્તાએ ૨૮નું સત્તાસ્થાનક હોય તે સમ્યકત્વ પામીને પડયાને હોય તે વાર પછી સમ્યકત્વ મેહનીય ઉવ ૨૭, તે માંહેથી વળી મિશ્રમોહનીય ઉચે ર૬, અનાદિ મિથ્યાવીને પણ એ સ્થાનક હોય, તથા અઠ્ઠાવીસની સત્તાવંતને અનંતાનબંધી ચારને ક્ષયે ૨૪, તે માંહેથી મિથ્યાત્વને ક્ષયે ૨૩; તેમાંથી મિશ્ર ક્ષયે ૨૨, તેમાંથી સમ્યકત્વ મોહનીય ક્ષયે ૨૧, એ સ્થાનકે ક્ષાયિક સમ્યકત્વ થાય, એ આગળનાં સ્થાનક તે ક્ષપકનેજ હોય. તેમાંથી અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય મળી ૮ ને ક્ષયે અનિવૃત્તિને ત્રીજે ભાગે ૧૩ ની સત્તા હેય, તેમાંથી નપુસકવેદને ક્ષયે ચોથે ભાગે ૧૨ ની સત્તા, પાંચમે ભાગે સ્ત્રીવે. દને ક્ષયે ૧૧ ની સત્તા, છઠે ભાગે હાસ્યાદિક ને ક્ષયે ૫ ની સત્તા, સાતમે ભાગે પુરૂષદને ક્ષયે ૪ ની સત્તા આઠમે ભાગે સંજ્વલન ક્રોધને ક્ષયે ૩ની સત્તા, નવમે ભાગે સંજ્વલન માનને ક્ષયે ૨ની સત્તા, સૂક્ષ્મપરાયે સંજવલની માયાને ક્ષયે એક સંજવલન લાભની સત્તા હાય. włw.jainelibrary.org Page #236 -------------------------------------------------------------------------- ________________ મોહનીયના બંધાદિ ભાંગા, ૨૧૧ ઉપર બતાવ્યા પ્રમાણે એ પન્નર સત્તાસ્થાનક મેહનીય કર્મની પ્રકૃતિનાં હેય. હવે એ બંધ ઉદય સત્તાનાં સ્થાનકને વિષે પ્રત્યેકે સંવેધ કરીને ઘણા ભાંગા થાય, તે હું કહું છું તે પ્રમાણે તું સભ્ય જાણ, એમ શિષ્ય પ્રતિ આમંત્રણ કરીને ગુરુ કહે છે, જે ૧પ, મેહનીયના બંધસ્થાને ભાંગા. छब्बावीसे चउ इगवीसे, सत्तरस तेरसे दो दो। नवबंधगे वि दुण्णि उ, इकिकामओ परं भंगा ॥१६॥ =ઈ વિકલ્પ. વ્યાધીરે-બાવીશના બંધ, ૪૩=ચાર વિકપ. દુnતે એકવીશના બંધે. સત્તર-સત્તરના બંધે. તેણે તેના બંછે. -બે વિકલ્પ, | નવવંધવ નવ પ્રકૃતિના અંધકને પણ, દુuિr =બે ભાંગા. સુવિ એક એક a cએથી આગળ, મંv=ભાંગ. અર્થ: બાવીશના બંધે છે, એકવીશના બંધે ચાર; સત્તર તથા તેના બંધે એ બે અને નવના બંધકને પણ બે ભાંગા હોય, એ નવના બંધ) થી આગળના બંધે એક એકે ભાંગે હેય ૧૬. છે વિવેવન:-હવે પ્રથમ મેહનીયકર્મના બંધસ્થાનકોને વિષે ચથાસંભવપણે ભાંગ ઉપજે તે કહે છે: Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ સપ્તતિકા નામા પપ્પ કર્મગ્રંથ બાવીશને બંધસ્થાનકે જ ભાંગા હેય, તે કેમ ? હાસ્યરતિ, યુકત ૨૨, તથા શાક અતિ યુક્ત ૨૨, એમ બે ભાંગા એકેક વેદ યુક્ત ૨૨ હે, તે માટે તે બે ભાંગા ત્રણ વદ સાથે ગુણતાં ૬ ભાંગા થાય, એકવચને બંધસ્થાનકે ચાર ભાગ હોય, તે આ પ્રમાણે અહીં નપુસકેદ ન બાંધે તે માટે બે યુગલને બે વેદ સાથે ગુણતાં ચાર ભાંગા થાય, તથા સત્તર અને તેને બંધસ્થાનકે બે બે ભાંગ હેય, તે આ પ્રમાણે-દહાં મિશ્રાદિક ગુણઠાણે એક પુરુષવેદનોજ બંધ હોય તે માટે બે યુગલના બે બે ભાંગા હોય. નવને બંધસ્થાનકે પણ બે ભાંગ હોય, તે આ પ્રમાણે– નવનો બંધ પ્રમત્ત ગુણઠાણે હોય ત્યાં એ ગુગલ સાથે બે ભાંગા થાય, અને અપ્રમત્તાદિક ગુણઠાણે પણ નવનો બંધ હોય, ત્યાં અરતિ શેક ન બાંધે, એકજ યુગલ બાંધે, તે માટે એક જ ભાંગો હોય, તેવાર પછી પંચાદિક બંધસ્થાનકે એકેકેજ ભાંગે. હેય, એવ સર્વ મળીને દશ બંધસ્થાનકે થઇને એકવીશ ભાંગા થાય, એ ૧૬ છે. મેહનીયના બંધસ્થાને ઉદયસ્થાન दस बावीसे नव इगवीसे, सत्ताइ उदयकम्मंसा। छाई नव सत्तरसे, तेरे पंचाइ अव છે?છા =દશ પર્યત. કરવામંા ઉદયસ્થાન વર્ષ બાવીશ પ્રકૃતિના બધે છાનવ છથી નવ પર્યત નવ-નવ પર્વત, વત્ત=સત્તર પ્રકૃતિના બધે પુણે એકવીશ પ્રકૃતિના તે =તેર પ્રકૃતિના બધે, બંધે, પંજા=પાંચથી. સત્તારૂ સાતથી માંડીને | અવકઆઠ પ્રકૃતિ પર્યત Page #238 -------------------------------------------------------------------------- ________________ મોહનીયના બધોદય સંવેધ ભાંગા. ૨૧૩ અર્થ:–બાવીશ પ્રકૃતિના બંધે સાતથી દશ પર્વત, એકવીશના બંધે સાતથી નવ પર્યત, સત્તરના બંધે છથી નવ પર્યત અને તેના બંધે પાંચથી આઠ પર્યત: ઉદયસ્થાન હોય, તે ૧૭ વિચેશ્વર:-હવે એજ બંધસ્થાનક માંહે કયા કયા બંધસ્થાનકે કેટલાં કેટલાં પૂર્વોક્ત ઉદયસ્થાનક હોય તે કહે છે: બાવીશને બંધસ્થાનકે સાતથી માંડીને દશ લગે એટલે - સાત, આઠ, નવ અને દેશનું એ ચાર ઉદયસ્થાનક હોય, ત્યાં કેઈક જીવ પૂર્વ સમ્યગ્દષ્ટિ કે અનંતાનુબંધી કષાયની વિસંયોજના કરીને એટલે જ થાકયો તથાવિધ સામગ્રીને અભાવે વિવાદિકનો ક્ષય કરવા ન માંડે તે કાળાંતરે મિથ્યાત્વ પામીને ફી અનંતાનુબંધી બાંધે ત્યારે મિથ્યા પણ બંધાવલિકા લગે અનંતાનુબંધીનો ઉદય ન હોય અહીં કોઇક કહે છે કે અનંતાનુબંધીનો જઘન્ય અંતમુહૂત્ત અને ઉત્કૃષ્ટ ચાર હજાર વરસનો અબાધાકાળ કહ્યો છે, તો તે પૂરા થયા વિના એક આવલકાએ જ ઉદયે કેમ આવે ? સત્તા બંધ સમયથી માંડીને તેની સત્તા હેય, તે સત્તા છતે રોષ સમાન જાતીય અપ્રત્યાખ્યાનાદિક કમપ્રકૃતિનાં દલિયાં અનંતાનુબંધીપણે તે માંહે સંક્રમે તે પછે પરિણમે, તે સંકમાવલિકા ગયે તેનો ઉદય થાય, તે માટે અનંતાનુબંધીનો બધોલકા પછી ઉદય કહીએ, છહ વિરૂદ્ધ નહીં તે માટે મિથ્યા પણ બંધસંકુમાવલિકા લગે અપ્રત્યાખ્યાનીયાદિક ત્રણ કક્ષાયને જ ઉદય હોય એક વેદાન જેટલાને જ્યાં ઉદય હોય તેટલા સર્વ વેદાતા કહીએ સમાન જાતીય માટે, પરંતુ કોધાદિક ચાર મોહેલે એકજ સમકાળે હોય; પરસ્પર વિરુદ્ધ માટે, તે માટે ત્રણ કપાય ૩, ત્રણ વેદ માંહેલો એક વેદ ૪, બે યુગલ માં એક યુગલ ૬, અને મિથ્યાત્વ ૭, એ સાત પ્રકૃતિનો ઉદય બાવીશના બંધક મિથ્યાદૃષ્ટિને નિશ્ચયે હાય, હાં ચાર કષાયને બે યુગલથી ગુણા કરીએ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ સપ્તતિકા નામ ષષ્ઠ કર્મગ્રંથ. ત્યારે ૮ થાય, તેને ત્રણ વેદ સાથે ગુણીએ ત્યારે ૨૪ ભાંગા થાય-એક ચાવીશી ઉપજે તે સાતના ઉદયમાંહે ભ્રય ભેળવીએ અથવા જુગુ સા ભેળવીએ અથવા અનંતાનુબંધી ૪ માંહેલા એક કષાય ભેળવીએ ત્યારે ૮ નો ઉદય થાય. તેને પૂર્વોક્ત પ્રકારે ૪ કપાય, ૨ યુગલ અને ૩ વેદ સાથે પરસ્પર ગુણતાં ભાંગાની ચાવીરી ઉપજે, તેમાં એક ભય ભેળે અથવા એક ગુસા લેયે અથવા એક અનંતાનુબંધી ભેળે - આઠને ઉદયે ત્રણ ચાવીશી ઉપજે. તથા તે સાતમાંહે ભય અને જુગુપ્સા ભેળવીએ અથવા હજય અને અનંતાનુબંધી કરીએ અથવા જુગુસા અને અતાનુબંધી ભેળવીએ ત્યારે એ ત્રણ પ્રકારે નવો ઉદય થાય, ત્યાં પૂજ્ય પ્રકારે ત્રણ ચાવીર ભાંગા થાય, તથા તે જ સાત માંહે ભય, ગુસા અને અનંતાનુબંધી એ ત્રણ ભેળે દશને ઉદય થાય. ઈહાં એક ચોવીશી ઉપજે. એમ બાવીશને બંધે ચારે ઉદયસ્થાનકે થઈને આઠ ચોવીશી ભાંગા થાય, તથા એકવીશને બંધસ્થાનકે સાત આદિ દઈને નવ લગે [૭, ૮, ૯.] ત્રણ ઉદયસ્થાનક હોય, એકવીશનું બંધસ્થાનક તે સાસ્વાદને જ હેય, ત્યાં અનંતાનુબંધીને ઉદય નિશ્ચયે હોય તે માટે કોધાદિક એકના અનંતાનુબંધીયાદિક ૪, ત્રણ વેદ માંહેલે એક વેદ છે, અને એક ચુગલ ૭ એ સાત પ્રકૃતિનો અહમ ઘવ દય હાય ત્યાં પૂર્વોક્ત પ્રકારે ચોવીશ ભાંગા ઉપજે, તે સાત માંહે ભય. ભે અથવા જગસા ભેજયે આઠનો ઉદય હાય, ત્યાં બે ચોવીશી ઉપજે, તે સાત માંહે ભય અને જુગુ સા બે ભેળવ્યું નવનો ઉદય હેય, બહાં એક ચોવીશી ભાંગ ઉપજે. સર્વ મળી એકવીશને બંધે ત્રણ ઉદયસ્થાનકે થઇને ચાર ચોવીશી ઉદયભાંગા થાય, તથા સત્તરને બંધસ્થાનકે છે આદિ દઈને નવ લગે [૬, ૭, ૮, ૯ ચાર ઉદથસ્થાનક હોય, સત્તરના બંધક મિશ્રદષ્ટિ અને અવિરત સમ્યગ્દષ્ટિ એ બે હેય; ત્યાં મિશ્રદષ્ટિને ૭, ૮, ૯, એ ત્રણ ઉદયસ્થાનક હોય, ઇહાં અનંતાનુબંધીને ઉદય ન હોય, તે માટે કોધાદિક એકના અપ્રત્યાખ્યાનીયાદિક ૩, એક વેદ ૪, એક યુગલ ૬ અને મિશ્રમોહનીય ૭, એ સાતનો ઉદય ધ્રુવ હોય, ત્યાં પૂર્વલી પરે એક ચોવીશી ઉપજે. તે સાતમાંહે ભય અથવા Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ મોહનીયના બંધદય સંવેધ ભાંગા, જુગુસા ભેળે આઠ ઉદય હોય. અહીં ૧ વીશી ઉપજે. તે સાતમાંહે ભય જુગુ એ બે ભેચે નવનો ઉદય હાય, ત્યાં ૧ ચાવીશી ઉપજે. એમ મિશ્રદષ્ટિને સત્તરને બંધે ત્રણ ઉદયસ્થાનકે થઈને ચાર ચાવીથી ઉપજે. હવે અવિરતસમ્યદૃષ્ટિ સત્તરના બંધકને ૬, ૭, ૮, ૯, એ ચાર ઉદયસ્થાનક હેય, ત્યાં કોધાદિક એકના અપ્રત્યાખ્યાનીયાદિક ૩, એક વેદ ૪ અને એક યુગલ ૬, એ છે ને ધ્રુવ ઉદય હોય, ત્યાં એક ચાવીથી ઉપજેએ છે માંહે ભય ભેળવીએ અથવા જુગુપ્સા અથવા વેદક સમ્યકતવ ભેળવીએ ત્યારે સાતનો ઉદય હાય, ઇહાં પ્રત્યેકે એકેકી ચોવીશ એમ ત્રણ ચાવીશ ઉપજે તથા તેજ છે માંહે ભય, જગુઆ ભેળવીએ અથવા ભય વેદક સમ્યકુત્વ ભેળવીએ અથવા ગુસા, વેદક સમ્યકત્વ ભેળવીએ ત્યારે પ્રત્યેકે આઠને ઉદય થાય, છતાં પણ ત્રણ વીશી ઉપજે, તથા તે છ માંહે ભય, જુગુપ્સા, વેદક સમ્યકત્વ એ ત્રણે ભેળ બે નવનો ઉદય થાય, છતાં એક ચોવીશી ઉપજે, એમ અવિરત સમ્યગ્દષ્ટિને ચારે ઉદય સ્થાનકે આઠ ચોવીશી ઉપજે, એમ સર્વ મળીને સત્તરને બંધસ્થાનકે બાર ચાવીશી હોય, મિશ્ર અને અવિરતે ઉદયસ્થાનક તો તે જ છે પણ ત્યાં પ્રકૃતિ જુદી છે. તે માટે બેવાર લીધાં છે તથા તેને બંધ સ્થાનકે પાંચથી માંડીને આઠ લગે [પ, ૬, ૭, ૮] ચાર ઉદય સ્થાનક હય, એ સ્થાનક દેશવિરતિને હોય તે માટે અપ્રત્યાખ્યાનીયનો ઉદય ટળે પ્રત્યાખ્યાનીય અને સંજવલન એ બે કષાય ૨, એક વેદ ૩ અને એક યુગલ ૫, એ પાંચને ઉદય ધ્રુવ હેય, હાં એક ચાવીશી ભાંગા થાય. તે પાંચ માંહે ભય ભેળે અથવા જુગુપ્સા ભે અથવા વેદક સમ્યકત્વ ભેળે છનો ઉદય થાય, ત્યાં ત્રણ ચાવીશી ઉપજે તથા તે પાંચમાં ભય, જુગુપ્સા ભેજ અથવા ભય, વેદક સભ્યત્વ ભેળ અથવા જુગુપ્સા, વેદક સમ્યવ ભે સાતને ઉદય થાય, ઇહાં પણ ત્રણ ચોવીશી ઉપજે. તે પાંચ માંહે ભય જુગુપ્સા અને વેદક સમ્યકત્વ એ ત્રણ ભેળે ૧ વેદક સમ્યકત્વવાળી વીશી ક્ષાપશમિક સમ્યકવીને હોય. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ સપ્તતિકા નામ ષષ્ઠ કર્મથે. આઠને ઉદય થાય, ત્યાં એક ચોવીશી ઉપજે, એમ સર્વ સંખ્યાએ તેને બંધ સ્થાનકે ચારે ઉદયસ્થાનકે થઇને આઠ ચાવશી ભાંગા ઉપજે. મે ૧૭ છે चत्तारिआइ नवबंधएसु, उकोस सत्तमुदयंसा । पंचविहबंधगे पुण, उदओ दुण्हं मुणे अव्वो ॥१८॥ રારિબાદ ચારથી માંડીને. | બંધકે. નવવંgg-નવ પ્રકૃતિના બંધ- | TEવળી, કોને વિષે, =ઉદય. સત્ત-સાત પર્યત તુvĖ બે પ્રકૃતિનો. ૩ષr=ઉદયસ્થાને, મુવી જાણો, પંચવદવંજે પાંચ પ્રકૃતિના | અર્થ-નવ પ્રકૃતિના બંધકોને વિષે ચારથી માંડીને ઉત્કૃષ્ટ સાત પર્યત ઉદયસ્થાનો હોય, પાંચ પ્રકૃતિના બંધકને વિષે વળી બે પ્રકૃતિનો ઉદય જાણ છે ૧૮ વિવેવન:-નવને બંધસ્થાને ચાર આદિ દઈને સાત લગે [૪, ૫, ૬, ૭,] ચાર ઉદયસ્થાનક હોય. એ બંધસ્થાનક છઠે, સાતમે અને આઠમે ગુણઠાણે હેાય ત્યાં પ્રત્યાખ્યાનીક કષાયનો પણ ઉદય ન હોય તે માટે એક સંજવલન કોધાદિક ૧, એક વેદ ૨, અને એક યુગલ ૪, એ ચારને ઉદય ક્ષાયિક તથા પશામિક સમ્યકવીને ધ્રુવ હોય, ત્યાં એક ચોવીશી ભાંગ થાય, એ ચાર માંહે ભય ભેયે અથવા જુગુ ભેળે અથવા દિક સમ્યક વ ભેળે પ્રત્યેકે પાંચનો ઉદય હોય, ત્યાં ત્રણ ચોવીશી ભાંગા ઉપજે, તે જ ચાર માંહે ભય, જીગુસા ભેળે અથવા ભય, વેદક સમ્યકત્વ ભેળે અથવા જુગુપ્સા વેદક સભ્યકુવ ભેળે પ્રત્યેકે છ ઉદય હોય, ત્યાં પણ ત્રણ ચાવીશી Page #242 -------------------------------------------------------------------------- ________________ મેાહનીયના બધાય સવેધ ભાંગા, ૨૧૭ ઉપજે, તથા તે ચાર માંહે ભય, ભ્રુગુપ્સા અને વેદક સમ્યક્ત્વ એ ત્રણે ભેળ્યે સાતના ઉદય હાય, ત્યાં એક ચાવીશી ભાંગા ઉપજે, એ પ્રકારે નવને અધસ્થાનકે ચારે ઉદ્દયસ્થાનકે થઇને આઠ ચાવીશી ભાંગા થાય. તથા પાંચને બંધસ્થાનકે એ જ પ્રકૃતિના ઉદય હાય એટ્લે એ પ્રકૃતિનુ એક જ ઉદ્દયસ્થાનક હોય, ત્યાં ચાર સંજવલન માંહેલા ક્રોધાદિક ૧, અને એક વેદ ૨, એ એના જ ઉદય હાય પાંચના અધ નવમા ગુણઠાણાને પહેલે ભાગે હાય, ત્યાં હાસ્યાદિ ષટ્કના ઉદય ટળ્યા છે તે માટે, ઇહાં ચાર સજ્વલન કષાયને ત્રણ વેદે ગુણીએ ત્યારે આજ ભાંગા ઉપજે ૫ ૧૮ ૫ इत्तो चउबंधाइ, इक्किक्कुदया हवंति सव्वेवि । बंधोवरमे वि तहा, उदयाभावे वि वा हुज्जा ॥ १९ ॥ ત્તો-એ [પાંચના બંધ] પછી. | વેંધોવમવિ=મ'ધના અભાવે ચડવધારૂ-ચાર પ્રકૃતિ વિગેરેના અપેા. વિદ્યા-એક એક પ્ર પણ તિના ઉદ્દયવાળા. વંતિ હેાય છે. સવ્વેવિ સર્વ તજ્ઞા તેમજ, ઉથામવેનિ ઉદયના અભાવે. યા=વિકલ્પે. દુના=હાય. અર્થ:—એ પાંચ પ્રકૃતિના અધ] પછી ચાર પ્રકૃતિ વગેરે [૪-૩-૨૦૧]ના બધા સર્વે એક પ્રકૃતિના ઉદયવાળા હેાય છે. અધના અભાવે પણ તેમજ [એક પ્રકૃતિના ઉદય] હાય ઉદયના અભાવે પણ મેહનીયની સત્તા વિકલ્પે હાય. ૫ ૧૯ ૫ વિવેચન:ઇહાં થકી હવે ચતુમ ધાર્દિક એટલે ચારના અધ, ત્રણને મધ, એના અધ અને એકને મધ, એ ચારે અધસ્થાનકને વિષે એકેકી પ્રકૃતિના ઉદયનું એકેકજ ઉદયસ્થાનક હાય, તે આ પ્રમાણે-પુરુષવેદના અધ ટળ્યે ચાર સંજવલનના Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ સંતતિક નામ ષષ્ઠ કર્મગ્રંથ કષાયને બંધ હોય, પુરુષવેદના બંધ વિછે સાથે જ ઉદય પણ ટળે તે માટે ચતુર્વિધ બંધ વેળાએ ચાર સંજવલન કષાય માંહેલા એકનો જ ઉદય હોય, કેઇકને સંજવલન કોધને ઉદય હાય ૧, કેઇકને સં લન માનનો ઉદય હેય ૨, કોઇકને સંજવલની માયાને ઉદય હેય ૩, અને કોઈકને સંજવલન લોભનો ઉદય હોય , એમ ચાર ભાંગ ઉપજે. ઈહાં કઈક આચાર્ય ચતુર્વિધ બંધને સંક્રમકાળે ત્રણ વેદ માંહેલા એક વિનો ઉદય માને છે. ત્યારે તેને મત ચતુર્વિધ બંધકને પણ પ્રથમ કાળે બેના ઉદયના બાર ભાંગા પામીએ, ત્યારે તેને મતે દ્વિકાદ ચાવીશ ભાંગા થાય. બાર ભાંગા પંચવિધબંધે ક્રિકેદયન અને બાર ભાંગા ચતુર્વિધબંધે દ્વિકોદયના એવં ૨૪. એ પ્રથમ કાળે હય, તે વાર પછી સંજવલન ક્રોધને ઉછેદે ત્રિવિધ બંધ હોય, ત્યાં એક ઉદય હોય તેના ભાગ ૩ ઉપજે તેવાર પછી સંજવલન માનને ઉછેદે દ્વિવિધબંધે એકનો ઉદય હેય, ત્યાં બે ભાંગા હોય, તેવાર પછી સંજવલન માયાને ચુછેદે એક સંજવલન લાભનો બંધ અને તે જ એકનો ઉદય હોય. ત્યાં એક જ ભાંગો હોય. તથા બંધને ઉપરમે અભાવે પણ સૂક્ષ્મસંપાયે એક સંજ્વલનના લેભનો ઉદય હોય, ત્યાં ઉદયને એક ભાંગે છે. તે પછી ઉદને અભાવે પણ ઉપશાખ્તમોહે મોહનીયની સત્તા હોય [આ બાબત પ્રસંગાગત કહી. ક્ષીણમોહે બંધ ઉદય ન હોય તે ૧૯ ૪૦ મેહનીયના ઉદયસ્થાને ભાંગ. ૧૦ ૮ ૮ ૭ ૬ ૫ ૪ इक्कग छक्किकारस, दस सत्त चउक इक्कग चेव । एए चउवीसगया, बार दुगिकमि इक्कारा ॥२०॥ [पाठांतरं चउवीसं दुगिकिमिक्कारा, एतन्मतांतरं] 1 * સૂમલોભવત સુમવેદને ઉદય માને છે, બાદરને નહિ. Page #244 -------------------------------------------------------------------------- ________________ મોહનીયના બંધોદય સંવેધ ભાંગ. ૨૧૦ -એક, વરસાદ વીશીની સં. છિિાંછ, અગ્યાર વાવાળા હોય, કરા, વાર-બાર ભાંગ, સત્તર૩ર-સાત, ચાર સુજ બે પ્રકૃતિના ઉદયે, અને એક, ! ફુક્કરિએકના ઉદયે, વૈદ્ય નિશ્ચયે. રૂારા અન્યાર, gu=એ ભાંગ, ૩:- વિગેરે ઉદ્યસ્થાન (૧૦-૮-૮-૭-૬-૫-) રપાશ્રથીને અનુક્રમે એક, છ, અમ્પાર, દશ, સાત, ચાર અને એક એ પ્રકારે ચાલીશ ની સંખ્યાવાળા માંગા નિશ્ચયે હોય, બે પ્રકૃતિના ઉદયે બાર અને એક પ્રકૃતિના ઉદયે અગ્યાર ભાંગા હોય [મતાંતરે બે પ્રકૃતિના ઉદયે ચાવીશ ભાંગા હોય] ૫ ૨૦ | વિરેચન –હવે દાદિક પશ્ચાનુપૂર્વીએ એક પર્યત ઉદય સ્થાનકને વિષે જેટલા ભાંગ હોય તે કહે છે, દશને ઉદયે એક ચાવીશી ભાંગ હોય નવને ઉદયે છ ચાવીશી હોય, આઠને ઉદયે અગ્યાર ચોવીશી હોશ, સાતને ઉદયે દશ ચોવીશી હોય, અને ઉદ સાત ચાવીશી હોય, પાંચને ઉદયે ચાર ચાવીશી હોય અને ચારને ઉદયે એક ચોવીશી હોય, એ સર્વ મળીને ચાલીશ ચોવીશી ભાંગા થાય, એ ભાંગા ઉપજાવવાની ભાવના પૂર્વે કહી છે તેમ જાણવી. તથા બેને ઉદયે બાર ભાંગ હોય અને એકને ઉદયે અગ્યાર ભાંગા હાય, તે આ પ્રમાણે-ચારને બંધ ચાર, ત્રણને બંધે ત્રણ, બેને બંધ બે, એકને બંધે એક અને અબંધે એક એવં અગ્યાર ભાંગા થાય, અને અન્ય આચાર્યને મતે બેને ઉદયે ચોવીશે ભાંગ ઉપજે, બાર ભાંગા પાંચને બંધ બેને ઉદયે અને બાર ભાંગ ચારને બંધે બેને ઉદયે, એવં ૨૪; એની ભાવના પૂર્વે કહી છે, અને એકને ઉદયે અગ્યાર ભાંગા હોય તે આ પ્રમાણે–ચારને બંધે ૪, ત્રણને બંધ ૩, બેને બધે ૨, એકને બંધે ૧, અને અખંધે ૧, એવં ૧૧ મે ૨૦ | Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ સપ્તતિકા નામા ષષ્ઠ કર્મગ્રંથ ઉદયભાંગા તથા પદવૃદ. नवतेसीइसएहिं, उदयविगप्पेहि मोहिआ जीवा । अउणुत्तरिसीआला, पयविंदसएहिं विन्नेआ ॥२१॥ ૪૭ નવલરાદિં=નવસો યાસી મજુત્તરિલાટાપુવૅર [ ૩] gfટં-૬૯૪૭ પદ [ પ્રકૃતિ ] ના કરવા પfÉ=ઉદયન વિક | સમૂહે, મોહિયા=મુંઝાયેલા વિજોયા=જાણવા, કોવા=સંસારી જીવો, અર્થ:-નવસ વ્યાસી ઉદયના વિક૯પે તેમજ ૬૮૪૭ પદ પ્રકૃતિ]ના સમૂહે સંસારી જ મુંઝાયેલા જાણવા જે ર૧ વિવેચના:-હવે એજ ભાંગાની વિશિષ્ટપણે સંખ્યા અને તેનાં પદની સંખ્યા પોતાને મતે કહે છે. છતાં ૧૦, ૯, ૮, ૭, ૬, ૫, ૪, એ સાત ઉદયસ્થાનકે થઈને ૪૦ ચોવીશી લાવી, તે માટે તે ચાલીશને ચોવીશ ગુણ કર્યો હ૬o થયા, તે માંહે બના ઉદયસ્થાનકના ૧૨ ભાંગ અને એકના ઉદયસ્થાનકના ૧૧ ભાંગા એવં ૨૩ ભાંગા ભેળવીએ એટલે નવશે વ્યાશી ભાંગા થયા, એટલા મોહનીયકર્મના ઉદયના વિક-ભાંગે કરીને સર્વ સંસારી જીવ મોહ્યા છે-મુંઝાણા પડ્યા છે, એ ૯૮૩ ભાંગાને વિષે ૬૯૪૭ પદના વૃદ [સમૂહ હોય. અહીં એકેકી પ્રકૃતિનું નામ તે એકેકું પદ કહીએ, તે દશને ઉદયે એકેકા ભાંગો માંહે દશ દશ પદ હોય, નવને ઉદયે એકેકા ભાંગો માંહે નવ નવા પદ હોય, એમ યાવત એકને ઉદયે એકેકા ભાંગા માહે એકેક જ પદ હોય, તે માટે દશેાદયના ભાંગા દશગુણ કરીએ, નવદયના ભાંગ નવગુણ કરીએ, એમ સર્વનો ગુણાકાર કરીને . એનું ઐકય કીધે દ૯૪૭ પદવૃંદ થાય એટલા મોહનીયન પદ Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ મેહનીયના ઉદય ભાંગા. પદદ કરીને સર્વ સંસારી જીવ મુંઝાએલા જાણવા, ચોવીશી ઉદય ગુણી કરીએ તે પદ કહીએ, પદ તે ઉદયનાં સ્થાનક કહીએ. ચોવીશી ચોવીશ ગુણી કરીએ તે ભાંગા થાય એકેકા પદમાંહે ચોવીશ ભાંગા પામીએ તે માટે પદ ચોવીશ ગુણ કરીએ, તથા એકેકા ભાગ માંહે ઉદય જેટલાં પદ હોય, તે માટે ભાંગ. માંહે ઉદય જેટલાં પદ હોય, તે માટે ભાંગા ઉદય ગુણ કરીએ તે પદછંદ સંખ્યા થાય, યથા દશેદયે એકેકા ભાંગો માંહે દશ દશ પદ હોય, પદ તે પ્રકૃતિ કહીએ. ૫ ૨૧ છે અન્યમતે ઉદયભાંગા તથા પદછંદ. ૪૮૫ नवपंचाणउअसए, उदयविगप्पेहिँ मोहिआ जीवा । अउणुतरि एगुत्तरि, पयविंदसएहि विन्नेआ १२२॥ ૬૯૭૧ વારંવાળાના નવશે | સહૃદ૯૭૧ પદના સમૂહ પંચાણું ! કરી. अउणुत्तरिएगुत्तरिपयविंद એટલે દશને ઉદયે એક ચોવીશીને દશે ગુણતાં દશ ચોવીશી આવે, નવને ઉદયે અને નવે ગુણતાં ૫૪, આઠને ઉદયે અગ્યારને આઠે. ગુણતાં ૮૮, સાતને ઉદયે દશને સાતે ગુણતાં હ૦, છને ઉદયે સાતને. છએ ગુણતાં ૪૨, પાંચને ઉદયે ચારને પાંચે ગુણતાં ૨૦, ચારને ઉદયે એકને ચારે ગુણતાં ચાર અને બેને ઉદયે એકને બેએ ગુણતાં ૨, એમ સર્વ મળી ૨૯૦ ચોવીશી થઈ એટલે ૨૯૦ ને ચોવીશે ગુણતાં દ૯૬૦ થાય, તેમાં એકદયનાં અગ્યાર પદ નાંખતાં ૬૯૭૧ પદ થાય. પણ સ્વમતે, બેને ઉદયે બે ચોવીશીને બદલે બે બાર બાર ભાંગા કહ્યા છે તેથી ચોવીશ પદ ઓછા કરતાં ૬ - ૪૭ પદ આવે. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ સપ્તતિકા નામા પછઠ કર્મગ્રંથ, અર્થ:-મતાંતરે નવશે પંચાણું ઉદયન અને ૬૯૭૧ પ્રકૃતિના સમૂહે સંસારી જી મુંઝાયેલા જાણવા, છે ૨૨ છે વિરેશન:–અન્ય આચાર્યને મતે ભાંગાની સંખ્યા અને પદવૃદની સંખ્યા કહે છે, સ્વમતે બેને ઉદયે ૧૨ ભાંગા કહ્યા છે અને મતાંતરે બેને ઉદયે ચોવીશ ભાંગ કહ્યા છે, તે બાર ભાંગા પૂર્વોક્ત ૯૮૩ માંહે આધકા કરીએ ત્યારે ૯૯૫ ભાંગ થાય, એટલા મોહનીય કર્મના ઉદયના વિકલ્પ કરીને સર્વ સંસારી જીવ મુંઝાઇ રહ્યા છે. હાં અધિક ૧૨ ભાંગા તે દ્વિદયના છે તે માટે બમણું કીધે ૨૪ થયા, તે પૂર્વોક્ત દ૯૪૭ માંહે ભેળવીએ એટલે ૬૯૭૧ પદછંદપ્રકૃતિસંખ્યા થાય, એટલા મોહનીયના પદગ્રંદ કરીને સર્વે સંસારી જીવ મુંઝાણું જાણવા, એ દશ પ્રમુખ ઉદય અને ઉદયના સર્વ ભાંગે તે જઘન્યથી એક સમયના અને ઉત્કૃષ્ટપણે અંતમુહૂર્તના જાણવા, જે માટે જીવ ઉત્કૃષ્ટપણે પણ અંતમુહૂર્તને અંતરે બંધસ્થાનકના ભેદથી તથા ગુણઠાણાના ભેદથી અથવા સ્વરૂપ થકી અવય અન્ય ઉદયે અન્ય ઉદયે ભગાન્તરે જાય, ૨ ૧ ચારથી દશ પર્વતના ઉદયે વેદ તથા હાયાદિ યુગલનું અંતમુહૂર્તો અવશ્ય પરાવર્તન થાય, તે માટે પંચસંગ્રહ મૂળ ટીકામાં કહ્યું છે કે ન ગુટેન વા વર્ષ મુતરતઃ પરાવર્તિત ચં ા અને દિકાદય તથા એકાદયના ભાંગા તે અંતર્મુહૂર્તના જ છે. તથા વિવક્ષિત ઉદય અથવા ભાંગે એક સમય રહીને બીજે સમયે અન્ય ગુણસ્થાને જાય ત્યારે બંધસ્થાન, ગુણસ્થાન અથવા સ્વરૂપના ભેદે કરીને જુદા ઉદયે અથવા ભાંગે જાય તેથી સર્વ ઉદય અને ભાંગા જઘન્યશ્રી એક સમયના જાણવા. मलयगिरिटीकायाम्. Page #248 -------------------------------------------------------------------------- ________________ મોહનીયનાં ઉદય ભાંગા, उदयस्थानेषु चोवीशी पदानां भांगा पदवृंद. दशोदये २४० नवोदये - अष्टोदये । ११ । ८८ २६४ २११२ सप्तोदये । १० २४० १६८० षडुदये १६८ | १००८ । पंचोदये । ४ । २० ४८० चतुरुदये द्विकोदये एकोदये २८८ ६९४७ मतांतरे द्विकोदये | तदा ऐक्यं । ४१ । २९० ।। ९९५ । ६९७१ | ऐक्ये ४८ બંધસ્થાને સત્તાસ્થાન, तिन्नेव य बावीसे, इगवीसे अटुवीस सत्तरसे । छच्चेव तेरनवबं-धएसु पंचेव ठाणाणि ॥२३॥ तिन्नेव-त्र सत्तास्थान छच्चेव=७ सत्तास्थान निश्चे. बावीसे-यावीशतिनामधे तेर नवबंधएसु-ते२ अने... इगवीसे मेवोशन मधे. नरप्रतिना ५ ने. अट्ठवीस-वीशनु सत्ता पंचेव-पांय निश्च. .. स्थान ठाणाणि-सत्तास्थान सत्तरसे-सत्तरना ५ धे, Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ સપ્તતિકા નામા ષષ્ઠ કર્મગ્રંથ અર્થ-બાવીશ પ્રકૃતિના બંધે ત્રણજ સત્તાસ્થાનો હોય, એકવીશના બંધે અાવીશ પ્રકૃતિનું એક સત્તાસ્થાન, સત્તરના બધે છે સત્તાસ્થાન અને તેર તથા નવ પ્રકૃતિના બંધકને પાંચ પાંચ સત્તાસ્થાને નિશ્ચયે હેચ, ૨૩ . વિર:–હવે બંધસ્થાન ઉદયસ્થાનકનો સત્તાસ્થાનક સાથે સંવેધ કહે છે.-બાવીશને બંધે ૨૮, ૨૭, ૨૬, એ ત્રણ સત્તાસ્થાનક હોય તે આ પ્રમાણે બાવીશનો બંધ મિથ્યાત્વીનેજા હેય, તેને ૪ ઉદયસ્થાનક હોય ૭, ૮, ૯, ૧૦, ત્યાં સાતને ૨૮ નું એકજ સત્તાસ્થાનક હાય, સાતનો ઉદય તો અનંતાનુબં. ધીને અભાવે છે અને તે તો જેણે પૂર્વે સમ્યગ્દષ્ટિ થકે અનંતાનુબંધી ઉવેલીને પછી કાળાંતરે પરિણામવશે મિથ્યાત્વ પામ્યો થકે ફરીને મિથ્યાત્વપ્રયિક અનંતાનુબંધી બાંધવા માંડે તે મિથ્યાદષ્ટિ બંધ વા સંક્રમની આવલિકા લગે અનંતાનુબંધિના ઉદયરહિત પામીએ, તેને નિશ્ચયે ૨૮ પ્રકૃતિની સત્તા હેય. આઠને ઉદયે ૨૮, ૨૭, ૨૬, એ ત્રણ સત્તાસ્થાનક હોય, ત્યાં અનંતાનુબંધીયા હિત આઠના ઉદયે અઠ્ઠાવીશની જ સત્તા હેય. અને અનંતાનુબંધીયા સહિત આઠના ઉદયને વિષે ત્રણ સત્તાસ્થાક હોય, ત્યાં જ્યાં લગે સામ્યવાહનીય ઉલે નહીં ત્યાં લગે ૨૮ ની સત્તા હોય, સમ્યકત્વ ઉ ૨૭ની સત્તા, મિશ્રમોહનીય ઉલ્ય ૨૬ની સત્તા અથવા અનાદિ મિથ્યાત્વીને ૨૬ ની સત્તા હોય. એમજ નવને ઉદયે પણ ત્રણ સત્તાસ્થાનક કહેવાં, દશનો ઉદય તો અનંતાનુબંધિયા સહિત જ હોય, ત્યાં પણ ત્રણ સત્તા સ્થાનક તેમજ કહેવાં, એકવીશને બધે એકજ ૨૮નું સત્તાસ્થાનક હોય. એકવીશને બંધ તો સાસ્વાદને જ હોય, તે સાસ્વાદન સમ્યકત્વથી પડતાં હોય, તે માટે ત્રણ દશનેહનીયની ત્યાં સત્તા હેય, એટલે ત્યાં ત્રણે ઉદયસ્થાનકે ૨૮ નું એક જ સત્તા Page #250 -------------------------------------------------------------------------- ________________ મોહનીયને બંધદય રાત્તા સંવેધ. ૨૨૫ સ્થાનક હોય, સત્તરને બંધ ૨૮, ૨૭, ૨૪, ૨૩, ૨૨, ૨૧, એ છે સત્તાસ્થાનક હય, સત્તરનો બંધ મિશ્રદષ્ટિને તથા અવિરત સમ્યવીને હોય, ઈહાં ૬, ૭, ૮, ૯, એ ચાર ઉદયસ્થાનક હેયત્યાં છનો ઉદય અવિરત સમ્યગ્દષ્ટિને જ હેય; તે પણ ઔપશમિક તથા ક્ષાયિકને પામીએ; ત્યાં પથમિકને ૨૮, ૨૪ એ બે સત્તાસ્થાનક હોય ત્યાં પ્રથમ સમ્યકત્વ પામતાને અને ઉપશમશ્રેણિએ અનંતાનુબંધિયા ઉપશમાવ્યા હોય તેને અઠ્ઠાવીશની સત્તા હોય અને અનંતાનુબંધિયા ઉવેલ્યા હોય તેને ૨૪ ની સત્તા હેય, ક્ષાયિકને ૨૧ ની સત્તા હેય, એમ છને ઉદયે ૨૮, ૨૪, ૨૧, એ ત્રણ સત્તાસ્થાનક હોય, મિશ્રદષ્ટિને ૭, ૮, ૯, ને ઉદયે ૨૮, ૨૭, ૨૪, એ ત્રણ સત્તાસ્થાનક હોય, ત્યાં જે ૨૮ ની સત્તાવાળા મિશ્રપણું પવિજે તેને ૨૮ ની સત્તા હોય, જેને મિથ્યાદષ્ટિ થકે સમ્યકત્વ ઉવેલશું અને મિશ્રપણું હજી ઉલવા માંડ્યું નથી એ અવસરે પરિણામવશે મિથ્યાત્વ નિવર્સીને મિશ્રપણું પડિવાજે તેને ર૭ ની સત્તા અને જે વળી પૂર્વે સમ્યગ્દષ્ટિ થકી અનંતાનુબંધિયાની વિસંયેજના કરીને પરિણામવશે પછી મિશ્રપણું પડિવજે તેને ૨૪ ની સત્તા; એ સ્થાનક ચારે ગતિને વિષે પામીએ, કેમકે ચારે ગતિના સભ્યદૃષ્ટિએ અનંતાનુબંધિયાની વિસંયોજન કરે, આવિરત સમ્યદૃષ્ટિને સાતને ઉદયે ૨૮, ૨૪, ૨૩. ૨૨, ૨૧, એ પાંચ સત્તાસ્થાનક હોય, ત્યાં ૨૮ નું પરામિક તથા વિદક સમ્યગ્દષ્ટિને હોય અને ૨૪ નું પણ એ બેને અનંતાનુબંધિની વિસંજના થયા પછી હાય. તથા ૨૩, ૨૨, વેદક સમ્યકવીનેજ હોય, તે આ પ્રમાણે-કઈક મનુષ્ય આઠ વર્ષ ઉપર વર્તતો વેદક સભ્યકુવી પક્ષપક શ્રેણિીનો પ્રારંભક હોય તેને અનંતાનુબંધી અને મિથ્યાત્વને ક્ષય કરે ત્યારે ૨૩ ની સત્તા હોય, તે પછી મિશ્ર ક્ષય કર્યો ૨૨ ની સત્તા હોય, ૨૨ ની સત્તાવાળે સમ્યકત્વમોહનીય ક્ષય કરતો કે તેને છેલે ગ્રાસે વત્તતા કેઈક પૂર્વભદ્રાયુ હોય તો કાળ પણ કરે, તે કાળ કરીને ચારે ગતિ ૧ ક્ષાવિક સમ્યકત્વ પ્રાપ્ત કરવા માટે ક્ષપણું કરતો. ૧૫ Page #251 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા નામ ષષ્ઠ કર્મગ્રંથ માંહેલી કેઈપણ ગતિમાં જાય ત્યારે ૨૨ ની સત્તા ચાર ગતિએ પામીએ, ૨૧ ની સત્તા તે ક્ષાયિકને જ હોય, એમ આઠને ઉદય પણ એજ પાંચ સત્તાસ્થાનક કહેવાં, નવનો ઉદય અવિરત વેદક સમ્યકત્વીનેજ હોય તે માટે ૨૮, ૨૪, ૨૩, ૨૨ એ ચાર સત્તાસ્થાનકે પૂર્વલપરે કહેવાં, તથા તેને બંધ અને નવને બંધે પ્રત્યેકે પાંચ પાંચ સત્તા સ્થાનક હાય-૨૮, ૨૪, ૨૩, ૨૨, ૨૧, ત્યાં તેરના બંધને ૫, ૬, ૭, ૮, એ ચાર ઉદયસ્થાનક હય, તેરના બંધક તે દેશવિરતિ તિર્યંચ અને મનુષ્ય હેયત્યાં જે તિર્યંચ છે તેને ચારે ઉદયસ્થાનકે ૨૮, ૨૪ એ બેજ સત્તાસ્થાનક હેય; ત્યાં ૨૮ નું ઓપશમિક તથા વેદક સમ્યકત્વીને હોય. ત્યાં ઉપશમ સમ્યકત્વને પ્રથમ સમ્યકત્વ ઉપજવાને કાળે અંતરકરણે વર્તત કોઈક દેશવિરતિ પણ પડિજે, મનુષ્ય કેઈક સર્વવિરતિ પણ પડિવજે તેને હેય. અને ૨૪ નું અનંતાનુબંધી વિસંયે વેદક સમ્યકવીનેજ હોય, શેષ ૨૩; ૨૨, ૨૧ તે તિર્યંચને ન હોય, તે તો ક્ષાયિક સમ્યકત્વ પામતાંજ હોય અને ક્ષાયિક સમ્યકત્વ તો તિર્યંચ નવું ન પામે; મનુષ્યજ પામે તે માટે. મનુષ્યને પાંચને ઉદયે ૨૮, ૨૪, ૨૧ એ ત્રણ સત્તાસ્થાનક હોય, છને ઉદયે અને સાતને ઉદયે પ્રત્યેકે પાંચ પાંચ સત્તાસ્થાનક હોય, આઠને ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ એ ચારજ હેય તે અવિરત સમ્યગ્દષ્ટિને કહ્યાં તેમ ભાવવાં, એમ નવના બંધક પ્રમત્ત અપ્રમત્ત મનુષ્યને પણ ચારને ઉદયે ૨૮, ૨૪, ૨૧ એ ત્રણ સત્તાસ્થાનક હોય પાંચને ઉદયે અને છને ઉદયે પ્રત્યેકે પાંચ : પાંચ સત્તાસ્થાનક હય, સાતને ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ એ ચાર સત્તાસ્થાનક હેાય | ૨૩ - ૧ ત્યાં જઈને ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાનું કાર્ય પૂર્ણ કરે, મનુષ્ય કે તિર્યચમાં જાય તે અસંખ્યાત વર્ષના આયુષ્યવાળામાં જ જાય. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ મોહનીયન બંધસત્તા સંધ पंचविहवउविहेसुं, छछक्क सेसेसु जाण पंचेव। पत्तेअं पत्तेअं, चत्तारि अ बंधवुच्छेए ॥२४॥ વંવિદ રવિવુંપંચવિધ | Gજેવ=પાંચજ સત્તાસ્થાન, અને ચતુર્વિધ બંધને વિષે | જો બંદરેકને. છ છ છ છ સત્તાસ્થાનો ! રતિ ચાર સત્તાસ્થાન, સત્તા બાકીના બંધસ્થાનને | વંધળુંv=બંધનાવ્યુ છે -બંધના અભાવે, કાપt=જાણવા. અર્થ–પંચવિધ અને ચતુર્વિધ બંધને વિષે છ છ સત્તાસ્થાનો અને બાકીનાં બંધસ્થાનને વિષે દરેકને પાંચજ સત્તાસ્થાન જાણવાં, બંધના વિછેદે ચાર સત્તાસ્થાન હોય, ૨૪ જિવન-પંચવિધ બંધને વિષે અને ચતુર્વિધ બંધને વિષે પ્રત્યેકે છ છ સત્તાસ્થાનક હોય, ત્યાં પાંચને બંધ ૨૮, ૨૪, ૨૧, ૧૩, ૧૨, ૧૧ એ છ સત્તાસ્થાનક હય, પાંચને બંધ બેનું એકજ ઉદયસ્થાનક હોય, ત્યાં ૨૮ ૨૪ નું ઔપશામિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિએ હેય અને ૨૧ નું ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિએ હોય, અને ક્ષપકશ્રેણિએ જ્યાં લગે આઠ કષાય ન ગયા હોય ત્યાં લગે ૨૧ નું સત્તાસ્થાનક હેય આઠ કષાયને ક્ષયે ૧૩નું, તે પછી નપુંસકવેદને ક્ષયે ૧૨ નું અને તે પછી સ્ત્રીવેદને ક્ષયે ૧૧ નું સત્તાસ્થાનક હોય. હવે ચતુર્વિધબંધને વિષે ૨૮, ૨૪, ૨૧, ૧૧, ૫, ૪ એ છ સત્તાસ્થાનક હોય, ત્યાં ૨૮, ૨૪, ૨૧, એ ત્રણ તે ઉપશમશ્રેણિએ હોય અને શેષ ત્રણ ક્ષપકશ્રેણિએ હોય, ઇહાં નપુસકેદી કેક ક્ષપકશ્રેણિ પવિજે તે સ્ત્રીવેદ તથા નપુસકેવેદનો ક્ષય કરે તે વેળાએ જ સમકાળે પુરૂષદને બંધ ટાળે, ત્યાર પછી પુરૂષદ અને હાસ્યાદિષયક Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ સતિકા નામ ષષ્ઠે કમ ગ્રંથ. સમકાળે ક્ષય કરે, અને જો સ્ત્રીવેદી ક્ષશ્રેણિ પ્રાર્ભે તો તે પૂર્વે નપુસકવેદ ક્ષય કરે, ત્યાર પછી અંતર્મુહૂત્તમાં સ્ત્રીવેદના ક્ષય સાથેજ પુરૂષવેદના બ`ધ છેદે, ત્યારપછી પુરૂષવેદ અને હાસ્યાક્રિષટ્ક સમકાળે ક્ષય કરે. જ્યાં લગે તે ક્ષય ન થાય ત્યાં લગે એ ઠામે ચતુર્વિધ અંધે વેદાય રહિત એકાદયે વત્તતાને અગ્યારતું સત્તાસ્થાનક પામીએ. અને પુરૂષવેદ તથા હાસ્યાદિષટ્કના સમકાળે ક્ષય થયે થકે ચારનુ’ સત્તાસ્થાનક હાય અને પુરૂષવેદી ક્ષકશ્રેષણ પ્રારંભે તેને હાસ્યાદ્રિષટ્કના ક્ષયની સાથેજ પુરૂષવેદના અધ ટળે ત્યારે તેને ચતુર્વિધ મધકાળે પાંચ પ્રકૃતિનુ સત્તાસ્થાનક પામીએ, તે પાંચની સત્તા એ સમયે ઊણી એ આવલિકા લગે વિદ્યમાન જાણવી, ત્યાર પછી પુરૂષવેદ ક્ષય ગયે ચારની સત્તા હોય, તે પણ અંતર્મુહૂત્ત' લગે રહે, ચારને અંધે નપુસકવેદી અને સ્ત્રીવેદી ક્ષને ૫ નુ સત્તાસ્થાનક ન હાય અને પુરૂષવેદીને ૧૧ નું ન હોય પણ ત્રણ વેદે એ સત્તાસ્થાનક હોય. તથા શેષ ત્રિવિધ, દ્વિવિધ અને એકવિધ એ ત્રણ અધસ્થાનકને વિષે પ્રત્યેકે પાંચ પાંચ સત્તાસ્થાનક હોય, ત્યાં પ્રથમ ત્રિવિધ મધને વિષે ૨૮, ૨૪, ૨૧, ૪, ૩ એ પાંચ સત્તાસ્થનક હોય; ત્યાં કુરલાં ૨૮, ૨૪, ૨૧, એ ત્રણ ઉપશમશ્રેણિએ હેાય, શેષ ૪, ૩ એ એ ક્ષપકશ્રેણિએ હાય, તે આ પ્રમાણે-સજ્વલન ક્રોધની પ્રથમ સ્થિતિ આલિકા શેષ છતે તેના અંધ ઉદ્દય ઉદ્દીરા સમકાળે વ્યુ એટ ગયે થકે માનાદિના ત્રિવિધખધ થયા, ત્યારે સંજ્વલન ક્રોધની પ્રથમ સ્થિતિગત આવલિકા માત્ર અને એ સમયે ઊણી એ આવલિકા ધાદ્ધા (બધકાળ) મૂકીને અન્ય સ` ક્ષય ગયું". અને તે સત્તા પણ એ સમયે ઊણી એ આલિકા માત્ર કાળે ક્ષય પામશે, જ્યાં લગે તે ક્ષય ન જાય ત્યાં લગે ત્રિવિધ અધે યાર પ્રકૃતિ સત્તાએ હાય, તેમાંથી સંજ્વલન ક્રોધ ક્ષય ગયે Page #254 -------------------------------------------------------------------------- ________________ મોહનીયને બંધસત્તા સવેધ. ૨૨૯ ત્રણની સત્તા હેય, તે અંતર્મુહૂર્ત લગે જાણવી. હવે દ્વિવિધ બંધ ૨૮, ૨૪, ૨૧, ૩, ૨ એ પાંચ સત્તાસ્થાનક હોય, ત્યાં ત્રણ પૂર્વલી પરે અને બે ક્ષપકશ્રેણિએ હાય, હવે એકવિધ બંધે ૨૮, ૨૪, ૨૧, ૨, ૧ એ પાંચ સત્તાસ્થાન હોય તે માહે ત્રણ પૂર્વલી પરે ઉપશમશ્રેણિએ ભાવવાં અને બે ક્ષપકશ્રેણિએ ભાવવાં, એ સર્વ હકીકત નવમે ગુણઠાણે વર્તતાને જાણવી તથા બંધને બુછેદે–બંધને અભાવે સૂક્ષ્મપરાય ગુણઠાણે ૨૮, ૨૪, ૨૧, ૧ એ ચાર સત્તાસ્થાન હોય, ત્યાં ત્રણ પૂર્વલી પરે ઉપશમશ્રેણિએ કહેવાં અને એક સંજવલન લાભની સત્તા ક્ષપર્કશ્રેણિઓ હોય, અને બંધ ઉદયને અભાવે પણ ઉપશાતમોહ ગુણઠાણે ૨૮, ૨૪, ૨૧ એ ત્રણ સત્તાસ્થાનક હોય, તેની ભાવના પૂર્વવત જાણવી. . ૪ર છે Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ मोहनीयकर्मणः बंधोदयसत्तास्थानभंगानां यंत्रम् ॥ T सत्तास्थानानि. उद्य 2 [१० बधामा उदय चोवी| उदयभंगा उदयपदानापदवद स्थानेषु. गास्थान | शीः संख्या १ २२ बंधे ६ ७ । २४ १९२ ७ ६८) १६८ १६३२ १ ૨૮ orm ५७६) ६४८ २८,२७,२६ २८,२७,२६ २८,२७,२६ २४० ७६८ સમિતિકા નામા ષષ્ઠ કર્મગ્રંથ २८ २/२१ बंधे ४७ १४ २४ ८३.२ । ४८ ३२ १६८ ३८४ mom ammmmmana. २८ २१६ GIRELI २८ १७ बंधे २६ । २०८ س કહર » ४३२ २८।२४।२१ २८,२७,२४,२३,२२,२१ २८,२७२४,२३,२२ २८।२४।२१ २८,२४,२३,२२,२१ १३ बंधे २ ५४ २४ ८ । २४ ७२|| ५२ १२० ४३२, ५। - Page #256 -------------------------------------------------------------------------- ________________ ६९ बंधे | २४४ WWWM - - - - ४ बंधे ماوس | م | ५/ २८,२४,२३,२२,२१ ४ २८,२४,२३,२२ २८,२४,२१ २८,२४,२३,२२,२१ ४३२] २८,२४,२३,२२,२१ १६८ २८,२४,२३,२२ ६/२८,२४,२१,१३,१२,११ ६ / २८,२४,२१,११,५,४ २८,२४,२१,४,३ २८,२२,२,३,२ २८,२४,२१,२,१ २८,२४,२१,१ २८,२४,२१ ६९४७-७१/ २०१॥ નામકર્મના બંધ સ્થાન १बंध ० ऐक्यं २१/२५ - - N Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ સપ્તતિકા નામા ષષ્ઠ કર્મગ્રંથ. दसनवपन्नरसाइं, बंधोदयसंतपयडिठाणाणि । મળિ િનોનિકને, ફુર ના પરં તુર$ iારણા 1 Ta #ાણા-દશ, નવ | મણિશનિ=કહ્યા. અને પંદર. | મોળિ=મોહનીય કર્મને વિષે. વિંધેરતાથકિટvif= કુત્તો –અહીંથી આગળ બં, ઉદય અને સત્તા પ્રક- | નામં નામકર્મનાં તિનાં સ્થાનો. ગુ$=કહીશું અર્થ–મોહનીય કર્મને વિશે બંધ, ઉદય અને સત્તા પ્રકતિનાં સ્થાને (અનુક્રમે) દશ, નવ અને પંદર કહ્યાં. અહીંથી આગળ નામકર્મનાં કહીશું. જિવના–દશ, નવ અને પન્નર એ બંધ ઉદય અને સત્તાનાં સ્થાનક, અનુક્રમે એટલે દશ બંધનાં સ્થાનક, નવ ઉદયનાં સ્થાનક, પન્નર સત્તાનાં સ્થાનક-તે પ્રત્યેકે તેના ભાંગ અને બંધદયસત્તાને સંધે પ્રકૃતિનાં સ્થાનક એ સર્વ મોહનીયકર્મને વિષે કહ્યાં. હવે ઈહાં આગળ નામકર્મના બંધદયસત્તાના સંવેધે ભાંગા કહીશું૨૫ છે નામકર્મનાં બંધસ્થાન तेवीस पण्णवीसा, छब्बीसा अट्ठवीस गुणतीसा । तीसेगतीसमेगं, बंधाणाणि नामस्स ॥ २६ ॥ જેવીdowવીસવીશનું, તીતિd-ત્રીશ, એકત્રીશનું છીના છવીશનું [પચીશનું | pi-એકનું, વીર-અઢાવીશનું વિંધEાળા=બંધસ્થાનો. શુપતાસા-ઓગણત્રીસનું નામર નામકર્મનાં કર્થ:-૨૩, ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧ અને ૧ પ્રકૃતિના (એમ આઠ) બંધસ્થાનો નામકર્મનાં જાણવાં છે ર૬ Page #258 -------------------------------------------------------------------------- ________________ નામકમનાં અધસ્થાન C વિવેચન: પ્રથમ નામકમનાં અધસ્થાનક કહે છે:-ત્રેવીશ પ્રકૃતિનું પહેલુ મધસ્થાનક ૧, પચીશ પ્રકૃતિનુ ર, છવ્વીશ પ્રકૃતિનું ૩, અઠ્ઠાવીશનુ ૪, આગણત્રીશનુ' પ, દીશનુ ૬, એકત્રીશનું ૭, અને એક પ્રકૃતિનુ અધસ્થાનક આર્ટનું ૮, આઠ નામકનાં અધસ્થાનક હોય, એ તિચ મનુષ્યાક્રિક ગતિપ્રાચેાગ્યપણે કરીને અનેક પ્રકારનાં છે, તે માટે તે રીતે દેખાડીએ છીએ.—ત્યાં તિય ચગતિપ્રાયેાગ્ય બાંધતાં સામાન્યપણે પાંચ અધસ્થાનક હોય, તે આ પ્રમાણે-૨૩, ૨૫, ૨૬, ૯, ૩૦; તેમાં પણ પદ્મપ્રિય પ્રાયોગ્ય બાંધતાં ત્રણ અધસ્થાનક હાય, તે આ પ્રમાણે-૨૩, ૨૫, ૨૬, તિતિ ૧, તિ ગાયનુપૂર્વી ૨, એકેન્દ્રિય જાતિ ૩, ઔદારિક શરીર ૪, હુડ સસ્થાન ધ, સ્થાવર નાખ ૬, અપર્યાપ્ત નામ ૭, અસ્થિર ૮, અશુભ ૯, દુર્ભગ ૧૦, અનાદેય ૧૧, અયશકીતિ ૧૨, સૂક્ષ્મબાદર માંહેથી એક ૧૩, સાધારણ પ્રત્યેક માંહેથી એક, એવ ૧૪ અને નવ નામ ની ધ્રુવખધી, તે કઇ ? વચતુષ્ક ૪, તેજસ ૫, કાણ ૬, અગુરુલલ્લુ ૭, ઉપઘાત૮ અને નિર્માણ ૯; એવં ૨૩ પ્રકૃતિના સચુદાય એ પહેલુ મધસ્થાન, તે અપર્યાસ એકે પ્રિય પ્રાયેાગ્ય માંત્રતા તિય ચ કે મનુષ્ય મિથ્યાદષ્ટિને જાણવું ઇહાં ભાંગા ૪ ઉપજે તે આ પ્રમાણે-સૂક્ષ્મપણુ સાધારણ સહિત ૧, સૂક્ષ્મપણું પ્રત્યેક સહિત ૨, માદપણું સાધારણ હિત ૩, આપણું પ્રત્યેક સહિત ૪, એ ત્રેવીશ માંહે પરાઘાત અને ઉચ્છ્વાસ ભેળવ્યે પચીશનુ અધસ્થાનક પર્યાપ્ત એકેદ્રિય પ્રાચેાગ્ય મિશ્ચાદષ્ટિ તિર્યંચ મનુષ્ય તથા દેવતા મધે ઇહાં અપર્યાપ્તને હામે પર્યાપ્ત નામ કહેવુ' અને સ્થિર અસ્થિર માંહેથી એક, શુભ અશુભ માંહેથી એક અને યશ અયશ માંહેથી એક માંધે, ઇહાં ભાંગા ૨૦ ઉપજે, તે આ પ્રમાણેમાદર પર્યાસ પ્રત્યેકપણું' માંધતાં સ્થિર અસ્થિરે એ ભાંગા, શુભ અશુભે ચાર, અને યશ અયશે આઠ ભાંગા થાય, એમ પર્યંત બાદર સાધારણપણું બાંધતાં સ્થિર અસ્થિરે ર, તે શુભ અશુભે ૪ ભાંગા થાય, ત્યાં સાધારણ સાથે યશકીત્તિ ન બંધાય અયરાજ હેાય તે માટે; એમ પર્યાપ્ત સૂક્ષ્મ પ્રત્યેકના ચાર ભાંગા, વળી પર્યાપ્ત સૂક્ષ્મ સાધારણ સાથે ચાર ભાંગા, એમ સર્વ સખ્યાએ પચીશને અધે ૨૦ ભાંગા ઉપજે, તેમાં દેવતા આંધે ૨૦૩ Page #259 -------------------------------------------------------------------------- ________________ - - --- - - ૨૩૪ સતતિકા નામા ષષ્ઠ કમગ્રંથ ત્યારે બાદર પર્યાપ્ત પ્રત્યેકના આઠજ ભાંગા ઉપજે, પણ તે વીશ માંહેલાજ જાણવા એ ૨૫ માંહે આતપનામ તથા ઉદ્યોતનામ ભેળવીએ ત્યારે ૨૬ નું બંધસ્થાનક હોય, ઈહાં બાદર સૂક્ષ્મને ઠામે બાદર જ અને પ્રત્યેક સાધારણને ઠામે પ્રત્યેક જ કહેવા, એ બંધસ્થાનક પર્યાપ્ત બાદર પ્રત્યેક એકેદ્રિય પ્રાયોગ્ય, મિથ્યાદષ્ટિ તિર્યંચ મનુષ્ય અને દેવતા બાંધે, જીહાં ભાંગા ૧૬ થાય, તે આતપ ઉદ્યોત સાથે સ્થિર અસ્થિર, શુભ, અશુભ, યશ અયશને પરાવતે જાણવા, આપ ઉદ્યોત તે સૂક્ષમ સાધારણ અપર્યાપ્ત સાથે ન હોય, તે માટે તે સાથે ભાંગ ન કહેવા, અને યશકીતિ પણ સૂક્ષ્મ સાધારણ અપર્યાપ્ત સાથે ન બંધાય. એમ એકેદ્રિયપ્રાગ્ય બાંધતાં ત્રણે બંધસ્થાનકે થઇને ૪૦ ભાંગા થયા. હવે ક્રિયા બાંધતાને ત્રણ બંધસ્થાનક હાય, તે આ પ્રમાણે-૨૫, ૨૯, ૩૦, ત્યાં નામકર્મની ઘવબંધી ૯, તિર્યંચગતિ ૧૦, તિર્થગાનુપૂરી ૧૧, બેદ્રિય જાતિ ૧૨. ઔદારિક શરીર ૧૩, હુડ સંસ્થાન ૧૪, છેવડું સંઘયણ ૧૫ દારિકોપાંગ ૧૬, રસ ૧૭, બાદર ૧૮, અપર્યાપ્ત ૧૯, પ્રત્યેક ૨૦, અસ્થિર ૨૧, અશુભ ર૨, દુભગ ૨૩, અનાદેય ૨૪, અને અયશ ૨૫; એ પચીશ પ્રકૃતિનું બંધસ્થાનક અપર્યાપ્ત બેઈદ્રિયપ્રાગ્ય મિથ્યાદષ્ટિ મનુષ્ય તિર્યંચ બાંધે, અપર્યાપ્ત સાથે પરાવર્તમાન પ્રકૃતિ અશુભ જ બંધાય તે માટે જહાં એકજ ભાંગે હોય. એ ૨૫ માંહે પરાઘાત ૧, ઉચ્છવાસ ૨, અપ્રશસ્ત વિહાયોગતિ ૩ અને દુ:સ્વર ૪, એ ચાર ભેળવીએ અને અપર્યાપ્તાને ઠામે પર્યાપ્ત કહીએ ત્યારે ૨૯નું બંધસ્થાનક પર્યાપ્ત બેઈદ્રિયપ્રાયોગ્ય મિથ્યાદ્રષ્ટિ બાંધે, જીહાં સ્થિર અસ્થિર, શુભ અશુભ યશ અયશને પરાવતે ૮ ભાંગે ઉપજે. તે ૨૯ માંહે ઉદ્યોત ભેચે ૩૦ નું બંધસ્થાનક થાય, ત્યાં પણ તે રીતે જ આઠ ભાંગા થાય, એમ તેન્દ્રિયો અને ચક્રિયાયોગ્ય બાંધતાં મિથ્યાદ્રષ્ટિને ત્રણ બંધ સ્થાનિક અને પ્રત્યેકે ૧૭ ભાંગા કહેવા. બેઈદ્રિય જાતિને ઠામે તે ઇન્દ્રિય કે ચ8રિદ્રિય જાતિ કહેવી, સર્વ સંખ્યાએ વિકપ્રિય પ્રાગ્ય ૫૧ ભાંગા થાય, હવે જે દ્વિર તિવર પણ બાંધતાં ત્રણ બંધસ્થાનક હય, તે આ પ્રમાણે-૨૫, ૨૯, ૩૦, Page #260 -------------------------------------------------------------------------- ________________ નામકર્મનાં બંધસ્થાન, ૨૩૫ ત્યાં ૨૫નું બંધસ્થાનક બેઈદ્રિયપ્રાગ્ય બાંધતાની પેરે કહેવું - જાતિ પચંદ્રિયની કહેવી, એ મિથ્યાત્વી તિર્યંચ મનુષ્ય અપર્યાપ્તપ્રાગ્ય બાંધે ત્યારે ભાંગે ૧ પૂર્વની પેઠે હેય, તથા નામકર્મની ઘુવબંધી ૯, તિર્યંચ ગતિ ૧૦, તિર્યંગાનુપૂર્વ ૧૧, પંચેવિયજાતિ ૧૨, દારિક શરીર ૧૩, દારિકે પાંગ ૧૪, પરાઘાત ૧૫, ઉચ્છવાસ ૧૬, ત્રસ ૧૭, બાદર ૧૮, પર્યાપ્ત ૧૯, પ્રત્યેક ૨૦, છ સંસ્થાન માંહેથી એક ૨૧, છ સંઘયણ માંહેથી એક ૨૨, પ્રશસ્ત અપ્રશસ્ત વિહાગતિ માંહેથી એક ૨૩, સ્થિર અસ્થિર માંહેથી એક ૨૪, શુભ અશુભ માંહેથી એક ૨૫, સુભગ દુભગ માંહેથી એક ૨૬. સુસ્વર દુ:સ્વર માંહેથી એક ર૭, આદેય અનાદેય માંહેથી એક ર૮ અને યશ અયશ માંહેથી એક ર૯; એ ૨૯ પ્રકૃતિનું બંધસ્થાનક પર્યાપ્ત પંચંદ્રિય તિર્યંચપ્રાયોગ્ય મિથ્યાત્વી તથા સાસ્વાદની ચારે ગતિવાળા બાંધે, ત્યાં છે સંસ્થાનને છ સંઘયણ ગુણ કરતાં ૩૬, બે વિહાગતિ ગુણ કરતાં ૭૨, તે સ્થિર અસ્થિરે બે ગુણા કરતાં ૧૪૪, શુભ અશુભ બે ગુણા કરતાં ૨૮૮, તે સુભગ દુર્ભગ સાથે બે ગુણા કરતાં પ૭૬, તે સુસ્વર દુ:સ્વર સાથે બે ગુણા કરતાં ૧૧પર તે આદેય અનાદેય સાથે બે ગુણ કરતાં ૨૩૦૪, તે યશ અયશ સાથે બે ગુણ કરતાં ૪૬૦૮ ભાંગ થાય ત્યાં વિશેષને આશ્રયીને સાસ્વાદની બાંધતે વિચારીએ ત્યારે તે હું સંસ્થાન અને છેવટું સંઘયણ ન બાંધે, ત્યારે પ સંઘયણ ૫ સંસ્થાન સાથે ગુણતાં ૨પ થાય, પછી સાત વાર બે ગુણ પૂર્વલીપ ગણતાં ૩૨૦૦ ભાંગા થાય, પણ તે ભાંગા ૪૬૦૮ માંહેલા છે તે માટે પૃથક ગણવા નહીં. એજ ૨૯ માંહે ઉદ્યોત. ભેળવીએ ત્યારે ૩૦નું બંધસ્થાનક થાય, ઇહાં પણ મિથ્યાત્વી અને સાસ્વાદની આશ્રચીને પૂર્વલી પરે ભાંગ કરવા, તે ભાંગા સામાન્યપણે ૪૬૦૮ થાય, ત્રણ બંધ સ્થાનકે થઇને પચેંદ્રિય તિર્યંચ પ્રાગ્ય કર૧૭ ભાંગા થાય. સર્વ તિર્યંચગતિ પ્રાયોગ્ય ૯૩૦૮ ભાંગા થાય, હવે મનુષત્તિકા બાંધતાં ત્રણ બંધસ્થાનક , ૨૫, ૨૯, ૩૦ ત્યાં ૨૫નું બંધસ્થાનક જેમ પૂર્વે અપર્યાપ્ત બેઈદ્રિય પ્રાગ્ય કહ્યું તેમ કહેવું. ભાંગે ૧ જ પણ હાં મનુષ્યગતિ, મનુષ્યાનુપૂરી, પચંદ્રિય જાતિ એમ કહેવું. ર૯નું બંધસ્થાનક મિથ્યાત્વી ૧, સાસ્વાદની ૨, મિશ્રદષ્ટિ ૩, Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ સતતિકા નામા પsઠ કર્મગ્રંથ અને અવિરત સમ્યગ્દષ્ટિ ૪, એ ચારે બાંધે, ત્યાં મિથ્યાત્વી સાસ્વાદની ચારે ગતિના બાંધે, તે જેમ પંચંદ્રિય તિર્યંચ પ્રાગ્ય ૨૯નું સ્થાનક કહ્યું તેમ કહેવું. ભાંગા પણ ૪૬૦૮ અને ૩૨૦૦ તે રીતે જ કહેવા તથા મિશ્રદષ્ટિ સમ્યગ્દષ્ટિ બાંધે તે નામકર્મની ઘવબંધી ૯, મનુષ્યગતિ ૧૦, મનુષ્યાનુપૂવી ૧૧, પંચંદ્રિયજાતિ ૧૨, ઔદારિકદ્વિક ૧૪, સમચતુરસ્ત્ર સંસ્થાન ૧૫, વજયભનારા સંઘચણ ૧૬, પરાઘાત ૧૭, ઉચ્છવાસ ૧૮, શુભખગતિ ૧૯, ત્રસ ૨૦, બાદર ૨૧, પર્યાપ્ત ૨૨, પ્રત્યેક ૨૩, સ્થિર અસ્થિર માંહેલી એક ૨૪, શુભ અશુભ માંહેલી એક ૨૫, સુભગ ૨૬, સુસ્વર ૨૭, આદેય ૨૮, યશ અયશ માંહેલી એક ૨૯, એના ભાંગા સ્થિર અસ્થિર, શુભ અશુભ, યશ અય કરીને આઠ થાય પણ એ સર્વ ૪૬૦૮ માંહેલા જ છે તે માટે પૃથફ ગણા નહીં. એ ૨૯ પ્રકૃતિને તીર્થકર નામ સહિત કરીએ ત્યારે ૩૦નું બંધસ્થાનક મનુષ્ય પ્રાયોગ્ય સમ્યદૃષ્ટિ દેવતા નારકી બાંધે, ત્યાં પણ એમજ ૮ ભાંગા ઉપજે સવ મળીને મનુષ્યગતિ પ્રાગ્ય ૩ બંધ સ્થાનકે ૪૬૧૭ ભાંગા થાય, તથા રેવત જ બાંધતાં ચાર બંધસ્થાનક હોય, તે આ પ્રમાણે-૨૮, ૨૯, ૩૦, ૩૧, એ પંચંદ્રિય તિર્યંચ તથા મનુષ્ય બાંધે ત્યાં નામકર્મની ધ્રુવબંધી , દેવગતિ ૧૦, દેવાનુપૂવ ૧૧, પચંદ્રિયજાતિ ૧૨, ક્રિયદ્વિક ૧૪, સમચતુરસ સંસ્થાન ૧૫, પરાઘાત ૧૬, ઉચ્છવાસ ૧૭, પ્રશસ્ત વિહાયોગતિ ૧૮, ત્રસ ૧૦, બાદર ૨૦, પર્યાપ્ત ૨૧, પ્રત્યેક ર૨, સ્થિર - અસ્થિર માંહેલી એક ૨૩, શુભ અશુભ માંહેલી એક ૨૪, સુભગ રપ, સુસ્વર ૨૬, આદેય ૨૭, યશ અયશ માંહેલી એક ૨૮, એ ૨૮નું બંધસ્થાનક મિથ્યાત્વથી માંડીને દેશવિરત લગેના મનુષ્ય તિર્યંચ બાંધે, તથા પ્રમત્ત મનુષ્ય પણ બાંધે, ત્યાં સ્થિર અસ્થિર, શુભ અશુભ, યશ અયરાને પરાવતે ૮ ભાંગા થાય, અપ્રમત્ત અને અપૂર્વકરણ ગુણસ્થાનવાળા મનુષ્ય પણ બાંધે પણ ત્યાં સ્થિર, શુભ ચશજ બાંધે તે માટે ભાગે ૧ ઉપજે પણ તે આઠ માંહેલો જ છે તે માટે પૃથક ગણવો નહીં. તે ૨૮ માંહે જિનનામ ભેળવ્ય ૨૯નું બંધસ્થાનક દેવપ્રાયોગ્ય, તે અવિરતિ, દેશવિરતિ અને પ્રમત્ત મનુષ્યજ બાંધે ત્યાં પણ ભાંગા Page #262 -------------------------------------------------------------------------- ________________ નામકર્મના બંધસ્થાને ભાંગા, ૨૩૭ ૮ પૂર્વલી પેરે જાણવા, અપ્રમત્ત અપૂર્વકરણી પણ બાંધે ત્યાં ભાગ ૧, તદંતભૂત જાણ, તથા ૨૮ માંહે આહાકદ્ધિક ભેળવીએ ત્યારે ૩૦નું બંધસ્થાનક થાય તે દેવગતિપ્રાયોગ્ય અપ્રમત્ત અને અપૂર્વકરણવાળે મનુષ્યજ બાંધે, તે સ્થિર શુભ યશજ બાંધે અસ્થિર અશુભ અયશ ન બાંધે, તે માટે ત્યાં ભાંગો ૧ જ હોય, તથા એ ૩૦ માંહે વળી જિનનામ ભેળવીએ ત્યારે ૩૧નું બંધ સ્થાનક થાય તે દેવપ્રાયોગ્ય અપ્રમત્ત અને અપૂર્વકરણવાળે મનુષ્યજ બાંધે, છતાં પણ સર્વ શુભ પ્રકૃતિનો જ બંધ છે તે માટે એકજ ભાંગે હેય. સર્વ મળીને દેવગતિપ્રાયોગ્ય ચારે બંધસ્થાનકે થઈને ૧૮ ભાંગા થાય. હવે જાતિ પ્રાણ બાંધતાં એકજ ૨૮નું બંધસ્થાનક હેય. નરકહિક ૨, પચંદ્રિયજાતિ ૩, વયિદ્ધિક ૫, હું સ્થાન ૬, પરાઘાત ૭, ઉચ્છવાસ ૮, અશુભ વિહાયોગતિ ૯, રસ ૧૦, બાદર ૧૧, પર્યાપ્ત ૧૨, પ્રત્યેક ૧૩, અસ્થિર ૧૪, અશુભ ૧૫, દુભગ ૧૬, દુ:સ્વર ૧૭. અનાદેય ૧૮, યશ ૧૯, નવ નામકર્મની ઘવબંધી ૨૮, એ. અઠ્ઠાવીશનું બંધસ્થાનક પંચંદ્રિય તિર્યંચ મનુષ્ય મિથ્યાત્વી બાંધે, ઈહાં સર્વ અશુભ જ બાંધે તે માટે ભાંગો એકજ હોય. હવે દેવગતિ પ્રાયોગ્ય બંધાવ્યુ છેદ પામ્ય અપૂર્વકરણને સાતે ભાંગે અનિવૃત્તિબાદરે અને સૂક્ષ્મપરાયે મનુષ્ય એક યશકીતિ નામકર્મજ બાંધે, ત્યાં પણ એક ભાગ હોય છે ૨૬ ૨૮ બંધસ્થાને ભાંગા ૨૩ ૨૫ ૨૬ ૨૮ चउपणवीसा सोलस, नव बाणउईसया य अडयाला। ૩૦ ૩૫ - ૩ - રાજા एयालुत्तर छाया-लसया इक्किक्क बंधविही ॥२७॥ agu -ચાર, પચીશ, | અરવાહી=અડતાલીશ (૯૨૪૮) નવસોળ, નવ एयालुत्तर छायालसया-४६४१ સાફરૂ=બાણુશે. સિ=એક, એક. =અને સંવવિદ્ય બંધનાપ્રકાર, ભાંગા Page #263 -------------------------------------------------------------------------- ________________ સતિકા નામા ષષ્ઠ કેમ ગ્રંથ अर्थः-त्रेवीश वगेरे व्यवस्थान माश्रयीने अनुभे यार, पयीश, सोण, नव, मालुशे अडताजीश (८२४८ ) छे' तासी - શો એકતાળીશ (૪૬૪૧) એક અને એક એટલા અધના ભાંગા જાણવા. ા ૨૭ u २३८ विवेचनः- हवे या व्याधस्थानडे डेटला लांगा सर्व साध्याએ થાય તે કહે છે,અપર્યાપ્ત એકેદ્રિય પ્રાયેાગ્ય ત્રેવીશને અધે ચાર ભાંગા હોય, પચીશને બધે એકેન્દ્રિય ચાગ્ય ૨૦, એ ઇંદ્રિય યોગ્ય तेषां बंधकाः ४ अपर्याप्तैकेंद्रिय प्रायोग्य४ | तिर्यग्मनुष्याः ४ २५ | एकै २०, बे०१ ते ०१, तिर्यग्मनुष्याः २५. च०१, ५० ति०१, म०१ देवाः ८ १६ पर्याप्तैकेंद्रिय प्रायोग्य १६ तिर्यग्मनुष्य देवाः १६ देव प्रायोग्य ८, नरक पंचेंद्रियतिर्यग्मनुप्रायो० १ प्याः ९ बंध स्थानक८ १ २३ २ २५ M २६ ४२८ भंगा १३९४५ ५ २९| ९२४८ बे०८, ते ०८ च०८, पं० ति९२४० ९२४८ ति०४६०८, म०४६०८ दे९२१६ना९२१६ दे० ८. ७ ३१ ६ ३० ४६४१ बे०८, ते०८, ०८, पं० ति४६३२म४६३३ ति • ४६०८म०८ दे• १ . दे४६१६ ना४६१६ मनुष्या एव १ मनुष्या एव १ o आगामिभवप्रायोग्याः १ १ देवप्रायोग्य १ अप्रायोग्य १ Page #264 -------------------------------------------------------------------------- ________________ નામકર્મનાં ઉદયસ્થાનક ૨૩૯ ૧, તેઈદ્રિય યોગ્ય ૧, ચરિંદ્રિય યોગ્ય ૧, પચંદ્રિય તિર્યંચ યોગ્ય ૧, મનુષ્ય યોગ્ય ૧, એવ ૨૫ ભાંગા હોય. એકેદ્રિય ગ્ય છવીશને અંધે સેળ ભાંગા હેય દેવપ્રાગ્ય ૨૮ ને બધે ૮ ભાંગા હોય, નરકયોગ્ય ૨૮ ને બંધે ૧ ભાંગે હોય એમ અઠાવીશને બધે નવ ભાંગ હેય બેઈદ્રિય યોગ્ય ૮, તે ઇન્દ્રિય યોગ્ય ૮, ચરિંદ્રિય યોગ્ય ૮ પંચંદ્રિય તિર્યંચ ગ્ય ૪૬૦૮, મનુષ્ય ગ્ય ૪૬૦૮ અને દેવખ્ય ૮, એવં સર્વ મળી આગ ત્રીશને બધે બાણું અને અડતાલીશ ભાંગ હોય. બેઈદ્રિય યોગ્ય ૮, તે ઈદ્રિય યોગ્ય ૮, ચઊંરિંદ્રિય ગ્ય ૮ પંકિય તિર્યંચ પ્રાગ્ય ૪૬૦૮ મનુષ્ય પ્રાગ્ય ૮, દેવ પ્રાગ્ય એક, એવું સવ મળી ત્રીશને બંધે છેતાળીશો ને એકતાલીશ ભાંગ હેય. એકત્રીશને બંધસ્થાનકે દેવપ્રાગ્ય ૧ જ ભાંગે હેય. એક યશ-કીતિને બંધે પણ ૧ જ ભાંગે હય, એ સર્વ મળીને આઠે બંધસ્થાનકે થઇને તેર હજાર નવો પીસ્તાલીશ ભાંગા નામકર્મના થાય. ૫ ૨૭ - - - - - - નામકર્મના ઉદયસ્થાનક वीसिगवीसा चउवी-सगा उ एगाहिआ य इगतीसा। उदयट्ठाणाणि भवे, नव अट्ठ य हुंति नामस्स ॥२८॥ રિલા=વીશ એકવીશનું | રચનrif=ઉદયસ્થાને. વત્તા ૩ વીશથી =હોય, માંડીને નવ ૬ =નવ અને આઠ ઉદ્દિગા=એક એક અધિક પ્રકૃતિનું. કુત્તાના એકત્રીશ પર્યત | હૃત્તિ હોય છે, પ્રકૃતિનું.. નામર નામકર્મનાં. અર્થ:-વીશ, એકવીશ, ચોવીશથી માંડીને એક એક પ્રકૃતિએ અધિક એકત્રીશ પર્યત (૨૪-રપ-૨૬-૨૭-૨૮-૨૯-૩૦–૩૧), . Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪o સપ્તતિકા નામ ષષ્ઠ કર્મગ્રંથ નવ અને આઠ પ્રકૃતિનાં એમ નામકર્મનાં ઉદયસ્થાન [ બાર] હોય, જે ૨૮ વિવેચન-વીશનું ઉદયસ્થાનક ૧, એકવીશ પ્રકૃતિનું ઉદયસ્થાનક ૨, ચોવીશ થકી માંડીને એકેકે અધિકાં નિરંતર એકત્રીશ લગે આઠ ઉદયસ્થાનક હય, તે આ પ્રમાણે-ચોવીશનું ૩, પચીશનું ૪, કવીશનું ૫, સત્તાવીશનું ૬, અાવીશનું છે, ઓગણત્રીશનું ૮, ત્રીશનું ૯, એકત્રીશનું ૧૦, નવપ્રકૃતિનું ૧૧ અને આઠ પ્રકૃતિનું ૧૨, એ બાર નામકર્મનાં ૩ણયથાના હોય, નામકર્મનાં બાર ઉદયસ્થાન છે તે માટે વિને ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, એ પાંચ ઉદયસ્થાનક હોય, ત્યાં તેજસ ૧, કામણ ૨. અગુરુલઘુ ૩, સ્થિર, અસ્થિર ૫, શુભ ૬, અશુભ ૭, વર્ણચતુષ્ક ૧૧ અને નિર્માણ ૧૨ એ બાર પ્રકૃતિ તેરમાં ગુણઠાણલગે ઉદય આશ્રયીને સર્વને હેય તે માટે ધ્રાદયી છે. અને તિયચદ્ધિક ૧૪, સ્થાવર ૧૫, એકેદ્રિયજાતિ ૧૬, બાદર સૂક્ષ્મ માંહેથી એક ૧૭, પર્યાપ્ત અપર્યાપમાંથી એક ૧૮, દુર્ભગ ૧૯, અનાદેય ૨૦ અને યશ અયશ માંહેથી એક ૨૧, એ એક. વીશનુ ઉદયસ્થાનક ભવને અપાંતરાલે વર્તાતા એકેદ્રિયને હોય, બહાં ભાંગા પ ઉપજે, તે આ પ્રમાણે બાદર પર્યાપ્ત ૧, અપ તા ૨, સૂમ અપર્યાપ્ત ૩; પર્યાપ્તા ૪, એ ચારે અયશ સહિત કહેવા અને એ ચાર માંહેલ એક બાદર પર્યાપ્યો તે યશ સહિત પણ કહે છે. એ પાંચ ભાંગી જાણવા. ઇહાં જે આગળ પિતાને યોગ્ય સર્વે પર્યાપ્ત પૂરી કરશે તેને એગ્ય પણે લબ્ધિ આશ્રયીને ભવાંતરાલે પણ પર્યાયો કહીએ, ઇહાં લબ્ધિપર્યાયાનીજ વિવક્ષા જાણવી. ત્યાર પછી તે શરીરસ્થને ૨૧ માંહે દારિક ૧, હુડકર, ઉપઘાત ૩; પ્રત્યેક સાધારણ માંહેલી એક ૪. એ ચાર ભેળવીએ અને તિર્યંચની આનુપૂર્વી કાઢીએ ત્યારે ૨૪ નો ઉદય હાય, છતાં પૂર્વોક્ત ૫ ભાંગાને પ્રત્યેક સાધારણ સાથે બે ગુણ કર્યો ૧૦ થાય. અને વાઉકાયને વૈક્રિય કરતાં ઔદારિકને ઠામે વિક્રિય કહીએ, ત્યારે તેને ૨૪ નો ઉદય હોય ઇહાં કેવળ બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, અયશ એજ પ્રકૃતિ કહેવી Page #266 -------------------------------------------------------------------------- ________________ નામકર્મનાં ઉદયસ્થાન, ૨૪૧ ત્યારે ભાંગે ૧ ઉપજે, તેઉ વાયુમાંહે સાધારણ અને યશનો ઉદય ન હોય તે માટે તથા બાર વાયુકાય પર્યાપતો જે ક્રિય શરીર કરે તે શરીરસ્થ વૈકિય આશ્રયી જાણ, તેનીજ મુખ્યતા છે, તે વેળાએ દારિકની મુખ્યતા નથી. એ સર્વ સંખ્યાએ ચોવીશને ઉદયે ૧૧ ભાંગા હેય, ત્યાર પછી શરીર પર્યાતિએ પર્યાપ્તાને ૨૪ માંહે પરાઘાત ભેળ બે ૨૫ નો ઉદય હોય, ઈહાં બાદરને પ્રત્યેક સાધારણ અને યશ અયશ સાથે ચાર ભાંગા થાય, અને સૂક્ષ્મને પ્રત્યેક સાધારણ કરીને અયશ સાથે બે ભાંગા થાય એવં ૬ અને બાદર વાયુકાયને વૈકિય કરતા શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને પરાઘાત ભેળભે ૨૫ નો ઉદય હાય, ત્યાં ૧ ભાંગી એમ સર્વે મળીને ૨૫ ને ઉદયે ૭ ભાંગ હોય, તે પછી ધાસોચ્છવાસ પતિએ પર્યાપ્તાને ૨૫ માંહે ઉશ્વાસ ભેળ બે ૨૬ નો ઉદય હેય, ઈહાં પૂર્વલીપેરે ૬ ભાંગા હોય, અથવા શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસને અનુદયે ૨૫ માંહે આતપ તથા ઉદ્યોત એ માંહેલી ૧ ભેળવીએ ત્યારે ૨૬ નો ઉદય હોય, આપ ઉદ્યોતનો ઉદય તે બાદ રેનેજ હય, સૂક્ષ્મને ન હોય, તે માટે ત્યાં ઉદ્યોત સહિત બાદરનેજ પ્રત્યેક સાધારણ અને યશ અમેશે કરીને ચાર ભાગા અને આતપ સહિત પ્રત્યેકને યશ અયશ બે ભાંગા, એવું ૬. આતપ તે પૃથ્વીકાય માંહેજ હોય અને ઉદ્યોત તો વનસ્પતિ માંહે પણ હોય. તથા બાદર વાયુકેયને વૈકિય કરતાં ઉચ્છવાસ પર્યાપ્તએ પર્યાપ્તને ૨૫ માંહે ઉચ્છવાસ ભેળવ્ય ૨૬ને ઉદય થાય, ત્યાં ૧ ભાંગે હય, તેઉ વાયુને આ૫, ઉદ્યોત અને યશનો ઉદય ન હોય, એટલે સર્વ સંખ્યાએ ૨૬ ને ઉદયે ૧૩ ભાંગા ઉપજે. તથા શ્વાસોચ્છવાસ પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસ સહિત ૨૬ માંહે આતપ અથવા ઉદ્યોત એક ભેળવ્ય ૨૭ નો ઉદય હાય, હાં છે ભાંગ આત૫ ઉદ્યોત સહિત ૨૬ ના ઉદયની પેરે જાણવા, એમ એકેદ્રિયને વિષે પાંચ ઉદયસ્થાનકે થઇને સર્વ સંખ્યાએ ૪૨ ભાંગા હાય, વેરિયને ઉદય સ્થાનક ૬ હોય, તે આ પ્રમાણે-૨૧, ૨૬, ૨૮ ૨૯, ૩૦, ૩૧. ત્યાં બાર ધ્રુવોદયી ૧૨, તિયચકિક ૧૪, બેઇદ્રિય જાતિ ૧૫, ત્રસ ૧૬, બાદર ૧૭, પર્યાપ્ત અપર્યાપ્ત માંહેથી એક ૧૮. દુર્ભગ ૧૯, અનાદેય ૨૦, યશ અયશ માંહેલી એક ૨૧, ૧૬ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪. સંતિકા નામ ષષ્ઠ કર્મગ્રંથ એ ૨૧નું ઉદયસ્થાનક ભવની અપાંતરાલ ગતિએ વર્તતા બેઇઢિયને પામીએ, ઇહાં ભાંગા ૩ હેય, અપર્યાપ્તાને ઉદય વતાને અયશ સાથે ૧ ભાંગો પતાને ઉદયે વત્તતાને યશ અયશ સાથે બે ભાંગા એમ ૩ ભાંગ હોય તે પછી તેજ શરીરસ્થને દારિકદ્ધિક ૨, હુડક સંસ્થાન ૩, છેવડું સંઘચણ ૪, ઉપદ્યાત છે. પ્રત્યેક ૬, એ છે ૨૧ માંહે ભેળવીએ અને તિયચાનપૂત્રી કેદીએ ત્યારે ૨૬ નો ઉદય હાય, ત્યાં પણ ભાંગ ૩ પૂવલી પેરે હોય, તે પછી રીસ્પતિએ પિતાને અપ્રશ સ્ત વિહાગતિ ૧પરાઘાત ૨, એ બે ૨૬ માંહે ભેળ બે ૨૮ ન ઉદય હેય, ઇહાં યશ અય કરીને ૨ ભાંગ થાય. તે પછી શ્વાસોચ્છવાસ પર્યાપ્તએ પર્યાપ્તાને ૨૮માંહે ઉચ્છવાસ ભેળવ્યું ૨૯ નો ઉદય હેય ઈહાં પણ તેજ બે ભાંગા થાય અથવા શરી પર્યાનિએ પર્યાપ્તતાને ઉચ્છવાસને અનુદ અને ઉદ્યોતને ઉદયે ૨૯ નો ઉદય હેય, બહાં પણ તેજ બે ભાંગા થાય, એમ ૨૯ ને ઉચે ૪ ભાંગ થાય, તે પછી ઉશ્વાસ સહિત ૨૯ માંહે સુસ્વર દ:સ્વર માંહેલી એક ભેળ બે ૩૦ નો ઉદય થાય, ઇહાં સુસ્વર સ્વરે અને યશ અયશે ભાંગા ૪, અથવા પ્રાણાપાન પર્યાતિએ પ તાને સ્વરને અનુદયે અને ઉદ્યોતને ઉદયે ૩૦ નો ઉદય હાય ઈહાં યશ અવશે ભાંગ ૨, એમ સર્વ મળી ૩૦ ને ઉદ ભાંગા ૯ થાય તે પછી ભાષા પર્યાપ્તએ પર્યાતાને ૩૦ માંહે ઉોત ભેળ ૩૧ નો ઉદય હોય, ત્યાં ય આયશે અને ચાર દ:વરે ભાંગા ૪ થાય, એક સર્વે મળીને એ ઉદય નકે થઇને બેઈદ્રિયને વિષે ૨૨ ભાંગા થાય, એમ તે ક્રિય અને રિદ્રિયને પણ પ્રત્યેક છ છ ઉદયસ્થાનકે ૨૨ માંગ હાય. એમ સર્વે મળીને વિકલૈંદ્રિય માંહે ૬૬ ભાંગ હાય. હવે સામાન્ય તિર્યંચને ૬ ઉદયસ્થાનક હય, તે આ પ્રમાણે-૨૧, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ત્યાં બાર ઘોદયી 9. તિર્યચકિક ૧૪, પંચંદ્રિય જાતિ ૧૫, ત્રસ ૧૬, બાદર ૧. પર્યાપ્ત અપર્યાપ્ત માંહેલી એક ૧૮, સુભગ દુભગ મહેલી એક ૧૯, આદેય-અનાદેય માંહેલી એક ૨૦, યશ અયશ મહેલી છે . એક ૨૧, એ ૨૧ નું ઉદયસ્થાનક ભવને અપાંતરાલે વતતા પરોઢિય તિર્યંચને જાણવું ઇહાં પર્યાતનામને ઉદયે વત્તતાને Page #268 -------------------------------------------------------------------------- ________________ નામકર્મના ઉદયસ્થાન, ૨૪૩ સુભગ દુર્ભ, આદેય અનાદે અને યશ અયરો કરીને ૮ ભાંગા થાય, અને અપર્યાપ્ત નામને ઉદયે વત્તતાને દુર્ભાગ, અનાદેય અને અન્ય સાથે એકજ ભાંગો હેય. એવં ભાગ લઇહાં કેઈક કહે છે કે-સુભગ અને આદેય સમકાળે ઉદયે આવે અને દુર્ભ અનાદેય સમકાળે ઉદયે આવે, તે માટે પર્યાપ્તાને સુભગાય અને દુર્ભાગાનાદેયના યશ અયરો કરીને જ કાંગા, અને ૧ અપર્યાપ્તાને એવં પ જ ભાંગ હોય, એ મતાંતર છે, આગળ પણ સારી એજ . તે પછી શરીરસ્થને ર૧ માંહેથી તિર્યંચાનુપૂથ્વી કાઢીએ અને ઔદારિકદ્ધિક ૨, છ માંહેલું એક સંસ્થાન ૩, છ માંહેલું એક સંઘયણ ૪, પ્રત્યેક ૫, ઉપઘાત ૬, એ છ ભેળવીએ ત્યારે ૨૬ તું ઉદયસ્થાનક હેય. બહાં પર્યાપ્તાને છ સંસ્થાને, છ સંઘયણે, સુભગ દુર્ભાગે, આદેય અનાદેયે અને યશ અયરો ગણતાં ૨૮૮ ભાંગા થાય અપર્યાપતાને હંડ, છેવ. દુર્ભાગ, અનાદેય અને અવશે કરીને એકજ ભાંગો હેય, એમ ૨૮૯ ભાંગા હેય, તે શરીરપર્યાપ્તાને ૨૬ માંહે પરાઘાત ૧ અને શુભ અશુભ માંહેલી ૧ વિહાગતિ એ બે ભેળવ્ય ર૮નું ઉદયસ્થાનક હોય ત્યાં પર્યાપ્તાના પૂર્વોક્ત ૨૮૮ ભાંગાને બે વિહાગતિએ ગુણતાં પ૭૬ થાય, ઈહ અપર્યાપતો હોય નહીં. તે પ્રાણાપાન પર્યાપ્તિએ પર્યાતાને ઉચ્છવાસ ભેળવ્ય ૨૯ નું ઉદયસ્થાનક હોય, બહાં પણ ભાંગા પ૭૬ પૂર્વલપરે જાણવા અથવા શરીરપર્યાદિતએ પતાને ઉચ્છવાસને અનુદ અને ઉદ્યોતને ઉદ ૨૯ નો ઉદય હોય. બહાં પણ ભાંગી પ૭૬ પૂર્વવત થાય, બંને મળીને ૨૮ ને ઉદયે ૧૧પ૨ ભાંગા થાય, તે ભાષાપતિએ પર્યાપ્તાને ૨૯ માંહે સુસ્વર દુસ્વર માંહેલી એક ભેળવ્ય ૩૦ નો ઉદય હોય, બહાં જે પૂર્વે ઉચ્છવાસને ઉદયે પ૭૬ ભાંગા કહ્યા તે બહાં સુસ્વરદુસ્વરે બમણું કર્યું ૧૧૫ર થાય, અથવા પ્રાણાપાનપર્યાપ્તિએ પર્યાતાને સ્વરને અન અને ઉદ્યોતને ઉદયે ૩૦નો ઉદય હોય, ત્યાં ભાંગ પ૭૬ પૂર્વવત હોય, બંને મળીને ત્રીશને ઉદયે ૧૭૨૮ ભાંગા થાય, તે સ્વર સહિત ૩૦ માંહે ઉદ્યોત ભેળવે ૩૧ નો ઉદય થાય જહાં ભાંગા ૧૧૫૨ સ્વર સહિતના પૂર્વે કહ્યું તેમ જાણવા. એ છ ઉદયસ્થાનકે થઇને પંચેન્દ્રિય તિર્યંચને ૪૯૦૬ ભાંગા Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ સપ્તતિકા નામ ષષ્ઠ કર્મગ્રંથ થાય તથા તેજ પચંદ્રિય તિર્યંચને વેકિય કરતાં પાંચ ઉદયસ્થાનક હોય, તે આ પ્રમાણે-૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ત્યાં પૂ ત પંચંદ્રિય તિર્યંચ યોગ્ય ર૧ માંહે વૈક્રિયદ્ધિક ૨, સમચતુર સંસ્થાન ૩, ઉપઘાત ૪, પ્રત્યેક ૫, એ પાંચ પ્રકૃતિઓ ભેળવીએ અને તિર્યગાનુપૂર્વી કાઢીએ ત્યારે રપ નો ઉદય થાય, ઇહાં સુભગ દુર્ભાગ, આદેય અનાદેય અને યશ અવશે ગુણતાં ૮ ભાંગા થાય તે પછી શરીરપર્યાપતાને પરાઘાત અને પ્રશસ્ત વિહાગતિ એ બે ભેળ ૨૭ નું ઉદયસ્થાનક થાય ત્યાં પણ ભાગ ૮ પૂર્વવત હોય, તે પછી પ્રણિપાને પાને ઉછવાસ ભેળવ્ય ૨૮ નું ઉદયસ્થાનક થાય, ઈહાં પણ ૮ ભાંગ પૂર્વવત હેય. અથવા શરીરપર્યાપ્તએ પર્યામાને ઉચ્છવાસને અનુયે અને ઉદ્યોતને ઉદયે ૨૮ નો ઉદય હોય, ત્યાં પણ ૮ ભાંગા પૂર્વવત હોય, સર્વ મળીને ૨૮ ને ઉદયે ૧૬ ભાંગા થાય, તે ભાષાપ પ્તિએ પર્યાપ્તાને ઉછવાસ સહિત ર૮ માંહે સુસ્વર ભેળવ્યું ર૯ નો ઉદય હોય, ત્યાં પણ ૮ ભાંગા, અથવા પ્રાણાપાને પર્યાપ્તાને સ્વરને અનુદયે અને ઉદ્યોતને ઉદયે ર૯ નો ઉદય હાય, ત્યાં પણ ૮ ભાંગા, બંને મળીને ૨૯ ને ઉદયે ૧૬ ભાંગ હોય, તે સ્વર સહિત ૨૯ માંહે ઉદ્યોત ભેળવ્ય ૩૦ નો ઉદય થાય ત્યાં પણ ભાંગા-૮ હોય સર્વે સંખ્યાએ વૈશિશ કરતાં તિર્થવ પ૬ ભાંગા થાય એટલે સર્વ પચંદ્રિય તિર્યંચને ૪૬ર ભાંગા થાય. એકેદ્રિયાદિ સર્વ તિર્યંચગતિ માંહે પcછo ભાંગા ઉપજે. - હવે સામાન્ય મનુષ્યને પાંચ ઉદસ્થાનક હોય, તે આ પ્રમાણે–૨૧, ૨૬, ૨૮, ૨૯, ૩૦, એ સર્વ જેમ પૂવ પંચંદ્રિય તિર્યંચને કહ્યું તેમ કહેવાં. ર૯ અને ૩૦ ઉદ્યોત રહિત કહેવા ત્યાં ર૯ ના ભાગ ૫૭૬ અને ૩૦ ના ભાંગા ૧૧૫ર; વૈકિયાહારક સંયત ટાળીને શેષ મનુષ્યને ઉદ્યોતનો ઉદય ન હોય, સર્વ સંખ્યાએ પ્રાકૃત [ સામાન્ય ] મનુષ્યને પ ઉદયસ્થાનકે થઈને ર૬૦૨ ભાંગા હોય, વૈચ કરતાં મનુષ્યને ૫ ઉદયસ્થાનક હોય -૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ત્યાં મનુષ્યગતિ ૧, પંચંદ્રિય જાતિ ૨, ક્રિયદ્વિક ૪, સમચતુસ્ત્ર સંસ્થાન પ, ઉપઘાત ૬, ત્રસ ૭, બાદર ૮, પર્યાપ્ત ૯, પ્રત્યેક ૧૦, સુભગ દુભગ માંહેલી એક ૧૧: આદેય અનાદેય માંહેલી એક ૧૨, યશ અયશ માંહેલી Page #270 -------------------------------------------------------------------------- ________________ નામકર્મનાં ઉદયસ્થાન, ૨૪૫ એક ૧૩, અને બાર ધ્રુવોદયી ૨૫, એ સ્પનું ઉદયસ્થાનકવૈક્રિયના પ્રારંભકાળે હોય, ઈહા સુભગ દુર્ભાગ, આદેય અનાદેય અને યશ અથશે ગણતાં ભાંગા ૮ હોય, દેશવિરતિ અને પ્રમત્તસંકેત વૈકિય કરનારને સર્વ પ્રશસ્ત પ્રકૃતિનો જ ઉદય હોય, તે માટે ભાંગે ૧ અંતર્ગત જાણ. તે પછી શરીર પર્યાતિએ પર્યાપ્તાને પરાઘાત અને પ્રશસ્ત વિહાગતિ ભેળવ્ય ૨૭ નો ઉદય હોય, ત્યાં પણ તેમજ ભાંગે ૮ હોય, તે પછી પ્રાણપાને પર્યાપ્તાને ઉચ્છવાસ ભેળવે ૨૮ નો ઉદય હોય, ત્યાં પણ તેમજ ૮ ભાંગા થાય, અથવા સંયત ઉત્તરક્રિય કરતાને શરીર પર્યાતિએ પતિને ઉછવાસને અનુદ અને ઉદ્યોતને ઉદયે ૨૮ નો ઉદય થાય, ત્યાં એકજ ભાંગો હોય, સંયતને દુર્ભાગ અનાદેય અને અચશનો ઉદય ન હોય. બને મળીને ૨૮ ને ઉદયે - ભાંગા હોય, ભાષા પતિએ પર્યાતને ઉશ્વાસ સાહત ૨૮ માંહે સુસ્વર ભેળબે ર૯નો ઉદય થાય, ત્યાં પણ ભાંગા ૮ થાય, અથવા સંયતને સ્વરને અનુદ અને ઉદ્યોતને ઉદયે રને ઉદય હોય, ત્યાં ભાંગે ૧ હોય, બે મળીને ર૯ ને દયે ૯ ભાંગા હોય, પર્યાપ્તાને સુસ્વર સહિત ૨૯ માંહે ઉદ્યોત મેળવ્યું ૩૦ને ઉદય હોય, ત્યાં એક ભાંગે પૂર્વવત હય, સર્વ સંખ્યાએ વૈક્રિય મનુષ્યને પ ઉદયસ્થાનકે થઈને ૩પ ભાગ હોય સારવાર કરતાં સંયતને ૫ ઉદયસ્થાનક હાય, ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ત્યાં ૨૫ તે વૈથિ કરતા મનુષ્યને કહી તેજ જાણવી. વૈક્રિયદ્વિકને ઠામે આહારકદ્ધિક કહેવું. બહાં કેવળ પ્રશસ્ત પ્રકૃતિ હોય, સંયતને દૃગ અનાદેય અને અયશનો ઉદય ન હોય તે માટે ભાંગે ૧, તે પછી શરીરપર્યાપ્તને પરાઘાત અને પ્રશસ્ત વિહા ગતિ ભેળ બે ૨૭ નો ઉદય હોય, ઈહાં પણ પૂર્વીપેરે ૧. ભાગો, તે પછી પ્રાણાપાને પર્યાપ્તને ઉશ્વાસ ભેળ બે ૨૮ને ઉદય, ત્યાં પણ ૧ ભાંગે, અથવા શરીરપર્યાતિને ઉચ્છવાસને અનુદ અને ઉદ્યોતને ઉદયે ૨૮ને ઉદય હાય, હાં પણ ૧ ભાંગે, એમ ૨૮ ને ઉદયે ૨ ભાંગા, તે પછી ભાષાપતાને ઉછવાસ સહિત ૨૮ માંહે સુસ્વર ભેળવ્ય ૨૯ નો ઉદય હોય, ઇહાં પણ ૧ ભાંગે, અથવા પ્રાણુ પાને પર્યાતિને સુસ્વરને અનુદયે અને ઉતને ઉદયે રહેનો ઉદય હેય ઈહાં પણ ૧ ભાંગે, એમ ર૯ ને Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ સપ્તતિકા નામા ષષ્ઠ કર્મગ્રંથ ઉદયે ૨ ભાંગ, તે પછી ભાષા પર્યાપ્તને સુસ્વર સહિત ર૯ માંહે ઉત ભેળ બે ૩૦ ને ઉદય; ઇહાં પણ ૧ ભાંગે સર્વ મળીને આહારકશરીરી મનુષ્યને ૫ ઉદસ્થાનકે થઇને ૭ ભાંગ. ઉપજે. કેવળી મનુષ્યને ૧૦ ઉદય સ્થાનક હોય, તે આ પ્રમાણે ર૦, ર૧, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૯, ૮. ત્યાં મનુષ્યગતિ ૧, પંચેદ્રિયજાતિ ૨, બસ ૩, બાદર ૪, પર્યા તપ, સુભગ ૬, આદેય ૭, યશ-કીતિ ૮, બાર ઘાદથી ર૦, એ વીશ પ્રકૃતિને ઉદય અતીર્થકર કેવલીને કેવીસમુદ્યા કામણ કાગે વતાં જાણે ત્યાં ભાંગે ૧, તીર્થકરને જિનનામ ભેળવ્યું ૨૧ ને ઉદય, બહાં પણ ભાંગો ૧. એ તીર્થકરને કેવળીસમુઘાત કામણ કાયયોગે વત્તતાં હોય, તે વીશ માંહે દારિકદ્વિક ૨, છ માંહેલું એક સંસ્થાન ૩, વજ ઋષભનારા સંઘયણ, ઉપઘાત પ, પ્રત્યેક ૬, એ છે મેળવે ર૬ નો ઉદય, એ અતીર્થ. કર કેવળીને કેવળ મુદ્દઘાતે દારિકમિશ્ન કાયયોગે વર્તાતાં હોય. બહાં છ સંસ્થાને છે ભાંગના હોય પણ તે સામાન્ય મનુષ્યને પણ હોય છે, તે માટે પૃથક ન ગણીએ, એજ ર૬ ને તીર્થકનામ સહિત કરતાં ર૭ નો ઉદય તીર્થકર કેવલીને કેવળી સમુદ્રઘાતે દારિકમિશ્ર કાગે વર્તતા હોય, ત્યાં સંસ્થાન સમચતરસ્ત્રજ હોય, તે માટે ભાંગો ૧ જ હોય, તથા તે ર૬ માંહે પરાઘાત ૧, ઉછવાસ ૨. બે વિહાગતિ માંહેથી એક ૩, બે સ્વર માંહેલે એક , એ ચાર ભેળવે ૩૦ નો ઉદય અતીથેકર સોગિકેવલીને અંદારિકકાયેગે વર્તાતાને હોય, છતાં છ સંસ્થાનને બે વિહાયોગતિએ અને સુસ્વર દુસ્વરે ગુણતાં ર૪ ભાંગા થાય. તે સામાન્ય મનુષ્યને ઉદયસ્થાનકે પણ પામીએ તે માટે પૃથક ન ગણીએ, એ ૩૦ ને જિનનામ સહિત કરતાં ૩૧ નો ઉદય તીર્થકર સગી કેવળીને દારિકકાયેગે વતાને જાણો, ઇહાં સમચતુરસ્ત્ર સંસ્થાન, પ્રશસ્ત વિહાગતિ અને સુસ્વરોજ ઉદય હોય, તે માટે ભાગ ૧ જ હોય, એ ૩૧ માંહેથી વચનગ રૂપે ૩૦ તો ઉદય તીર્થકરને હોય, ભાંગે. ૧. તેમાંથી ઉચ્છવાસ રૂંધ ર૯ નો ઉદય તીર્થકરને હોય તેનો ભાંગે ૧. અતીર્થકર કેવલીને પૂર્વોક્ત ૩૦ માંહેથી વચનયોગ રૂદિયે ર૯ ને ઉદય, ઇહાં પણ છ સંસ્થાન અને બે વિહાગતિએ ૧૨ ભાંગ Page #272 -------------------------------------------------------------------------- ________________ નામકર્મનાં ઉસ્થાન, ૨૪૭ થાય, પણ એ પૃથક ગણવાં નહીં. તથા તે ર૯ માંહેથી ઉચડ્યાસને રોધ કર્યો ર૮ નું ઉદયસ્થાનક અતીર્થકર કેવલી આશ્રયી જાણવું. ત્યાં ભાંગા ૧૨ થાય, તથા મનુષ્યગતિ ૧, પંચે દિયજાતિ ૨. ત્રસ ૩, બાદર ૪, પર્યાપ્ત પ, સુભગ ૬, આદેય ૭, યશકીર્તિ ૮, અને તીર્થંકર નામ ૯. એ નવો ઉદય તીર્થકર અયોગી કેવળીને ચરમ રામ વર્તતાં હોય, ભાંગે ૧૦ તેજ ૯ માંથી અતીર્થકરને તીર્થકરનામ વિના ૮ નો ઉદય હોય, ભાગ ૧, બહાં કેવળીનાં ૧૦ ઉદાસ્થાનક માંહે ભાંગા ૬ર થાય, પણ ર૦, ૧, ૨૬, ૨૭, ૨૯, ૩૦, ૯, ૮ એ આઠ સ્થાનનો પ્રત્યેકે એકેક ભાગ લેવા. ત્યાં ર૦ ને ૮ ના અતીર્થકરને ભાંગ અને શેપ ૬ ઉદયસ્થાનકને તીર્થકરના એકેકો ભાંગા લેવા; એમ ૮ ભાંગા લેવા, શેષ ૨૪ ભાંગા તે સામાન્ય મનુધ્યના ભાગ માંહે અંતર્મત છે, તે માટે પૃથન ગ્રહણ કરવા, સર્વ સંખ્યાએ સર્વ મનુષ્યના ઉદયભાંગા ર૬પર થાય, દેવતાને ઉદયર-થાનક ૬ હોય, તે આ પ્રમાણે-૨૧, ૨, ૨૭ ૨૮, ૯, ૩૦, ત્યાં દેવદ્ધિક ૨, પંચંદ્રિય જાતિ ૩, ત્રસ ૪, બાદર ૫, પર્યાપ્ત ૬, સુભગ ૬ભગ મહેલી એક ૭, આદેય અનાદેય માંહેલી એક ૮, યશ અયશ માંહેલી એક ૯ અને કાર ધ્રવેદી ૨૧; એ એકવીરાનું ઉદયસ્થાનક ભવને અપાંતરાલ ગતિએ વર્તાતાને હોય, ત્યાં સુભગ, દુભગ આદેય અનાદેય અને લશ અયશ સાથે બાંગા ૮ થાય, ઇહાં દુર્લગ, અનાદેય અને અયશન ઉદય તે પિશાચાદિકને જાણ, તે પછી શરીરસ્થને ૨૧. માંહે વૈક્રિયદ્વિક ૨, ઉપલાત ૩, પ્રત્યેક ૪, સમચતુરસ્ત્ર છે, એ પાંચ ભેળવ્યું અને દેવાનુ પૂવી કાઢયે રપ ને ઉદય હોય; ત્યાં પણ તેમજ ૮ ભાંગી જાણવા. તે પછી શરીરપર્યાપ્તને પરાઘાત પ્રશસ્ત વિહાયોગતિ, એ બે ભેળ ર૭ નો ઉદય હોય, ત્યાં પણ ભાંગા ૮ હોય, દેવતાને અપ્રશસસ્તવિહાગનિ ઉદય ન હોય, તે પછી પ્રાણાપાનપર્યંતને ઉછવાસ ભેળભે ૨૮ નો ઉદય હોય, ત્યાં પણ ૮ ભાંગા, અથવા શરીર્થોતને ઉછવાસને અનુદયે અને ઉદ્યોતને ઉદયે ર૮ ને ઉદય, ત્યાં પણ ૮ ભાંગા, બે મળીને ૨૮ ને ઉદયે ૧૬ ભાંગી હોય, તે પછી ભાષા પર્યાપ્તને સુસ્વર ભેળભે ર૯ નો ઉદય, ઇહાં પણ ૮ ભાંગા, દેવતાને Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ સપ્તતિકાના ષષ્ઠ કર્મગ્રંથ. દુ:સ્વરનો ઉદય ન હોય, અથવા પ્રાણપાન પર્યાપ્તને સુસ્વરને અનુદયે અને ઉદ્યોતને ઉદયે ર૯ ને ઉદય, છતાં પણ ભાગ ૮ ઉત્તર ક્રિય કરતાં દેવતાને ઉદ્યોતનો ઉદય પામીએ, બે મળીને ૨૯ ને ઉદયે ૧૬ ભાંગા થાય. તે પછી ભાષા પર્યાપ્તને સુસ્વર સહિત ૮ માંહે ઉત ભેળ ૩૦ નો ઉદય, બહાં પણ ભાંગા ૮ પૂર્વવત હોય, એ છએ ઉદયસ્થાનકે થઈને સર્વ મળી દેવતાને ભાંગા ૬૪ ઉપજે, હવે જજને ઉદયસ્થાનક પ હોય તે આ પ્રમાણે-ર૧, ૨૫, ૨૭, ૨૮, ૨૯. ત્યાં નરકદ્ધિક ૨, પદ્રિય જાતિ ૩, વસ ૪, બાદર ૫, પર્યાપ્ત ૬, દુર્ભગ ૭, અનાદેય ૮, અયશ કીર્તિ ૯, થ્રવાદથી બાર ૨૧. એ ૨૧ નો ઉદય ભવાપાંતરાલ ગતિએ વર્તાતાને હોય, ત્યાં ભાંગે ૧. નારકીને પરાવર્તમાન પ્રકૃતિ માંહેલી સર્વ અશુભ પ્રકૃતિ ઉદ હોય તે માટે. તે પછી શરીર સ્થને યિદ્રિક ૨, હું સંસ્થાન ૩, ઉપઘાત ૪, પ્રત્યેક ૫, એ પાંચ ભેળવીએ અને નરકાનુપૂરકી કાઢીએ ત્યારે એનો ઉદય હોય ત્યાં ભાંગે ૧. તે પછી શરીરપર્યાપ્તને પરાઘાત ૧, અપ્રશસ્ત વિહાગતિ ૨. ભેળ ૨૭ નો ઉદય હોય, ત્યાં ભાંગે ૧ તે પછી પ્રાણુંપાનપર્યાપને ઉચ્છવાસ ભેળળે ૨૮ નો ઉદય હોય, ત્યાં ભાંગો ૧. તે પછી ભાષાપતને દુ:સ્વરને ઉદયે ૨૯ નુ ઉદય સ્થાનક થાય, ત્યાં ભાંગે ૧, એ પાંચ ઉદયસ્થાનકે થઈને નારકીને ભાંગા ૫ ઉપજે. ચારે ગતિના સર્વ થઇને ૭૭૮૧ ઉદય ભાંગા થાય, એ ૨૮, ૫ ઉદયસ્થાને ભાંગા. ૨૪ ૨૫ २० ૨૧ इक्क विआलिकारस, तित्तीसा छस्सयाणि तित्तीसा। बारससत्तरससयाण-हिगाणिविपंचसीईहिं ॥ २९ ॥ ૨૮ Page #274 -------------------------------------------------------------------------- ________________ નામકર્મનાં ઉદયસ્થાન, ૨૪ ૩૦ ૩૧ अउणत्तीसिकारस, सयाणिहिअ सत्तरपंचसट्ठीहि । ૭૭૮૧ इकिकगं च वीसा,-दलृदयंतेसु उदयविही ॥३०॥ =એ. | ગsurfacવરાણિજ્ઞિક વિરાત્રિના બહેતાળીશ, 1 ઓગણત્રીશ અને અગ્યાઅગ્યારે, ર અધિક, તિલા તેત્રીશ. સત્તા પંરક્કીર્દિ સત્તર અને છતા = શે. પાંસડે [ ૧૯૧૭–૧૧૬૫] વાસત્તાક દિ = | સુમિi-એક, એક, બાર અને સત્તરશે વીડુિગુ વીશ પ્રકૃતિના અધિક ઉદયસ્થાનથી આઠ પ્રકૃતિના વિવંarfË-બે અને પંચા- ઉદયસ્થાન સુધી, શીએ [૧૨૦૨–૧૭૮૫]. ' વિઠ્ઠી ઉદયના ભાંગા, વર્થ-ડીશ પ્રકૃતિના ઉદયસ્થાનથી માંડીને આઠ પ્રકૃતિના ઉદયસ્થાન સુધી અનુક્રમે ૧, ૪૨, ૧૧, ૩૩, ૬oo, ૩૩, ૧૨૦૨, ૧૭૮૫, ૨૦૧૭, ૧૧૬૫, ૧ અને ૧ ઉદયના ભાંગ થાય છે. તે ર૯-૩૦ : વિલેજ:-હવે ક્યા ઉદયસ્થાનકે કેટલા ભાંગા પામીયે? તે કહે છે. વીશને ઉદયસ્થાનકે એક ભાગો કેવળનો હેય, ૨૧ ને ઉદયે બેંતાળીશ ભાંગા હોય, ત્યાં એકેયના ૫, વિકલૅટ્રિયના ૯, પંચેન્દ્રિય તિર્યંચના ૯, મનુષ્યના ૯, તીર્થકરનો ૧, દેવતાના ૮, નારકીને ૧, એવં દર, ચોવીશને ઉદયે અગ્યાર ભાંગા એકેદ્રિયના હોય. ૨૫ને ઉદયે ૩૩ ભાંગા તે એકેદ્રિયના ૭, ક્રિય તિર્યંચના ૮, ક્રિય મનુષ્યના ૮, આહારકશરીરીને ૧, દેવતાના ૮, નારકીનો ૧, એવં ૩૩ હોય. ૨૬ ને ઉદયે દoo ભાંગા-એકેદ્રિયના ૧૩, વિકસેંદ્રિયના ૯, પંચંદ્રિય તિર્યંચના ૨૮૯, મનુષ્યના ૨૮૯,એવં ૬૦૦ હોય, ૨૭ ને ઉદયે ૩૩ ભાંગાએકેદ્રિયના ૬, ક્રિય તિર્યંચના ૮, વૈક્રિય મનુષ્યના ૮, આહા Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ સપ્તતિકા નામા પષ્ઠ કર્મથે રકને ૧, તીર્થકરને ૧, દેવતાના ૮, નારકીનો ૧, એવં ૩૩ ૨૮ ને ઉદયે ૧૨૦૨ ભાંગા-વિકલૈંદ્રિયના ૬, તિર્યંચ ચંદ્રિયના પ૭૬, વૈક્રિય તિર્યંચના ૧૬, મનુષ્યના ૫૭૬, વાક્ય મનુષ્યના ૯, આહારકના ૨, દેવતાના ૧૬, નારકીનો ૧, એવં ૧૨૦૨ ભાંગા, ૨૯ ને ઉદયસ્થાનકે ૧૭૮૫ ભાંગા-વિકસેંદ્રિયના ૧ર, પંદ્રિય તિર્યંચના ૧૧પર, વૈકિય તિર્યંચના ૧૬, મનુષ્યના પહ૬, વૈક્રિય મનુષ્યના ૯, આહારકના ર, તીર્થકરને ૧, દેવતાના ૧૬, નારકીનો ૧, એવં ૧૭૮૫ ભાંગ હોય, બારશે અને સત્તરશે એ બે અને પંચ્યાસીએ અધિક એટલે ૨૮ને ઉદયે બાર ને બે ભાંગા અને અને ર૯ને ઉદયે સત્તર ને પંચ્યાશી ભાંગી હોય, ત્રીશને ઉદયે ઓગણત્રીશશે ને સત્તર ભાંગા-વિકલેંદ્રિયના ૧૮, પંચેન્દ્રિય તિર્યચના ૧૭૨૮, વૈકિય તિર્ય“ચના ૮, મનુષ્યના ૧૧પર, વૈકિય મનુષ્યનો ૧, આહારકનો ૧, તીર્થકરને ૧, દેવતાના ૮, એવં ર૦૧૭ થાય, એકત્રીશને ઉદયે અગ્યાર પાંસઠ ભાંગા-વિકલૈંદ્રિયના ૧ર,પંચેંદ્રિયતિર્યચના ૧૧પર, તીર્થકરનો ૧, એવં ૧૧૬પ ભાંગા થાય. નવને ઉદયે એક ભાંગે તીર્થ કરનો અને આઠને ઉદયે એક ભાંગે સામાન્ય કેવલલીનો હોય. વિશના ઉદયસ્થાનક થકી માંડીને આઠના ઉદયસ્થાનક લગે બારે ઉદયસ્થાનકે થઇને સત્તોતેરશે અને એકાણું નામકર્મના ઉદયના ભાંગા થાય, એ ઉદયસ્થાન ભાંગા અને તેના સ્વામીનું કેષ્ટક આ સાથે આવ્યું છે. ર૯-૩૦ છે Page #276 -------------------------------------------------------------------------- ________________ નામકર્મના ઉદયસ્થાન ૨૫૧ - तदभंगाः स्थान। तद्भगस्वामिनः ७७२१ २० २४ ६०० सामान्यकेवलिनः एके०५, विक०९, तिर्य०९, मनु०९, तीर्थं०१, देव०८, नारकी १. | एकेंद्रिय ११ एकें०७, वैक्रियति०८, धै०म०८, आहा०१, देव०८, ना०१. एके०१३, विक०९, ति०२८९, म०२८९. एके०६ वैति०८,वै०म०८, आहा०१, तीर्थ०१. देव०८, ना०१ विक०६, ति०५७६,वैति१६,म०५७६,बै०म०९, आ०२, दे०१६, ना०१. वि०१२,ति११५२, वै०ति१६८०५७६, वै०म०९, __ आ०२, वे०१६, ना१, ती०१. | वि०१८,ति०१७२८,वैति०८,म०१६५२,३०म०१. आ०१, ती०१, दे०८, वि०१२, ति०११५२, तीर्थ० १ १२०२ । २९१७ ११८५ तीर्थकर १ | केवली १ Page #277 -------------------------------------------------------------------------- ________________ રિપર સાતિંકા નામ ષષ્ઠ કર્મગ્રંથ. નામકર્મનાં સત્તાસ્થાન ति दुनउई गुणनउई, अडसी छलसी असोइ गुणसीई। अट्टयछप्पन्नत्तरि, नव अट्ट य नामसंताणि ॥ ३१ ॥ તિના ત્રાણું, બાણું. છોતેર, પંચોતેર પાન-નેવાશી, નવ=નવ, અરજી અાશી. અટ્ટ-આઠ, છરી છયાશી, ર=અને, અRફકશી , નામઃનામકર્મનાં. rગ ઓગણ્યાએંશી. રિંતfજ=સત્તાસ્થાનો, કૃછત્તર અઠ્ઠોતેર, વાર્થ:-૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦, ૭૮, ૭૬, ૭૫, ૯, અને ૮ પ્રકૃતિનાં [ એ બાર] નામકર્મનાં સત્તાસ્થાને જાણવાં છે ૩૧ જિવન-હવે નામકર્મનાં સત્તાનાં સ્થાનક કહે છે, ત્રાણુનું સત્તાસ્થાનક ૧; બાણુંનું સત્તાસ્થાનક ૨, નેવ્યાસી પ્રકૃતિનું ૩, અક્ષાશીનું ૪, છયાસીનું પ, એંશીનું ૬, ઓગણ્યાએંશીનું ૭, અઠ્ઠોતેરનું ૮, છેતેરનું ૯ પંચોતેરનું ૧૦, નવ પ્રકૃતિનું ૧૧ અને આઠ પ્રકૃતિનું સત્તાસ્થાનક ૧૨, એ બાર નામકર્મનાં સત્તાસ્થાનક હોય, નામકર્મની સર્વ પ્રકૃતિનો સમુદાય સત્તાએ હોય, ત્યારે ૯૩ નું સત્તાસ્થાનક ૧, તે માંહે જિનનામની સત્તા ન હોય ત્યારે કર નું સત્તાસ્થાનક ૨, તથા ૯૩ માંહેથી આહારકશરીર ૧, આહારકોપાંગ ૨, આહારક બંધન ૩, આહારક સંઘાતન ૪, એ ચારની સત્તા ન હોય ત્યારે ૮૯ નું સત્તા સ્થાનક ૩, તે માંહેથી જિનનામની સત્તા ન હોય ત્યારે ૮૮ નું સત્તા સ્થાનક ૪, તે માંહેથી દેવદ્ધિક ઉલ અથવા નરકદ્વિક ઉવે ૮૬ નું સત્તાસ્થાનક, તથા તેઉ વાયુ માંહે વૈયાષ્ટક ઉવેલીને ૮૦ ની સત્તાવંત થકે પંચેંદ્રિયપણું પામીને દેવગતિ Page #278 -------------------------------------------------------------------------- ________________ નામકર્મનો સંવેધ. ૨૫૩. ચોગ્ય બાંધતો દેવદ્ધિક અને વૈક્રિયચતુષ્કને બાંધે ત્યારે ૮૬ નું સત્તા સ્થાનક, તથા તેજ નરકગતિ પ્રાયોગ્ય બાંધતે નરકદ્વિક અને વૈકિય ચતુને બાંધે ત્યારે પણ ૮૬ની સત્તા ૫; તે પછી નરદ્ધિક અને વિકિયચતુષ્ક હવે ૮૦ની સત્તા અથવા દેવદ્ધિક અને વકિયચતુષ્ક ઉ૦ ૮૦ની સત્તા ૬, તે પછી મનુષ્યદ્ધિક ઉધે ૭૮ નું સત્તાસ્થાનક ૭; એ સાત સત્તાસ્થાનક લપક વર્જીને અનેરાને જાણવાં, ત્યાં પણ અભવ્ય તથા પૂર્વે અપ્રાપ્ત સત્વને ૭૮, ૮૦, ૮૬, ૮૮ એ ચારજ સત્તાસ્થાનક હોય, હવે ક્ષેપકને ૬ સત્તાસ્થાનક હય, તે આ પ્રમાણે-૯૩, ૯૨, ૮૯, ૮૮. એ માંહેથી નરકટ્રિક ૨, તિર્યદ્વિક ૪, અંકેદ્રિય ૫, બેઇદ્રિય ૬, દ્રિય ૭, ચઉરિદ્રિયજાતિ ૮, સ્થાવર ૯, આતપ ૧૦, ઉદ્યોત ૧૧, સૂક્ષ્મ ૧૨, સાધારણ ૧૩, એ તેર ક્ષય ગયે ૮૦, ૭૯ ૭૬, ૭૫, ની અનુક્રમે સત્તા થાય, તથા મનુષ્યગતિ ૧, પંચંદ્રિયજાતિ ૨, ત્રસ ૩, બાદર ૪, પર્યાપ્ત ૫, સુભગ ૬, આદેય ૭, યશ ૮ અને તીર્થંકરનામ ૯, એ નવનું સત્તાસ્થાનક અથવા તીર્થંકરનામ વિના ૮ નું સત્તાસ્થાનક, એ બે સત્તાસ્થાનક અગીને છેલ્લે સમયે હોય છે ૩૧ ૩ ૧ ૨ ૩ अट्र य बारस बारस, बंधोदयसंतपयडिठाणाणि । ओहेणाएसेण य, जत्थ जहासंभवं विभजे ॥३२॥ અ૬-આઠ, ગોળા=સામાન્ય. વરસ બાર આપણે=વિશેષ, बंधोदयसंतपयडिठाणाणि= જ્યાં બંધ ઉદય અને સત્તા ગામવં યથાસંભવજેટલા પ્રકૃતિનાં સ્થાને સંભવે તેટલા વિમ=વિક૯પ કરવા, અર્થ: નામકર્મનાં બંધ, ઉદય અને સત્તા પ્રકૃતિનાં સ્થાને અનુક્રમે આઠ, બાર અને બાર હેય, તે સામાન્ય અને વિશેષ જ્યાં જેટલા સંભવે ત્યાં તેટલા કરવા, એ ૩૨ છે. Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ સંતતિકા નામા ષષ્ઠ કર્મગ્રંથ - વિવેચનઃ—નામકર્મના બંધસ્થાનક આઠ, ઉદયસ્થાનક આર અને સત્તાસ્થાનક બાર છે. પ્રકૃતિનાં સ્થાનક તે ઘ એટલે સામાન્યપણે અને આદેશ તે વિશેષપણે–અમુક બંધ સ્થાનક બાંધતાં એટલાં સત્તાસ્થાનક હોય, એમ પરસ્પર સંવેધ તે આદેશ કહીએ, તે આદેશ-વિશેષે કરીને જ્યાં જેટલાં સંભવે ત્યાં તે પ્લાં મિત્ કહેવાં, કર સામાન્યથી બંધ, ઉદય અને સત્તાને સંધિ, नवपणगोदयसंता, तेवीसे पन्नवीस छब्बीसे । अट्ट चउरटुवीसे, नव सगिगुणतीस तीसंनि ॥३३॥ TUT=નવ અને પાંચ. | ચાર સત્તાસ્થાન સંતાઉદય અને સત્તા | ગર્વ અરૂાવીશના બંધ સ્થાનક, સ્થાનકે. રથી વીશના બંધ સ્થાનકે નવલા નવ ઉદય અને સાત તન્નrs a-પચીસ અને | સત્તાસ્થાન, છવીશના બંધસ્થાનકે, | Todadવિઓગણત્રીસ Ess=આઠ ઉદય અને ! અને ત્રીસ પ્રકૃતિના બધે.. અર્થ:--વીશ, પચીશ અને કવીશના બંધે નવ નવ ઉદય સ્થાન અને પાંચ પાંચ સત્તાસ્થાન હાય, અઠ્ઠાવીશના બંધસ્થાનકે આઠ ઉદયસ્થાન અને ચાર સત્તાસ્થાન હય, ઓગણત્રીશ અને ત્રીશના બધે નવ ઉદયસ્થાન અને સાત સત્તાસ્થાન હોય, ૩૩ વિન:–ત્યાં પ્રથમ સામાન્યપણે બંધ, ઉદય અને સત્તાને સવેધ કહે છે–વીશના બંધસ્થાનકને વિષે, પચીશના બંધ સ્થાનકને વિષે અને ઇવીશના બંધ સ્થાનકને વિષે નવ ઉદયસ્થાનક - અને પાંચ સત્તાસ્થાનક હોય, ત્યાં વીશને બંધ તે અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય જ હેય તેના બંધક એકેદ્રિય, બેઇદ્રિય, Page #280 -------------------------------------------------------------------------- ________________ નામકમ ના સવેધ ૨૫૫ તે ક્રિય. ચરિદ્રિય, પચે દ્રિય તિય ચ અને મનુષ્ય હોય, એ ૭ના બંધકને યથાયેગ્ય સામાન્યપણે નવ ઉચસ્થાનક હોય, તે કયા ? ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ અને પાંચ સત્તાસ્થાનક હેાય તે આ પ્રમાણે-૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, ત્યાં (૨૧) એકવીને ઉદયે વર્તેતા સર્વ જીવને પાંચ સત્તાસ્થાનક હાય. મનુષ્યને ૭૮ વર્લ્ડને ચાર સત્તાસ્થાનક હોય, જે માટે મનુ ઉલેયે ૭૮ ની સત્તા થાય. તે ઇહાં ન ઘટે, આવીશને ઉચે પણ પાંચે સત્તાસ્થાનક હાય પણ વક્રિય કરતા ર૪ ને ઉદયે વતા વાયુકાયને ૮૦, ૭૮ વઈને ત્રણ સત્તાસ્થાનક હોય; જે માટે તેને વૈક્રિયષર્ક અને મનુષ્યદ્ધિક નિશ્ચયે છે જ. વૈક્રિય તા સાક્ષાત્ અનુભવે છે તે માટે તે વેલતા નથી અને તે વેલ્યા વિના નદ્વિક દેવક્રિક ન વેલે, સમકાળે વૈક્રિયષ તથાપ્રકારના સ્વભાવથી ઉવેલે માટે, અને વૈક્રિયષ ઉવેળ્યા પછી મનુદ્વિક વેળે, પૂર્વ નહિ તે માટે વૈક્રિય કરતા વાયુને ૮૦, ૭૮ એ એ ન હોય. પચીશને ઉદયે પાંચે સત્તાસ્થાનક હોય ત્યાં ૭૮ નુ' સત્તાસ્થાનક તે અવૈષ્ક્રિય વાયુકાય અને તેઉકાય માંહેજ પામીએ, અનેરા માંહે ન પામીએ. જે માટે તે વાયુ વ ને અનેરા સ કર્યાસા જીવ નિશ્ચયે મનુષ્યદ્ઘિક બાંધે, વીશને ઉચે પણ પાંચે સત્તાસ્થાનક હાય. ત્યાં ૭૮ ની સત્તા તે અવેક્રિય વાયુ અને તે માંહે પામીએ અને કેટલાએક તે વાયુ માંહેથી આવ્યા વિકલે દ્વેગ અને પચે દ્રિય અપર્યામા કિયકાળ લગે મનુષ્યદ્ધિક ન માંધે ત્યાં લગે તે માંહે ૭૮ પાનીએ; અનેરામાં નહી' સત્તાવીશને ઉદયે ૭૮ વર્જીને ૪ સત્તાસ્થાનક હેાય, ૨૭ તા ઉદય તા તેઉ વાયુ વને પર્યામા આદર એકે પ્રિય અને વૈક્રિય તિય ચ મનુષ્યને હાય અને તે તા અવશ્ય મનુષ્યદ્ગક માંધેજ, તે માટે ત્યાં ૭૮ ની સત્તા ન પામીએ. ૮, ૯, ૩૦, ૩૧ ને ઉચે નિશ્ચયે ૭૮ વઈ ને ચાર સત્તાસ્થાનક હેાય. એમ ૨૩ ના મધ કને થાયાગ્ય તંત્રે ઉદ્યસ્થાનકે થઇને ચાળીશ સત્તાસ્થાનક હાય ૨૫, ૨૬, ના અધકને પણ એમજ નવ નવ ઉદયસ્થાનકે સત્તાને સવેધ જાણવા. પણ પર્યાસ એકેન્દ્રિય પ્રાયા ૨૫, ૨૬ ના અધક દેવતાને ૨૧, ૨૫, ૨૭, ૨૮, ૯ અને ૩૦ એ છ ઉદયસ્થાનકને વિષે ૯૨, ૮૮ એ એ સત્તાસ્થાનક હાય, અપર્યાસ વિકલેન્દ્રિય તથા પચે દ્રિય તિય ચ અને મનુષ્ય પ્રાયેાગ્ય ૨૫ તા Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ સપ્તતિકા નામા પશેઠ કર્મગ્રંથ. સપ્તતિકા ના જ દેવતા બાંધે નહીં, ત્યાં અપર્યાપ્ત માહે દેવતા ઉપજે નહિ તે માટે . તથા ૨૮ ના બંધકને આઠ ઉદયસ્થાનક હોય, તે આ પ્રમાણે-૨૧, ૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧. બહાં ૨૮ નો બંધ બે ભેદે છે–દેવગતિ પ્રાગ્ય અને નરકગતિ પ્રાગ્ય, ત્યાં દેવગતિ પ્રાયોગ્ય ૨૮ ને બધે આઠે ઉદયસ્થાનક અનેક જીવની અપેક્ષાએ પામીએ અને નરકગતિ પ્રાયોગ્ય ૨૮ને બંધ બે ઉદયસ્થાનક હાય ૩૦, ૩૧ તથા ૨૮ ના બંધકને સામાન્યપણે ચાર સત્તાસ્થાનક હોય ૯૨, ૮૯, ૮૮, ૮૬; ત્યાં દેવગતિ પ્રાયોગ્ય ૨૮ ના બંધક સમ્યગ્દષ્ટિ પંચંદ્રય તિર્યંચ મનુષ્યને ર૧ નો ઉદય અપાંતરાલ ગતિએ વર્તતાં જાણવા, પણ મિથ્યાદ્રષ્ટિને નહિ, જે માટે મિાદષ્ટિ તો સર્વ પર્યાપ્રિએ પર્યાયો જ દેવપ્રાગ્ય ૨૮ બાંધે અને ૨૧, ૨૬, ૨૮, ર૯, ને ઉદયે વર્તત તો અપર્યાપ્ત જ હોય. તે માટે તે મિથ્યાદ્રષ્ટિ દેવગતિ પ્રાયોગ્ય ૨૮ ને બાંધે, જીહાં કોઈક કહેજો એમ કહે છે તો મિથ્યાદ્રષ્ટિ વૈક્રિય તિર્યંચ મનુષ્ય રપ, ર૭, ૨૮, ૨૯, ને ઉદયે વર્તતા દેવગતિ પ્રાયોગ્ય ૨૮ બાંધે છે. તે કેમ ઘટે ? તન્નોત્તાં તેણે ભવની આદિમાં પર્યાપ્તિ પૂરી કરી છે, પછી વૈક્રિય શરીર કરતાં ઔદારિક શરીરની નિવૃત્તિએ પર્યાપ્તિ પણ ઉદયથી નિવ, પણ તે પર્યાપ્ત જ કહીએ, તે માટે ત્યાં મિથ્યાવીને પણ ૨૮ નો બંધ વિરુદ્ધ નહીં, તે દેવગતિ પ્રાગ્ય ૨૮ બંધકને ૨૧ ને ઉદયે વર્તાતા બે સત્તાસ્થાન હાય-૯૨, ૮૮; જિનનામની સત્તા નહી, તે હોય ત્યારે તો તેનો બંધ પણ હોય, તેથી ૨૯ ને બંધક થાય તે માટે નહીં. રપ ને ઉદે પણ ૨૮ ના બંધક આહારક સંસ્થત વેકિય તિર્યંચ મનુષ્યને સામાન્યપણે બે સત્તાસ્થાનક હાય-૯૨, ૮૮; ત્યાં પણ આહારક સંયતને નિશ્ચયે ૯ર, શેષને બે હોય, ૨૬, ૨૭, ૨૮, ૨૯ ને ઉદયે પણ ૯ર, ૮૮ એ બે સત્તાસ્થાનક સામાન્યપણે જાણવાં. ૩૦ ને ઉદયે દેવ નરકગતિ પ્રાયોગ્ય ૨૮ ના બંધકને સામાન્યપણે ૪ સત્તાસ્થાનક હોય; કર, ૮૯, ૮૮, ૮૬; ત્યાં ૯૨, ૮૮ પૂર્વવત જાણવાં અને ૮૯ આ પ્રમાણે-કેઇક મનુષ્ય તીર્થંકરનામકર્મની સત્તાવંત વેદક સમ્યગ્દષ્ટિ પૂર્વે નરકાયુ બાંધ્યું હોય તે નરક જવાને અભિમુખ સમ્યકત્વ થકી પડીને ગયે Page #282 -------------------------------------------------------------------------- ________________ નામકર્મનો સંવેધ, ૨પ૭ ત્યારે તીર્થંકર નામકર્મ બાંધવાનો અભાવ હોવાથી નરક પ્રાયોગ્ય ૨૮ બાંધતા ૮૯ ની સત્તાવંત હોય, ૮૬ આ પ્રમાણે તીર્થકર નામ ૧, આહારક ચતુષ્ક ૫, દેવદ્વિક ૭, નરકદ્વિક ૯, વૈકિય ચતુષ્ટય ૧૩, એ તેની સત્તા ટયે ૮૦ ની સત્તા હાય, તે ૮૦ ની સત્તાવાળે પંચંદ્રિય તિર્યંચ અથવા મનુષ્ય થયે થક સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત જે વિશુદ્ધ પરિણામવંત હોય તો દેવગતિ પ્રાયોગ્ય ર૮ બાંધે ત્યારે દેવદ્ધિક અને વૈકિયચતુષ્ક સત્તાએ થાય માટે ૮૬ ની સત્તા, તથા જે સંકિલષ્ટ પરિણામ સવંત હોય તો તે નરકગતિ પ્રાયોગ્ય ૨૮ બાંધે ત્યારે નરકદ્વિક વૈકિયચતુષ્ક સત્તાએ થાય, ત્યારે પણ ૮૬ ની સત્તા, ૩૧ ને ઉદયે ત્રણ સત્તાસ્થાનક ૯૨, ૮૮, ૮૬, એ તિર્યંચને જ હોય, ત્યાં તીર્થંકરનામની સત્તા ન હોય, તે માટે ૮૯ નહી. ભાવના પૂર્વવત તથા ર૯, ૩૦ પ્રકૃતિના બંધકને નવ ઉદયસ્થાનક હય, તે કયા? ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, અને સાત સત્તાસ્થાનક હોય, તે કયાં ? ૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦, ૭૮. વિકલેઢિય અને પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૨૯ બાંધતા પર્યાપ્ત અપર્યાપા એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, પચંદ્રિય તિર્યંચને ૨૧ ને ઉદયે પાંચ સત્તાસ્થાનક હોય; ક૨, ૮૮, ૮૬, ૮, ૭૮, એ પ્રમાણે ૨૪, ૨૫, ૨૬ ને ઉદયે પણ કહેવું અને ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ના ઉદયને વિષે ૭૮ વર્જીને ૪ સત્તાસ્થાનક હેય. એની ભાવના જેમ પૂવે ૨૩ ને બંધકને કહી તેમ જાણવી, મનુષ્યગતિપ્રાયોગ્ય ૨૯ બાંધતાં એકેદ્રિય, વિકલૈંદ્રિય અને પંચેન્દ્રિય તિય"ચને તથા તિર્યગતિ મનુષ્યગતિ પ્રાયોગ્ય બાંધતા મનુષ્યને પોતપોતાના ઉદસ્થાનને વિષે યથાયોગ્યપણે વર્તતાને ૭૮ વઈને તેજ ૪ સત્તાસ્થાનક જાણવા. દેવતા નારકીને પંચંદ્રિય તિર્યંચ મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ બાંધતાં સ્વોદયે વત્તતાને ૯૨, ૮૮, એ છેસત્તાસ્થાનક હોય, તીર્થકરની સત્તાવંત મિથ્યાત્વી નારકીને મનુષ્યગતિ પ્રાયોગ્ય ૨૯ બાંધતા પાંચે ઉદયે યથાયોગ્ય વર્તાતાને - ની સત્તા હેય, દેવ ગતિ પ્રાયોગ્ય તીર્થંકર નામ સહિત ર૯ બાંધતા અવિરત સમ્યગ્દષ્ટિ મનુષ્યને ૨૧ને ઉદયે વર્તતાને ૧૭ Page #283 -------------------------------------------------------------------------- ________________ રિપ૮ સંતતિકા નામ પાઠ કર્મગ્રંથ. ૯૩, ૮૯, એ બે સત્તાસ્થાનક હોય, એજ પ્રકારે ૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦ ના ઉદયને વિષે પણ તે જ બે સત્તાસ્થાનક કહેવાં. આહારક સંયતને તો પિતાને ઉદયે વત્તતાને ૯૩ નું જ સત્તા સ્થાનકે કહેવું એમ સામાન્યપણે ર૯ ને બંધ ૨૧ ને ઉદયે સાત સત્તાસ્થાનક, ર૪ ને ઉદયે પાંચ, રપ ને ઉદયે સાત, ૨૬ ને ઉદયે સાત, ૨૭ ને ઉદયે છે, ૨૮ ને ઉદયે છે, ર૯ ને ઉદયે છે, ૩૦ ને ઉદયે છે અને ૩૧ ને ઉદયે ચાર સત્તાસ્થાનક હય, જેમ તિર્યગતિ પ્રાયોગ્ય ર૮ બાંધતાં એકેદ્રિય, વિકપ્રિય, તિયચ મનુષ્ય, દેવતા અને નારકીને ઉદયસ્થાનક કહ્યાં, તેમ તિર્યગતિ પ્રાયોગ્ય ઉદ્યોત સહિત ૩૦ બાંધતા એકેદ્રિયને પણ ઉદયસ્થાન કહેવાં. હવે મનુષ્યગતિ પ્રાયોગ્ય તીર્થકર સહિત ૩૦ બાંધતા દેવતા નારકીને ઉદયસ્થાનક કહીએ છીએ, ત્યાં દેવતાને યથાત ૩૦ બાંધતાને ૨૧ ને ઉદયે વત્તતાને ૯૩, ૮૯, એ બે સત્તા સ્થાનક હોય, નારકીને ૮૯ નું એક સત્તાસ્થાનક, ૯૩ નું તે તેને ન હોય; તીર્થકર અને આહારકની ભેળી સત્તાવંત નરકે ન ઉપજે તે માટે, એમ ર૫, ૨૭, ૨૮, ર૯, ૩૦, ને ઉદયે પણ સત્તા કહેવી, પણ નારકીને ૩૦ નો ઉદય ન હય, કેમકે ૩૦ ને ઉદય ઉદ્યોત સહિત પામીએ અને તે ઉદ્યોતનો ઉદય નાર“ડીને ન હોય. એમ સામાન્યપણે ૩૦ ના બંધકને ૨૧ ને ઉદય સાતે સત્તાસ્થાનક હય, ૨૪ ને ઉદયે પાંચ, ૨૫ ને ઉદયે સાત, ૨૬ ને ઉદયે પાંચ, ૨૭ ને ઉદયે છે, ૨૮ ને ઉદયે છે, ૨૯ ને ઉદયે છે. ૩ ને ઉદયે છે અને ૩૧ તે ઉદયે ૪ સત્તાસ્થાનક હોય, આહા૨કદ્ધિક સહિત દેવપ્રાયોગ્ય ત્રીસના અંધક અપ્રમત સંયત અને અપૂર્વકરણવાળાને ત્રીસન ઉદય અને ર ની સત્તા હોય, ૩૩ एगेगमेगतीसे, एगे एगुदय अट्ठ संतमि । उवश्यबंधे दस दस वेअगसंतंमि ठाणाणि ॥३४॥ -એક એક ઉદય અને પ્રજાતી એકત્રીશના બંધ.. * સત્તાસ્થાન v=એકના બધે Page #284 -------------------------------------------------------------------------- ________________ નામક ના સવેધ, શુદ્ય=એક ઉદયસ્થાનક, અઠ્ઠસંતનિ=આઠ સત્તાસ્થાન કવચધે મધના અભાવે, વૃક્ષ દશ દશ. વેચન=ઉદયને વિષે. સુતમિ=સત્તામાં ઝાનિ=સ્થાના, અર્થ-એકત્રીશના અથે એક ઉદ્દયસ્થાન અને એક સત્તાસ્થાન હેાય, એકને મળ્યે એક ઉદ્ભયસ્થાન અને આઠ સત્તાસ્થાન હોય. મધના અભાવે ઉદ્ભય અને સત્તાને વિષે દરા દશ સ્થાને જાણવાં. ॥ ૩૪૫ ૨૫૯ વિવેચન:—તથા ૩૧ ને અંધે ત્રીશનુ એક ઉદ્ભયસ્થાન હાય જે માટે તી કરનામ અને આહારદ્દિક સહિત ૩૧ દેવગતિ પ્રાયોગ્ય માંધતા અપ્રમત્ત અને અપૂર્વક સયતજ પામીએ. તે વૈક્રય આહાર્ક ન કરે તે માટે પચીશાદિક ઉત્ક્રયસ્થાન ન પામીએ. એકજ ૩૦ નુ. ઉદ્દયસ્થાનક હાય. સત્તાસ્થાનક પણ ૯૩ નુ એકજ હોય, તીર્થંકરનામ અને આહારક ચતુષ્કની પણ સતા હોય તે માટે, તથા એક પ્રકૃતિયશ:કીતિ અંધક તે અપૂવકરણ, અનિવૃત્તિમાદર અને સૂક્ષ્મસ પરાયવાળા જ હાય, તે અતિવિશુદ્ધ હાવાથી વૈક્રિય આહાર્ક કરે નહી તે માટે તેને પચીશાદિક ઉદ્દયસ્થાનક ન હેાય, અને ૧ ને અધે આઠ સત્તાસ્થાનક હાય, તે આ પ્રમાણે ૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૦, ૭૯, ૭૬, ૭૫, ત્યાં પ્રથમનાં ૯૩, ૯૨, ૮૯, ૮૮ એ ચાર સ્થાનક ઉપશમશ્રેણિએ હોય, અથવા ક્ષપકશ્રેણિએ પણ જ્યાં લગે અનિવૃત્તિમાદરે જઇને ૧૩ પ્રકૃતિ ક્ષય ન ક્રુરી હોય ત્યાં લગે હોય. અને તેર પ્રકૃતિ ક્ષય કર્યું અનેક જીવની અપેક્ષાએ ઉપરનાં ૮૦, ૭૯, ૭૬, ૭૫, એ ાર સત્તાસ્થાનક હોય તે સુક્ષ્મસપરાય લગે જાણવાં, તથા ઉપરત મળ્યે મધને અભાવે વેદક એટ્લે ઉદયનાં સ્થાનક દશ હાય અને સત્તાનાં સ્થાનક પણ દશ હોય. ત્યાં દેશ ઉદ્દયસ્થાનક આ પ્રમાણે ૨૦, ૨૧, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૯, ૮ ક્રશ સત્તાસ્થાનક આ પ્રમાણે-૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૦ ૭૯, ૭૬, ૭૫, ૯, ૮. ત્યાં ૨૦, ૨૬, ૨૮ ને ઉદયે એ એ સત્તાસ્થાનક-૭૯, ૭૫. અને ૨૧, ૨૭, ને ઉચે બે સત્તાસ્થાનક ૮૦, ૭૬, ૨૯ ને ઉદયે ચાર સત્તાસ્થાનક ૮૦, ૭૯, ૭૬, ૭૫, + અહીં વૈક્રિય તથા આહારક શરીરીની વિવક્ષા કરી નથી. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ સહૃતિકાનામા પુષ્ઠ ક ગ્રંથ એ સ તીર્થંકર અને અતી કર કેવળી આશ્રયી સયાગી ગુણઠાણે જાણવાં. ૩૦ ને ઉચે ૮ સત્તાસ્થાનક–૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૦; ૭૯ ૭૬, ૭૫, ત્યાં ધુરેિલાં ૪ સત્તાસ્થાનક ઉપશાન્તકષાયને અને છેલ્લાં ૪ ક્ષીણષાયને અને સયેાગી કેવલીને હોય. ત્યાં આહારક ચતુષ્કની સત્તા સહિત તીર્થંકરને ૮૦, અને અતીથ કરને ૭૯ હોય. આહારક ચતુષ્કની સત્તાહિત તીર્થંકરને ૭૬ અને અતી કરને ૭૫. ૩૧ ને ઉદયે એ સત્તાસ્થાનક–૮૦, ૭૬;એ તીર્થંકર કેલીનેજ જાણવાં. અતીશ કર કેવલીને તા ૩૧ ના ઉદ્ભય જ ન હોય, નવને ઉચે ૩ સત્તાસ્થા નકે-૮૦, ૭૬, ૯ ત્યાં એ સ્થાનક તે અયેાગી કેવલી તીકને દ્વિચ× સમય લગે જાણવાં અને છેલ્લે સમયેટ તુ સત્તાસ્થા નક હેાય. આઠને ઉદયે ત્રણ સત્તાસ્થાનક ૭૯, ૭૫, ૮, ત્યાં. રિલાં એ અયાગી કેવલી અતીકને દ્રિચર્મ સમય લગે જાણવાં અને ચરમ સમયે ૮ નું સત્તાસ્થાનક હોય. એ નામક્રમના ધોયસત્તા સવેધ કહ્યો. ॥ ૩૪ ।। Page #286 -------------------------------------------------------------------------- ________________ નામકર્મનો સંધ २८१ उदय तद्भगा: तद्भगा: ७७९१ सत्तास्थानानि १२, स्थान संवेधे मेदाः १२ ५९२।८८।८६८०७८ ५९२।८८८६८०७८ ५९२।८८८६।८०७८ ५९२।८८८६।८०७८ २२७७०४ ४९२।८८।८६९८० २१८२ ४९२।८८८६८० १७६४ ४९२।८८८६८० २९०६ ४९२।८८८६८० ४९२।८८८६।८। ५९२।८८८६८०७८ ५९२१८८०८६८०७८ ५९२।८८८६८०७८ ६०० ५९२।८८८६०८०७८ ३०७७६८ ४९२।८८।८६।८०॥ ४९२१८८०८६३८० १७८० ४९२।८८८६८० ४९२१८८१८६८० ४/९२।८८८६८० १६२१ गु०१ / २६ ११ | ४० | ५/९२।८८.८६/८०७८ ५९२।८८१८६८०७८ ५९२।८८१८६४८०1७८ ६००७७६८ ५९२१८८०८६३८०७८ ३० ४/९२।८८८६८० ४/९२।८८८६२८० ४९२।८८८६८० ४९२।८८८६८० ११६४ ४९२।८८८६८० ३१) Page #287 -------------------------------------------------------------------------- ________________ ર गु०१/२/३/४/५/६ ७ ८ गु०११२|३|४|५|६७१८ गु०११२४७८ ७८ गु. ८८९ १० ९२४८ ३६४१ સતિકા નામા ષષ્ઠ કેમગ્રંથ २१ २६ ૨૮ |२९| ३० ३१/ 22YY * * * * Ww २८ |२९| ३० |३१| १६ १७ २९२१८८ २९२१८८ ५७६ २९२१८८ २९२१८८ १७ ११७९७६०२ २९२१८८ २९२१८८ | १७५५ २८९० |११५२ १ १३० १ ४१ ११ ३३ ७९३।९२१८९१८८१८६८०१७८ ५९३३८८|८६/८०८७८ ७९३।९२।८९।८८८६८०१७८ ७९३१९२१८९१८८१८६ ८० १७८ ६९३।१२।८९।८८८६ ८० ३२ १२०२७७८३ ६९३२९२३८११८८१८६|८०| ६९३।९२।८९।८८८६८०१ ६९३/९२,८९१८८८६८० ४९२३८८ ८६|८०| ६०० १७८४ २९१६ १९६४ ४१ ११ ३२ ६०० ३१७७७३ | ११९९ १७८१ २९१४ १२६४ ४९२३८९१८८।८६ ३९२२८८१८६ ३१ १३० १ १४४ १४४ १९३ ७२ ७९३।९२,८९१८८१८६ ८० १७८ ५९२२८८/८६ ८० ७८ ७९३/९२।८९।८८८६ ८०९७८ ५९३/९२|८६।८०.७८ । ६९३/९२१८९१८८८६ ८०1 ६९३/९२१८९१८८८६८०० ६९३|१२|८९१८८१८६८० ६९३/९२१८९१८८१८६ ८०१ ४९२८८।८६८० ५२ ५४ १ ७२ ८९३।९२।८९१८८२८०१७९१७६ ७५१८ Page #288 -------------------------------------------------------------------------- ________________ નામકર્મને સંવેધ, 'was ६२ गु०११।१२।१३।१४ । २७९/७५ २८०७६ २७९/७५ २८०७६ २७९/७५ ४८०७९।७६७५ ८९३३९२।८९।८८/८०७९॥ ७६७५ २८०७६ ३/८०७६९ ३७९७५।८ mov awar १३९४५ ४६६७६ २८४ तिविगप्पपगइठाणेहिं, जीवगुणसन्निएसु ठाणेसु । भंगा पउंजियावा, जत्थ जहासंभवो भवइ ॥३५॥ तिविगप्पपगइठाणेहि-५,९४य | भंगा-मin. भने सत्त॥३५ त्रविपनों पउंजियव्वा=प्रयु , ३२॥१५॥ પ્રકૃતિસ્થાનોએ કરી, जत्थयां जीवगुणसंनिएसु७१ जहासंभको-साना समय सने गुणसज्ञापा, भवइ-होय. ठाणेसु-स्थानाने विषे. अर्थः-५५, मन सत्त॥३५ र विपनां प्रतिસ્થાનોએ કરી જીવ સંસાવાળા અને ગુણ સંજ્ઞાવાળા સ્થાને (જીવસ્થાન, ગુણસ્થાન) ને વિષે જ્યાં જેટલાનો સંભવ હોય ત્યાં તેટલા ભાંગ ઘટાવવા, છે ૩૫ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ સપ્તતિકા નામ પછઠ કર્મગ્રંથ વિશ્વન–અનુક્રમે એ આઠે કર્મની પ્રકૃતિનાં સ્થાનક અને તેના સંવેધ ભાંગા કહ્યા, હવે તે જ પ્રમાણે ૧૪ જીવસ્થાનક અને ૧૪ ગુણસ્થાક આશ્રયીને સ્વામી દેખાડે છે. બંધ ઉદય સત્તારૂપ ત્રણે ભેદે આઠ કર્મની પ્રકૃતિના સ્થાનકે કરીને ૧૪ જીવસ્થાનકને વિષે અને ૧૪ ગુણઠાણાને વિષે પૂર્વોક્ત અનુસારે ભાંગ પ્રjજવાજ્યાં જેટલાનો સંભવ હોય ત્યાં તેટલા કહેવાય છે ૩પ છે જવસ્થાનને વિષે જ્ઞાનાવરણ અને અંતરાય કર્મના ભાંગા, तेरससु जीवसंखेवएसु, नाणंतरायतिविगप्पो। इकमि तिदुविगप्पो, करणं पइ इत्थ अविगप्पो ॥३६॥ તેણુ-તેર | ડિવિઝcom-ત્રણ અથવા બે કીવહેવપુ-જીવના સંક્ષેપ વિકલ્પવાળે, (સ્થાને) વિષે. #i v=દ્રવ્ય મનવાળાને નાdiતના-જ્ઞાનાવરણ અને આશ્રયીને અંતરાય કર્મને ઘ=અહીં (જ્ઞાનાવરણ અને રિવિવારે ત્રણ વિક૯પવાળે અંતરાયને વિષે) riાશિ=એક પર્યાપ્તા સંશિ- | વિજુવો વિકલ્પને અભાવ, પચંદ્રિય જીવસ્થાન વિષે. | અર્થ:-તેર જીવસ્થાનોને વિશે જ્ઞાનાવરણ અને અંતરાયકર્મનો ત્રણ વિક૯પવાળા ભાંગે અને એક જીવસ્થાનને વિષે ત્રણ અથવા બે વિકલ્પવાળો ભાગ હોય, દ્રવ્યમનવાળાને આશ્રયીને અહીઃ વિક૯પને અભાવ છે. . ૩૬ ! દિન-હવે પ્રથમ ૧૪ જીવસ્થાનક આશ્રયીને જ્ઞાનાવરણ્ય અને અંતરાય કર્મના ભાંગા કહે છે-તેર છવભેદને વિષે જ્ઞાનાવરણીય અને અંતરાયકર્મના બંધ, ઉદય અને સત્તા એ ત્રણે વિકટ ભાંગે એક હય, પાંચને બંધ, પાંચનો ઉદય, Page #290 -------------------------------------------------------------------------- ________________ નામકર્મને સંવેધ, પાંચની સત્તા હોય અને એક તે સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તાને વિષે સૂમસં૫રાય ગુણઠાણ લગે પ નો બંધ, પ નો ઉદય ૫ ની સત્તા એ ત્રિવિક૯પે ભાંગ હેય, તે વાર પછી બંધને છેદે ઉપશાતમોહ અને ક્ષીણમોહે ૫ ને ઉદય ૫ ની સત્તા, એ દ્વિવકલ્પ ભાગો બીજો હેય, તથા કરણતે દ્રવ્યમને આશ્રયીને સંસી જે સયોગી કેવલી, અયોગી ભવસ્થ કેવલી તેને વિષે જ્ઞાનાવરણ્ય અને અંતરાયને અવિક૯પ છે, મૂળથી છેદ્યા માટે બંધ ઉદય અને સત્તા એ ૩ ત્રણ માંહેલો કેઈ વિકલ્પ ન હોય છે ૩૬ જવસ્થાને દર્શનાવરણના ભાંગા तेरे नव चउ पणगं, नव संतेगंमि भंगमिकारा । वेअणिआउयगोए, विभज मोहं परं वुच्छं ॥३७॥ તેર જીવસ્થાનને વિષે. | અંજમિક્ષા =અગ્યાર ભાંગા, નવનવ પ્રકૃતિને બંધ વેજિક વેદનીય, asguiાં ચાર અથવા પાંચનો આયુષ્ય અને ગોત્રકર્મને વિષે ઉદય, વિમા=વિકલ્પ કરવા, નવવંતા-નવની સત્તા. | મોહંમોહનીય કર્મને, પારિમ એક જીવસ્થાનને વિષે " g$ આગળ કહીશું કર્થ:-તેર જીવસ્થાનને વિષે દર્શનાવરણ કર્મનો નવો બંધ, ચાર અથવા પાંચને ઉદય અને નવની સત્તા હોય, અને એક જીવસ્થાનને વિષે અગ્યાર ભાંગા હેાય, વેદનીય, આયુષ્ય અને ગોત્રકર્મને વિષે બંધાદિસ્થાનોના ભાંગા વહેચીને મેહનીય કર્મ આગળ કહીશું. એ ૩૭ વિવેચન-હવે દર્શનાવરણના ભાંગા ૧૪ જીવસ્થાનકને વિષે કહે છે -તેર જીવભેદને વિષે નવવિધ બંધ, ચતુવિધ ઉદય, નવવિધ સત્તા ૧, તથા નવવિધ બંધ, પંચવિધ ઉદય, નવવિધ સત્તા ૨, એ બે ભાંગા દર્શનાવરણના હેય, અને એક જે સંગી પદ્રિય પર્યાપ્યો તેને વિષે અગ્યારે ભાંગા હય, ભાવના પૂર્વ Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ સતિકા નામા પુષ્ઠ કેમગ્રંથ વત્ જાણવી હવે વેદનીય, આયુકમ અને ગાત્રકને વિષે અધ, ઉદય અને સત્તાએ પ્રકૃતિનાં સ્થાનક અને ભાંગા તે આગમાક્ત પ્રકારે જીવસ્થાનકને વિષે કહીને પછી મોહનીયકના ભાંગા કહીશુ, ૫ ૩૭ ॥ વેદનીય અને ગોત્રકમ ના ભાંગા. २ पजत्तगसन्निअरे, अट्ठे घउकं च वेअणियभंगा । ૧ X સત્ત ચાતિનું જોડુ, શ્વેશં નીયટાળવુ રૂા ઉન્નત્તમપ્રિયરે પર્યાપ્ત સન્ની અને માકીના તેર જીવો-ગાત્રકમ ના. પત્તા=પ્રત્યેક, નૌવટાળેg=જીવસ્થાને ને વિષે ભેદને વિષે. અડધી =આઠ અને ચાર, વૈળિયમં વેદનીયમના ભાંગા. સત્તતતં ==સાત અને ત્રણ અર્થ-પર્યામા સંજ્ઞી પચે દ્રિયને વિષે વેદનીયકમ ના આઠ અને તેર્ જીવસ્થાનને વિષે ચાર ભાંગા હાય, ગાત્રકના સ`ગીપચે દ્રિયને વિષે સાત અને તેર જીવસ્થાનને વિષે ત્રણ ભાંગા પ્રત્યેક જીવસ્થાનને વિષે કહેવાં. ॥ ૩૮૫ વિવેચન:---હવે વેદનીયકમ ગોત્રકમ ના ભાંગા જાણવાને અહીયા ભાષ્યની ગાથાના ભાવ કહે છે. સ`જ્ઞ પચે દ્રિય પર્યાસાને વિષે વેદનીયના આઠ ભાંગા હાય, તે આ પ્રમાણે-અસાતાના અધ, અસાતાના ઉદ્દય, એની સત્તા ૧; અસાતાના અધ, સાતાના ઉદ્દય, એની સત્તા ૨; એ મેં ભાંગા મિથ્યાત્વથી માંડીને પ્રમત્ત ગુણુઠાણા લગે હાય. તે પછી અસાતાના અધ નથી તે માટે એ એ ન હોય. સાતાને મધ, અસાતાના ઉદ્ભય, એની સત્તા ૩; સાતાના અંધ, સાતાને ઉદય, એની સત્તા ૪; એ બે ભાંગા મિથ્યાત્વથી માંડીને સયાગી કેવલી લગે પામીએ. તે વાર પછી બંધ ચે અસાતાના ઉદય * जीवट्ठाणेसु वक्तव्वा इति पाठान्तरे. Page #292 -------------------------------------------------------------------------- ________________ જીવસ્થનામાં સવેધ. ૨૬૭ એની સત્તા પ; સાતાને ઉદય, એની સત્તા ૬; એ એ ભાંગા અયોગી કેલિને દ્વિચક્ર્મ સમય લગે હાય, ચર્મ સમયે તા અસાતાના ઉદય અસાતાની સત્તા ૭; અને સાતાના ઉદ્દય, સાતાની સત્તા ૮; એ એ ભાંગા હાય, ઈહાં કેવલીને દ્રવ્યમન હાય માટે સંગ઼ી કહ્યા તથા ઈતર તે સંજ્ઞી વને શેષ ૧૩ જીવભેદને વિષે પ્રત્યેકે રલા ચાર ચાર વેદનીયકના ભાંગા હાય, તથા સ`જ્ઞી પચે દ્રિય પર્યાસાને વિષે ગોત્રકમના ૭ ભાંગા હાય, તે આ પ્રમાણે-નીચના બંધ, નીચને ઉદ્ભય, નીચની સત્તા ૧; નીચનેા મધ, નીચનેા ઉદય એની સત્તા ૨; નીચના અધ, ઉચ્ચના ઉદય, એની સત્તા ૩, ઉચ્ચના ખ, નીચના ઉદય, એની સત્તા ૪, ઉચ્ચના મધ, ઉચ્ચના ઉદ્દય, એની સત્તા ૫; અધ મળ્યે ઉચ્ચનેા ઉદય, એની સત્તા ૬; ઉચ્ચના ઉદય, ઉચ્ચની સત્તા ૭; એની ભાવના પૂર્વલીપરે જાણવી. તથા સજ્ઞી પચે દ્રિય પર્યાપ્તા ટાળીને શેષ ૧૩ ભેદને વિષે રલા ત્રણ ભાંગા હાય,-પહેલા, બીજો અને ચોથા તિર્યંચ માંહે ઉચ્ચગોત્રના ઉદય ન હેાય, તે માટે જે ભાંગાને વિષે નીચના ઉચ હાચ તે લેવા, ૫ ૩૮ h ----- જીવસ્થાને આયુકમના ભાંગા. 3 ૪ पज्जत्ताऽपज्जत्तग, समणे पज्जतअमण सेसेसु । ૩ अट्ठावीसं दसगं, नवगं વ જ્ઞાપાત્તળસમળે=પર્યામા ક્ષેત્રેનુ=માકીના (અસસી અપર્યાપ્તા અગ્યાર)ને વિષે, સાચીચંદ્રમાં અઠ્ઠાવીશ, દેશ તત્ત્વવાળું ==નવ અને પાંચ આપસ=આયુષ્ય કર્મોના અર્થ:-પર્યાસ સી પÅ'દ્રિય, અપર્યાપ્તા સજ્ઞી પચે દ્રિય પર્યામા અસજ્ઞી પચેંદ્રિય અને માકીના (અપર્યાપ્તા અગ્યાર અસ'ણી) જીવસ્થાનાને વિષે આયુષ્યકમના અનુક્રમે અઠ્ઠાવીશ, દેશ, નવ અને પાંચ ભાંગા હાય ૫ ૩૯૫ અને અપર્યામા સંજ્ઞી પચે દ્રિયને વિષે, પન્નત્તઅમળ=પર્યાપ્તા અસજ્ઞી પચે દ્રિયને વિષે. ૪ पणगं च आउस्स ॥३९॥ Page #293 -------------------------------------------------------------------------- ________________ २६८ સતતિકાનામા ષષ્ઠ કર્મગ્રંથ, વિવેચન:-હવે ૧૪ જીવભેદને વિષે આયુકર્મના ભાંગ પ્રરૂપવાને અર્થે ભાગ્યની ગાથાનો ભાવ કહે છે – પર્યાપ્તા સમન તે સંજ્ઞી પંચેન્દ્રિય ૧, અપર્યાપ્ત સંગીપંચેન્દ્રિય ૨, પર્યાપ્તા અમન તે અસંરી પંચેન્દ્રિય ૩, અને શેષ થાકતા ૧૧ જીવસ્થાનક તેહને વિષે અનુક્રમે અાવીશ ૧, દશ ૨, નવ ૩ અને પાંચ ૪ આયુકર્મના ભાંગા હોય, ત્યાં સંજ્ઞા પંચેંદ્રિય પર્યાપ્ત માહે ૨૮ ભાંગા હોય, તે નારકીના ૫, તિર્યચના ૯, મનુષ્યના ૯, દેવતાના પ, એવં ૨૮ જે પૂર્વ કહ્યા છે તે જ જાણવા, તથા અપર્યાપ્ત સંજ્ઞી પંચેંદ્રિયમાંહે ૧૦ ભાંગ હેય. અપર્યાપ્યા તે બહાં લબ્ધિ અપર્યામા જ જાણવા તે તો મનુષ્ય તિર્યંચ જ હોય, અને તે અપર્યાપ્તા પણ મનુષ્ય તિર્ય. ચનું જ આયુ બાંધે તે માટે પાંચ ભાંગા મનુષ્યમાંહે, પાંચ ભાંગા તિર્યંચમાંહે એવં ૧૦ હોય, તે આ પ્રમાણે-અંધકાળથી પૂર્વે તિર્યગાયુને ઉદય, તિર્યગાયુની સત્તા ૧; બંધકાળે તિર્યગાયને બંધ, તિર્યગાયુને ઉદય તિર્યક તિર્યગાયુની સત્તા ૨; મનુષ્પાયુને બંધ, તિર્યગાયુને ઉદય, તિર્થક મનુષ્યની સત્તા ૩; બંધકાળ પછી તિર્થગાયુને ઉદય તિર્ય, તિર્યંગની સત્તા ૪, તિર્યગાયુનો ઉદય, તિર્યંગ મનુષ્યની સત્તા પ. એ પાંચ તિર્યંચના તેમ પાંચ ભાંગી મનુષ્યના એવં ૧૦ ભાંગ હોય, તથા પર્યાપ્તા અસંી પંચેન્દ્રિય માંહે ૯ ભાંગા હય, પર્યાપ્યો અસંણી પંચેન્દ્રિય તો તિર્યંચ જ હોય અને (બીજા) કેઈ ન હોય, અને તે તે ૪ ગતિનું આયુ બાંધે તે માટે તિર્યંચને વિષે આયુના ૯ ભાંગ પૂવે કહ્યા છે તે જ ૯ ઇહાં પણ જાણવા તથા શેષ ૧૧ જીવસ્થાનકને વિષે પ્રત્યેકે પાંચ પાંચ ભાંગા. હોય, તે ૧૧ જીવસ્થાનકે તિર્યંચ હોય અને તે દેવનારકીનું આયુ ન બાંધે, તે માટે બંધકાળથી પૂર્વે ૧ ભાંગો બંધકાળે ૨ ભાંગા, અંધકાળ પછી બે ભાંગ એવં પ ભાંગ હોય, ઇહાં અસંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્ત સંમૂઈિમ મનુષ્ય પણ હોય; ત્યારે ૫ તિર્યંચના ૫ મનુષ્યના એવં ૧૦ ભાંગા ઉપજે પણ તે બહાં સૂત્રકારે કહ્યું જ નહીં, તે કેણ જાણે શા હેતુએ વિવસ્યા નહિ એ વિચારવું છે ૩૯ છે Page #294 -------------------------------------------------------------------------- ________________ છવસ્થાનોમાં નામકર્મના સવેધ जीवस्थानेषु षट्कर्मणां भंगयंत्रम् आयु जीवस्थानेषु ज्ञान. भं २ ~~अंतरा००२ एकेंद्रियरुक्ष्मऽप० २ एकेंद्रिय सूक्ष्म पर्या० १ | एकेंद्रियबादरउपर्याप्ता १ ~ ४ एकेंद्रिय बादर पर्या० १ ५ बेइंद्रिय अपर्याप्ता ~~~~ ६ बेइंद्रिय पर्याप्ता तेइंद्रिय अपर्याप्ता ८ तेइंद्रियपर्याप्ता . . । ९ चउरिद्रिय अपर्याप्ता -~~~ - १०। चरिंद्रियपर्याप्ता ११ असंशोपं,०ऽपर्याप्ता १२ असंशीपंचेंद्रियपर्या० १३ संक्षीपंचेंद्रियऽपर्याप्ता १ २ १४ संदीपंचेंद्रिय पर्याप्ता २|११ | ૨૮ Page #295 -------------------------------------------------------------------------- ________________ - so સપ્તતિકાનામા પછઠ કર્મગ્રંથ. જીવસ્થાને મેહનીયકર્મના ભગા. अट्ठसु पंचसु एगे, एग दुगं दस य मोहबंधगए। तिग चउ नव उदयगए, तिग तिग पन्नरस संतमि ॥४०॥ અgg=આઠ જીવસ્થાનને વિષે બંધગત સ્થાને વિપુ=પાંચ જીવસ્થાનને વિષે તિજજરનવ=ત્રણ, ચાર અને નવ g=એક જીવસ્થાનને વિષે | v=ઉદયગત સ્થાને, ggiાં ચ=એક, બે અને ! તિજાતિના ત્રણ, ત્રણ અને દશ.. નોકg=મોહનીયકર્મનાં | સંતમિ=સત્તાને વિષે સ્થાને અર્થ: આઠ પાંચ અને એક જીવસ્થાનને વિષે અનુક્રમે એક, બે અને દશ મોહનીય કર્મનાં બંધગત સ્થાનો હોય; ત્રણ ચાર અને નવ ઉદયગતસ્થાને અને ત્રણ ત્રણ અને પંદર સત્તાને વિષે સ્થાને જાણવા જે ૪૦ છે વિવેચન –હવે ૧૩ જીવસ્થાનકને વિષે મેહનીય કર્મનાં બંધ, ઉદય સત્તાનાં સ્થાનક કહે છે.-- સૂક્ષમ એકેદ્રિય અપર્યાપ્ત ૧, પર્યાપ્ત ૨, બાદર એકેન્દ્રિય અપર્યાપ્ત ૩, બેઇદ્રિય અ૫૦ ૪, તેઈદ્રિય અપ૦ ૫; ચરિંદ્રિય અપર્યા. ૬, અસંજ્ઞીપંચેo અપર્યા૭, સંશી પંચેન્દ્રિય અપ૦ ૮એ આઠને વિષે તથા બાદર એકેન્દ્રિય પર્યાપ્ત ૧, બેદ્રિય પર્યાપ્ત ૨, તેદ્રિય પર્યા૦૩, ચઉરિદ્રિય પર્યાવેજ, અસંsી પંચેન્દ્રિય પર્યા. ૫, એ પાંચને વિષે તથા એક સંsી પંચેન્દ્રિય પર્યાપ્તને વિષે અનુક્રમે કહે છે-આઠને વિષે એક રરનું બંધસ્થાન ક અને ત્રણ ઉદયસ્થાનકે-૮, ૯, ૧૦ હોય એને અનંતાનુબંધીને ઉદય અવશ્ય હેય તે માટે ૭ નું ઉદયસ્થાનક ન હોય તે એકેકે ઉદયસ્થાનકે ત્રણ ત્રણ ૨૮, ૨૭, ૨૬, એ સત્તાસ્થાનક હોય તથા પાંચને વિષે ર૨, ૨૧ એ બે બે બંધસ્થાનક હોય ત્યાં કેટલાએક Page #296 -------------------------------------------------------------------------- ________________ जीवस्थानेषु मोहनीयभंगयंत्रम बंध जीवस्थानेषु स्थान बंध भंगा उदयस्थानानि उदय | उदय भांगा पद परवृद सत्तास्थानानि | सूक्ष्मएकेosपo ૨૨ ૬ ટાશા | ३२ । ३६ । २८८ २८२१२६ सूक्ष्मएकें०पर्या० | २२ ६ ८।९।१० ३२ ३६ । २८८ २८१२७२६ -IN જવસ્થામાં મોહનીયકર્મને ભાંગ ३ बादरपकेoऽ५० |२२ ६ ८९।१० ३२ ૨૮૮ . २८१२७२६ ४ बादरएके०पर्या० ८/९।१० ७८९ ६४ ६८ । ५४४ २८१२७२६ २८ बेइंद्रिय अपर्याप्ता ८।९।१० । ३६ । २८८ २८१२७२६ | २२ ६ बेइंद्रिय पर्याप्ता । । ८९.९० ७:८1९ । ६८ । ५४४ २८१२७२६ २८ ७ तेइंद्रिय अपर्या० २२ ६ ८१९११० ३२ । ३६ - २८८ २८२७६६ २७१ - Page #297 -------------------------------------------------------------------------- ________________ ८ तेइंद्रियपर्याप्ता ८।९।१० ८९ ६४ ५४४ २८।२७।२६ २८ - २७२: ९ घरिद्रियऽप० ६ ८।९।१० ३२ ३६ २८८ ૨૮૨૭૨૬ ८९।१० ७८९ १० परिंद्रियपर्या० २८२७२६ ५४४ ६४ । ६८ ! असंक्षीपंचेऽप० । ६ ८१९१० ३२ ३६ । २८८ ૨૮૨૭૨૬ २८२७२६ १२ बसंशीपं.०प० ८।९।१० ७८९ સપ્તતિકા નામા ષષ્ઠ કર્મગ્રંથ १३ संत्रीपंचेऽप० ६ ८९।१० ३२ । ३६ २८८ २८१२७१२६ १४ संक्षीपंचेंद्रियपर्याप्ता. २१ । १०।९।८ ६।५।४।२।१ ९८३ / २८८ | ६९४७ सर्वाणि १५ * આ ચોવિશી પદ છે અને બાકીનાં અષ્ટક પદો છે. Page #298 -------------------------------------------------------------------------- ________________ જીવસ્થાનામાં નામક ના સવેધ લબ્ધિ પર્યાપ્તાને કરણ અપર્યાપ્તાવસ્થાએ સાસ્વાદનભાવે મિથ્યાત્વના મધ ન હેાય ત્યારે ૨૧ ના અધ પામીએ. ઉદયસ્થાનક ચાર હાય,-૭, ૮, ૯, ૧૦ સત્તાસ્થાનક ત્રણ-૨૮, ૨૭, ૨૬, ત્યાં ૨૧ ને બધે ૭, ૮, ૯ એ ત્રણ ઉદયસ્થાનક હેાય અને તે એકેકે ઉદયસ્થાનકે એકેક. ૨૮ નું સત્તાસ્થાન હેાય. એકત્રીઅને! અંધ ા સાસ્વાદને જ હાય અને સાસ્વાદને તેા નિશ્ચયે ૨૮ ની સત્તા હેાય. તથા એક સજ્ઞી પચે દ્રિય પર્યાં તાને વિષે દશે બધસ્થાનક હેય, નવે ઉદ્દયસ્થાનક હોય અને ધનરે સત્તાસ્થાનક હેાય. સ્વરૂપ અને ભાંગા પૂલીપરે જાણવા ૫ ૪૦ ॥ જીવસ્થાને નામક'ના ભાંગા ૧ २ 3 ૧ ૨ 3 पण दुग पणगं पण चउ, पणगं पणगा हवंति तिन्नेव । ૧ ૨ 3 1 ૨ 3 ૧ ૨ ૩ पण छपणगं छच्छ, प्पणगं अट्टट्ट दसगं ति ॥४१॥ ર सत्तेव अपजत्ता, सामी सुहुमा य बायरा चेत्र । * ૧ विगलिंदिआउतिन्निउ, तहय असन्नो असन्नी अ ॥ ४२॥ પળ હુઃ પળન=પાંચ ખંધ, એ ઉદ્ભય અને પાંચ સત્તાસ્થાન વળ ૨૩ વળાં=પાંચ મધ, ચાર્ ઉદ્ભય અને પાંચ સત્તાસ્થાન પળમા=પાંચ પાંચ તિ-હાય. તિન્નેવ=મધ, ઉદય અને સત્તા સ્થાન ત્રણે વળ વળાં-પાંચ, છ, પાંચ, ૧૮ ૨૭૩ જીજીનાં=, છ, પાંચ, aggzfa=2418, 2416, 821 એમ. સત્તવ=માતે. અપઽત્તા=અપર્યાપ્તા. સામી=સ્વામી સુજ્જુમા=સૂક્ષ્મ એકેન્દ્રિય પર્યામા વાયા-માદએકેન્દ્રિય પર્યાપ્તા Page #299 -------------------------------------------------------------------------- ________________ ર૭૪ સપ્તતિકાનામા ષષ્ઠ કર્મગ્રંથ. વિિિરગા=વિકપ્રિય | અન્ની અસશિપચંદ્રિય પર્યાપ્તા પર્યાપ્તા, ત્તિગ્નિ-ત્રણ સોકસંઝિપંચેન્દ્રિય પર્યાપ્તા, તeતેમજ ઈ-પાંચ, બે, પાંચ; પાંચ, ચાર, પાંચ; પાંચ, પાંચ, પાંચ; પાંચ, છ, પાંચ, છ, છ, પાંચ; અને આઠ, આઠ, દશ એમ બંધ ઉદય અને સત્તા સ્થાનો હોય તેના સ્વામી અનુક્રમે સાતે અપ પ્તા, સૂક્ષ્મ એકેન્દ્રિય પર્યાતા, બાદર એકેદ્રિય પર્યાપ્તા, ત્રણ વિકસેંદ્રિય પર્યાપ્તા, અસંsી પંચંદ્રિય પર્યાપ્તા તેમજ સંજ્ઞિ પંચેન્દ્રિય પર્યાપ્તા જાણવા ૪૧-૪ર છે વિર:-હવે ૧૪ અવસ્થાનકને વિષે નામકર્મનાં બંધ, ઉદય અને સત્તાસ્થાનક કહે છે-સાતે અપર્યાપ્તાને પાંચ પાંચ બંધસ્થાનક હોય,-૨૩ ૨૫, ૨૬, ૨૯, ૩૦; એ તિર્થન્મનુષ્ય પ્રાયોગ્યજ બાંધે, એકેકા અપર્યાપ્તાને વિષે ૧૩૯૧૭ બંધ ભાંગા ઉપજે, ઉદચસ્થાનક બે હૈય, તેમાં અપર્યાપ્ત સૂક્ષ્મ અને બાદર એકેદ્રિયને ર૧ અને ૨૪ ના એક અને બે મળી ભાગ ૩ અને શેષ ૫* અપર્યાપ્તાને ર૧ અને ર૬ ને એક અને એક મળી ભાંગ ૨ પ્રત્યેકે પ્રત્યેકે હેય તથા સાતે અપર્યાયાને સત્તાસ્થાનક પાંચ હોય તે નીપજાવવાનું પૂર્વલી પરે જાણવું તથા સૂક્ષ્મ પર્યાપ્તાને પાંચ બંધ સ્થાનક હય, તે આ પ્રમાણે-૨૩, ૨૫, ૨૬, ૨૯, ૩૦, એ પાંચે તિર્યંચ મનુષ્ય પ્રાગ્ય જાણવા, સૂક્ષ્મ પર્યાપ્ત એકેદ્રિય ત્યાંજ ઉપજે તે માટે ભાંગ ૧૩૯૧૭ હાય અને ઉદયસ્થાનક ૪ હેાય, તે આ પ્રમાણે-ર૧, ૨, ૫, ૨૬, તેને ૧, ૨, ૨, ૨, એમ ભાંગા ૭ હય, પાંચ સત્તાસ્થાનક હેય તે આ પ્રમાણે-૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ ત્યાં પચીશ અને છવીશને ઉદયે સાધારણ પદ સહિત જે ભાંગો છે ત્યાં ૭ વર્જીને ચાર સત્તાસ્થાનક કહેવાં, જે માટે તેજો વાયુ વર્જીને શરીરષિએ પર્યાપ્તા સર્વ જીવ મનુષ્યદ્ધિક નિશ્ચયે બાંધે અને ર૫, ૨૬ ને * અહીં અસંસી અને સંજ્ઞી પંચેંદ્રિય અપર્યાપ્તાને વિષે મનુષ્ય અને તિર્યંચ એ બંને હોવાથી તેના પ્રત્યેકે ચાર ચાર હેય. Page #300 -------------------------------------------------------------------------- ________________ જવસ્થાનોમાં નામકર્મને સંવેધ ૨૭૫ ઉદય તો શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને જ હોય, તે માટે સાધારણ સૂમ પતાને ૨૫, ૨૬ ને ઉદયે ૭૮ ની સત્તા ન પામીયે અને પ્રત્યેક પદમાંહે તેજે વાયુ ભેગા આવ્યા તે માટે તે અપેક્ષાએ પ્રત્યેક માંહે ૭૮ ની સત્તા પામીએ તેથી બે ભાંગે ૪ સત્તાસ્થાનક અને પાંચ ભાંગે પાંચ સત્તાસ્થાનક હોય તથા બાદર એકેદ્રિય પર્યાપ્તાને પાંચ બંધ સ્થાનક, તે આ પ્રમાણે-ર૩, ૨૫, ૨૬, ૨૯ ૩૦, નિર્ય મનુષ્ય પ્રાગ્ય જાણવાં, ભાંગ ૧૩૯૧૭ હાય, ઉદય સ્થાનક પાંચ હોય. તે આ પ્રમાણે-ર૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭ ના ૨, ૫, ૫. ૧૧, ૬, એમ ભાંગ રેટ હોય, સત્તાસ્થાનક પાંચ હોય, તે આ પ્રમાણે દર ૮૮, ૮૬, ૮૦, ૭૮ ઇહાં ૨૫ અને ર૬ ને ઉદયે પ્રત્યેક અને અયા સાથે જે એક ભાંગે એટલે બે ભાંગ અને જે ૨ ને ઉદયે ૨ ભાંગ અને ૨૪ ને ઉદયે જ ભાંગ વય બાદર વાયુકાય વજીને એમ આઠ ભાંગાને વિષે પાંચ સત્તાસ્થાનક હેાય અને શેષ ૨૧ ભાંગાને વિષે ચાર સત્તાસ્થાનક હેય, તદભાવના યથા-પર્યાપ્ત બાદરને ૨૧ ને ઉદયે યશ અચશ સાથે બે ભાંગ, ર૪ ને ઉદયે પ્રત્યેક સાધારણ યશ અયશ સાથે ચઉભંગી અને વૈકિય પાદર વાયુને ભાંગો ૧ એવં ૫ ભાંગ, એમ રપ ને ઉદયે પણ પાંચ ભાંગા, ઉચ્છવાસ સયુક્ત ર૬ ને ઉદયે પણ પાંચ ભાંગા, આતચુત ૬ ને ઉદયે પ્રત્યેકને યશ અયશ સાથે બે ભાંગા, ઉદ્યોતયુકત ર૬ ને ઉદપે પ્રત્યેક માધારણ યશ અયો સાથે ૪ ભાંગા, એવં ૧૧ ભાંગા, આપ સહિત ૨૭ ને ઉદ પૂર્વલી પેરે બે ભાંગા. ઉદ્યોતયુક્ત ર૭ ને ઉદયે પૂર્વલી પરે ૪ ભાંગા, એવં ૬ ભાંગ, એમ સર્વ મળીને બાદર પર્યાપ્તાના ર૦ ભાંગા હોય, ત્યાં પૂર્વોક્ત ૮ ભાંગે પાંચ સત્તાસ્થાનક હોય અને ર૧ ભાંગે ચાર સત્તાસ્થાનક હેય. તથા ત્રણ વિકેલેંદ્રિય પર્યાપ્તાને પાંચ બંધ સ્થાનક હોય, તે આ પ્રમાણે ૨૩, ૨૫, ૨૬, ૨૦, ૩૦, તિર્યંચ મનુષ્ય પ્રાયોગ્ય હેય, ભાંગા ૧૩૧૭, છ ઉદય સ્થાનક હેય, તે આ પ્રમાણે-૨૧, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ના ૨, ૨, ૨, ૪, ૬, ૪ એમ ભાંગા ૨૦. પાંચ સત્તાસ્થાનક હોય, તે આ પ્રમાણે-૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ જહાં ર૧ ને ઉદયે બે ભાંગા અને ર૬ ને ઉદયે બે Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ સપ્રતિકાનામા પુષ્પ કમ ગ્રંથ, ભાંગા એ ચાર ભાંગે પાંચ સત્તાસ્થાનક હાય. જે માટે તે વાયુમાંહેથી આવ્યા વિકલે દ્રિય પર્યાસ્તાને પણ કરણ અપર્યાસપણે કિયત્કાલ લગે ૭૮ નું સત્તાસ્થાનક પામીયે, અને રોષ ૧૬ ભાંગે ચાર સત્તાસ્થાનક હાય, એય, તેત્યિ અને ઉદ્રિય એકેકા પર્યાપ્તાને આ પ્રમાણે હાય. તથા અસ પચેન્દ્રિય પર્યાસાને છ અધસ્થાનક ૨૩, ૨૫, ૨૬, ૨૮, ૯ ૩૦, અસગી પચે દ્રિ પર્યાપ્તા નરક દેવ પ્રાયેાગ્ય પણ મધે તે માટે તેને ૨૯ નુ અધસ્થાનક પણ હોય; ભાંગા ૧૩૮૨૬ છ ઉદય સ્થાનક-૨૧, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ભાંગા ૪૯૦Y• પાંચ સત્તાસ્થાનક૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮. ઇહાં ૨૧ ના ઉદયના આઠ ભાંગી અને ૨૬ ના ઉદયના ૨૮૮ ભાંગા એમ ક ને વિષે પાંચ સત્તાસ્થાનક હાય, શેપ ૪૬૮ ભાંગે ૭૮ નુ જી ને ચાર સત્તાસ્થાનક હાય, ઇહાં પૂ`લી પેરે યુક્તિ ક્ષણવી. તથા સ'ની પાંચે દ્રિય પર્યામાને આઠે અધસ્થાનક હેય૨૩ ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૧, ભાંગા ૧૯૪૫, ઉદયસ્થાનક આઠ હાય, ૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ભાંગા ૭૬૭૧ હેાય. ચોવીશનુ તા એકેદ્રિયને જ હેાય અને ૨૦, ૯, ૮ એ ત્રણ તે કેવળીને હાય તે માટે એ ચાર ઇહાં ન કહ્યાં, કહાં કેવળી સ`ફ્રી માંહે વિવઢ્યા નથી માટે. અને ૯, ૮ એ એ ટાળીને રોષ ૧૦ સત્તાસ્થાનક હોય. ઇહાં પણ ૮,૯ તુ સત્તા સ્થાનક કેવળીને જ હાય, તેથી તે નગણ્યા, ઇહાં ૨૧ ના ઉદયના ભાંગા ૮ અને ૨૬ ના ઉદયના ભાંગા ૨૮૮ પર્યાપ્ત પચે દ્રિય તિય રચના, એકલાને વિષે ૭૮નુ સત્તાસ્થાનક પામીએ. અન્યત્ર ન પામીએ. ૧ વૈક્રિય લબ્ધિના અભાવે વૈક્રિયને આર'ભન કરે માટે તે સંબંધિ ઉદયભાંગ! ન હોય. ૨ એકેદ્રિયના ૪૨, વિકલેંદ્રિયના ૬૬ અને સની અપર્યંત!ના ૨૧ અને ૨૬ના ઉયના એ મનુષ્યના અને એ તિર્યંચના, તથા કેવળીના ૮, એમ ૧૨૦ ભાંગો ન હોય. * વેત્ર આ પ્રમાણે જાણવા-સૂક્ષ્મ એકેદ્રિય અપર્યાપ્તને ત્રેવીસને અત્રે એક હીરાને ઉદરે પાંચ (૯૨-૮૫-૮૬૮૦-૭૮) સત્તાસ્થાન હેાય Page #302 -------------------------------------------------------------------------- ________________ જવસ્થામાં નામકર્મનો સિધ. ૨૭૭ પૂર્વલી ગાથાએ બદયસત્તાનાં સ્થાન કહ્યાં. હવે તેના સ્વામી કહે છે, અને ચોવીશને ઉદયે પણ એજ પાંચ સત્તાસ્થાન હાય, એમ બે ઉદયના મળી દશ સત્તાસ્થાન થયાં. ૨૫–૨૬-૨૯ અને ૩૦ ના બંધે પણ બને ઉદયસ્થાન આશ્રયી દશ દશ ભાંગા પૂર્વોક્ત હોય. એમ પાંચ બંધસ્થાનકે સર્વ મળી સત્તાસ્થાન પચાશ થયાં, બાકીના છ અપર્યાપ્તાને એ જ રીતે પચાશ પચાશ સત્તાસ્થાન હોય પણ એટલું વિશેષ કે બેઈદ્રિયાદિ પાંચ અપર્યાપ્તાને ચોવીશના ઉદયને બદલે વીશનો ઉદય કહેવો. સૂમ એચિ પર્યા'તાને વીશના બંજે ચારે (૨૧-૨૪-૨૫-૨૬) ઉદયસ્થાનકે પાંચ પાંચ સત્તાધાન હોવાથી વશ થયાં, ૨૫–૨–૨૯ અને ૩૦ ના બંધસ્થાનકે પણ એજ વીશ વીશ સત્તાસ્થાન હોય તેથી પાંચ બંધસ્થાને સર્વ મળી સે સત્તાસ્થાન થાય. બાદર એકેદ્રિય પર્યાપ્તાને વીશના બંધ ૨૧–૪–૨૫-૨૬ ના ઉદયે પાંચ પાંચ સત્તાસ્થાન. અને સત્તાવીશના ઉમે ચાર સત્તાસ્થાન મળી ચોવીશ સત્તારથ ન હોય એવી રીતે ૨૫-૨૬-૨૯-૩૦ ના બંધસ્થાનકે પણ એજ ચોવીશ ચોવીશ સત્તાસ્થાન હોય, તેથી પાંચ બંધસ્થાને સર્વ મળી એક-સે વીશ સત્તાસ્થાન થાય. બેઇન્દ્રિય પર્યાપ્તાને વશના બંધ એકવીશ અને પૃથ્વીના ઉદયે પાંચ પાંચ સત્તા સ્થાન અને ૨૮-૨૯-૩૦-૩૧ ના ઉદયે ચાર ચાર સત્તાસ્થાન મળી ૨૬ સત્તાધાન હોય. એવી રીતે ૨૫-૨૬-૨૯ અને ૩૦ ના બંધ સ્થાનકે પણ છવ્વીશ છવીશ સત્તાસ્થાન હોય. તેથી પાંચ બંધસ્થાનકે સર્વ મળી એકસો ત્રીસ સત્તાસ્થાન હોય. અસતિ ચંદ્રિય પર્યાપ્તાને પણ ૨૩-૨૫-૨૬-ર૯ અને ૩૦ ના બંધસ્થાનકે પૂર્વોક્ત રીતે છવ્વીશ છવીશ સત્તાસ્થાન હોય. અાવીશના બંધે તો ત્રીશ અને એકત્રીશ એ બે ઉદયસ્થાનકે ત્રણ ત્રણ (૯૨-૮૮-૮૬) સત્તાસ્થાન હોય. સર્વ મળી છે બંધસ્થાનકે ૧૩૬ સત્તાસ્થાન હોય અઠ્ઠાવીશનો બંધ દેવગતિ અથવા નરકગતિ પ્રાયોગ્ય હોય તેથી તે બંધાયે છતે વૈક્રિયતુ કાદિ અવય બંધાય એટલે ૮૦ અને ૭૮ ની સત્તા - ન હોય Page #303 -------------------------------------------------------------------------- ________________ - - ર૭૮ સપ્તતિકાનામા પષ્ઠ કર્મગ્રંથ સાતે અપર્યાપ્તા જીવસ્થાનક ૧, સૂક્ષ્મ એકે દ્રિય પર્યાપ્તા ૨, બાદર એકે દ્રિય પર્યાપ્તા ૩, ત્રણ વિકેલેંદ્રિય પર્યાય ૪. તેમ અસંશી પંચેંદ્રિય પર્યાપ્ત પ, અને સીપચંદ્રિય પર્યાપ્ત ૬, પર્યાપ્તા સંક્ષિપચંદ્રિયને વેવીશના બંધે પતિ વીશ સત્તાસ્થાન હોય. પચ્ચીશના બધે પૂર્વોક્ત છવ્વીશ સત્તાસ્થાન ઉપરાંત દેવતાને ૨૫ અને ર૭ ના ઉદયે ૯૨-૮૮) બે સત્તાસ્થાન અંધક હોવાથી ત્રીશ સત્તા સ્થાન હોય. એ પ્રકારે બ્લીશના બંધે પણ ત્રીશ સત્તાસ્થાન હાય. ૨૮ને. બંધે આઠ ઉદયસ્થાન હોય તે પ્રમાણે ૧-૨પ-૨૬-૨૭-૨૮-૨૯૩૦-૩૧. તે ભયે ૨૧-૫-૨૬-૨૭-૨૮ અને ૨૯ એ છ ઉદય સ્થાને ૯૨ અને ૮૮ એ બે સત્તાસ્થાન દરેકને હોય: ત્રીશને ઉમે ૯૨-૮૯-૮૮૮૬ એ ચાર સત્તાસ્થાન હાય એકત્રીશને ઉદયે ૯૯૨-૮૮-૮૬ એ ત્રણ સત્તાસ્થાન હોય એટલે સર્વ મળી ૧૯ સત્તાસ્થાન થયાં, ૨૯ના બંધ ૨૫ ના બંધની પેઠે ત્રીશ સત્તાસ્થાન ઉપરાંત અધિક છે તે કહે છે–અવિરત સમ્યગદષ્ટિને દેવ પ્રાયોગ્ય ર૯ પ્રકૃતિ બાંધતાં ૨૧–ર–ર–૨૯ અને ૩૦ ના ઉદયે દરેકને ૯૪-૮૯ એ બે સત્તાસ્થાન હોય. ૨૫ અને ર૭ના ઉદયે વૈકિય દેશવિરત અને સ યતને આશ્રયીને પણ એ બે બે સત્તાસ્થાન હેય. અથવા આહારક સંવતને આશ્રયીને ૨૫ અને ૨૭ને ઉદયે ૯૦ ની સત્તા હોય. તીર્થકર નામકર્મની સત્તાવાળા નારક મિલાદષ્ટિને ૮૯ ની સત્તા હેય એમ સર્વ મળી ૪૪ સત્તાસ્થાન છે. શની બધે પણ ૨૫ ના બંધની પેઠે ત્રીશ સત્તાસ્થાન ઉપરાંત દેવતાને મનુ યગતિ પ્રાયોગ્ય તીર્થકર નામકર્મ સહિત ત્રીશ પ્રકૃતિ બાંધતાં ૨૧-૨૫–૨૭–૨૮-૨૯ અને ૩૦ એ છ ઉદયે ૯૩-૮૮ એ બે બે સત્તાસ્થાન હોવાથી ૪ર સત્તાસ્થાન હોય, એકત્રીશના બંધે જિનનામ આહારકદિકને બાંધતાં ૯૩ નું સત્તાસ્થાન હોય. એકને બધે ૯૩–૯૨-૮૯-૮૮–૮૦–૭૯-૬-૭૫ એ આઠ સત્તાસ્થાનો હેય. તેમાંના પ્રથમના ચાર ઉપશમણિએ અથવા જયાં સુધી નામકર્મની તેર પ્રકૃતિ ક્ષય થઈ ન હોય ત્યાં સુધી ક્ષપકશ્રેણિએ પણ હોય અને તે પ્રકતિને ક્ષયે પાછળના ચાર સત્તાસ્થાન હોય. બંધના અભાવે પણ એજ આઠ સત્તાસ્થાન હોય પણ એટલું વિશેષ છે કે પ્રથમના ચાર ઉપશાંતહે અને પછીના ચાર ક્ષીણમોલ ગુણસ્થાને હોય. એમ સર્વ મળી ૨૦૮ સત્તાસ્થાન હોય અને જે દ્રવ્યમન સંબંધ કેવળીને સંસિ ગણુ તે તેના Page #304 -------------------------------------------------------------------------- ________________ જવસ્થાનોમાં નામકર્મનો સંવેધ. એ છનાં અનુક્રમે પૂર્વ ગાથાએ ઉક્ત બોદય સત્તાસ્થાનક કહેવાં છે ૪૧-૪૨ ૨૬ સત્તાસ્થાન વધારે ગણતાં સર્વ મળી ૨૩૪ સત્તાસ્થાન સંપત્તિ પંચંદ્રિયનાં ચાય. આ ૨૬ સત્તાસ્થાનની ભાવના સામાન્ય સંવેધમાં પૂર્વે કહી છે તે પ્રમાણે જાણવી, ત્યાં ૩૦ ગણેલ છે પણ તેમાં ૪ અગ્યારમા ગુણઠાણુનાં ગણેલ છે તે અહીં ન ગણવાં. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૧૪ છવસ્થાનાનાં બંધસ્થાનેષ ભંગસંખ્યાયંત્રકમ્ ૨૮૦ મુમએકેડપ મુ. એ. પ. | બી.એડ૫૦ | બા. એ. ૫૦. બેઈડિ૫૦ | બેઈદ્રિયપયા | ઈક્રિયાપર્યા ર૫ ૨૫ ૨૫ ૨૫ ૨૫ ૨૫ ૨૫ ૨૫ ૨૫ ર૬ ૧૬ ૧૬ ૧૬ ૨૬ ૧૬ ૨૬ ૧૬ ૧૬ ર૯ ૯૨૪ ૨૯ ૯૨૪૦ ૨૯ ૯૨૪૦ ૨૯ ૯૨૪૦ ૨૯ ૩૦ ૪૬૩૨ ૩૦ ૪૬૩૨ ૩ ૪૬૩૨ ૩e ૪૬૩૨ ૩૦ ૫] ૧૩૯૧૭ | ૫ ૧૩૯૧૭ | ૫ ૧૩૯૧૭ || ૧૩૯ ૧૭ || ૨૫ ૨૫ ૧૬ ૨૬ ૯૨૪૦ ૨૯ ૪૬૩૨ ૩૦ ૧૩૯૧૭ || ४ २३ ૨૫ ૨૫ ૧૬ ૨૬ ૯૨૪૦ ૨૯ - ૪૬૩૨ ૩૦ ૧૩૯૧૭ | ૫ ૨૫ ૧૬ ८२४० ४६३२ ૧૩૯૧૭ ' તેઈદ્રિય પર્યાચઉરિઢિયડ પ૦ ચઉપિર્યા. અસં પં. અપર અસં. પંચે. ૫૦ | સંસી. પંડ૫૦ | સંસી. ૫૦ ૫૦ ૪ ૨ ૩ ૪ ૨૩ ૪ ૨૩ ર૫ ૨૫ ૨૫ ૨૫ ૨૫ ૨૫ ૨૫ ૨૫ ૨૫ ૨૫ ૨૫ ૨૫ ૨૫ ર૬ ૧૬ ૨૬ ૧૬ ૨૬ ૧૬ ૨૬ ૧૬ ૨૬ ૧૬ ૨૬ ર૯ ૯૨૪૦ ૨૯ ૯૨૪૦ ર૯ ૯૪, ૨૯ ૯૨૪૦ ૨૮ ૯૨૪૦ ૨૮ ૩૦ ૪૬ ૩૨ ૩૦ ૪૬૩૨ ૪૬ ૩૨ ૩૦ ૪૬૩૨ ૯૨૪૦ ૪૬ ૩૨ ૯૨૪૮ ૪૬ ૩૨ ૪૬૪૧ સપ્તતિકાનામા પછઠ કર્મગ્રંથ ૨૫ ૩ / ૫ ૧૩૯૧૭ | ૫ ૧૩૯૧૭ ૫ ૧૩૯૧૦ ૫ ૧૩૯૧૭ ૫ ૧૩૯૨૬ ૫ ૧૩૬૧૭ | ૮ ૧૩૯૪૫ Page #306 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ઇવસ્થાનાનાં ઉદયસ્થાનસંખ્યા તેષ ભંગસંખ્યા ચ | અમે એક ° | સમ અ | બાદર એડ૫૦ | બાદ એક° | બેઇલિડર્યા, | બેદિયપ તિક્રિયડર્યા s૫૦ પર્યા 24 ૨૪ ૫ \ ૨૯ | ૨ સંક્ષીપંચંદ્રિય | ચરિંદ્રિયડપ ! ચઉરિંદ્રિય પર્યા. અ. પંડ પર | અણીપં૫૦ ! સં૦૫ ડપ { પર્યા.ત. તેદ્રિયપર્યા. જવસ્થાનોમાં નામકર્મને સધ ૨૫ ૨૮૮ ૨૬ (અસંસી [૨૮ મનુષ્ય ૧ ૨૯. પs જ ૧૧૫ર १७२८ ૧૧૫ | અસ ની ૩૧ તિર્યંચ ૨) ! ૫૭૬ ૨૬ ૧૧૯૬ ૧૭૭૨ २८८८ ૧૧૫૨ ૨ | | ૨૦ |૨ | ૪ | ૬ | +૯૦૪ ૨૮૧ ૭૬૭૮ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ સતતિકાનામાં ષષ્ઠ કર્મગ્રંથ ૧૪ જીવસ્થાનેષુ નામકમણુ પ્રકૃતીનાં બંધદયસત્તા સ્થાનાનિ ભંગસંખ્યા ચ તદયંત્રકમાં ૧૪ ઇવસ્થાનેપુ નામકર્મના બંધસ્થાન. ૮ બંધભંગા: ૧૩૯૪૫ 1 એકે ક્રિય સૂડ૫૫ ૨૩૨ ૫૨૬૨૯૩૯ ૧૩૯૧૭ ૧૩૯૧૭ ૧૩૯૧૭ ૧૩૯૧૭ ૧૩૯૧૭ ૧૩૯૧૭ ૧૩૯૧૭ એકે સૂ૦૫૦ ૨૩૨૫૨૬ારા ૩૦ ૩ એકેંદ્રિય બાઇs૫| પ ૨- પાર ૬.૨૯૩૦ | ૪ એકંકિય બાવ૫૦ | 1 ૨ ૩૨ ૫૨ ૬ ૨૦૦૦ | ૫ બેઈદ્રિયપર્યા ૫ • ૨૩૨૫ ૨૬૨૯૩૦ | ૬ બેઈદ્રિય પર્યાપ્તા ] ૫ . - ૩રપ૬૪૨૯૩૦ | ૭ તેદિયપર્યાપ્તા | ૫ ૨૩૨ પા૨૬૨૯૩૦ ૮ તેઈદ્રિય પર્યાપ્તા | ૫ ૨૩૨ પાર ૬૨૯૩૦ ૯ ચઉરિદિવડ૫૦ ] ૫ ૨૩૨૫૨૬૨૯૩૦ ૧૦ ચઉરિદ્રિય પર્યા. | ૫ ૩રપારકા૨૩૦ ૧૧ અસંજ્ઞી પંચંડ૫ણ ૫ ૨૩૨૫ ૨૬ ૨૯૩૦ ૧ર, ડસીપ પર્યા. [ ૬ ૨૩ાર પાર કર૮ર૯૩૦ ૧૩ સંજ્ઞી પંચૅરિયડપ ૫ ૨૩રપારકા૨૩૦ ૧૪ સંતીપંચે દિયપ૦ [ ૮ ૨૩રપારદાર૮ર૯૩૩૧it | ૧૩૯૧૭ ૧૩૯૧૭ ૧૩૯૧૭ ૧૩૯૧૭ ૧૯૨૬ ૧૩૯૧૭ ૧૩૯૪૫ ૧૯૪૮૭૫ Page #308 -------------------------------------------------------------------------- ________________ જીવસ્થાનોમાં નામકર્મનો સંવેધ ૨૮૩ નામકરમણઃ ઉદયસ્થાન ૧૨ ઉદય ભંબ ૭૩૧ નાઃ સત્તાસ્થાનાનિ + ૨ ૨૧ર૪ ૩ | પ ૯૨.૮૮૮૬૮૭૮ - ૪ ૨૬૨૪૨૫ ૨૬ ૫ ૯૮૯૮૬૮ ૮૭૮ | ૨, ૨૧૨૪ ૯૨૮૮૫૮૬૮ ૦૩૮ ૫ ૨૧૨૪૨૫૨૬૩ ૯૨૫૮૮૫૮૬૫૮ ૦૫૭૮ + ૨ ૨ ૧૨૬ ૫ ૯૨૮૮૮૬૮૦૭૮ ૬ ૨૧ ૨૬ર ૮૨ ૯૩૩૧ | ૨૦ | ૫ ૮૮૮૬૮ ૦૭૮ | + ૨ ૨૧૨૬ ૯૨૮૮૮૬૮ ૧૭૮ ? [ ૬ ૨૧ર૬૨૮૨૯૩૦૩૧ | ૨૦ ૫ ૯૨૫૮૮૮૬૮ ૦૬૭૮ ૨ ૨૧૨૬ ૫ ૨૮૮૮૬૮ ૧૭૮ ૬ ૨૧ર૬૨૮ર૯ ૩૦ ૩૧ | ૨૦ | ૫ ૦૨૮૮૮૬૮ ૧૭૮ ૨ ૨૧ર૬ ૫ ૯૨૫૮૮૫૮૬૮ ૦૭૮ : ૬ ૨૧ર૬ર૮ર૯૩૦-૩૧ | ૨૯૦૪ ૫ ૯ર૮૮૮૬૮૦૫૭૮ ૨ ૨૧૨૬ ૪ ૫ ૯૨૫૮૮૫૮૬૮ ૦૨૭૮ ૮ રા૫ા૨કા૨કા૨૮૨૯ ૭૧ ૧૦ ૯૩૨૮૪૮૮૮૬૮૦ ૩૦૩ના ૭૯૭૮૭૬૭૫ કેવલિનાં ૨૦૧૮ | કે૮ | ર કે ૯૮ i ૧૨૬૯૯૭ Page #309 -------------------------------------------------------------------------- ________________ ઉદય -૨૮૪ સતિકા નામ ષષ્ઠ કર્મગ્રંથ ગુણસ્થાને જ્ઞાનાવરણ, અંતરાય અને દર્શનાવરણના ભાંગા नाणंतराय तिविहमवि, दससु दो हुंति दोसु ठाणेसु । मिच्छासाणे बीए, नव चउ पण नव य संतंसा ॥४३॥ નાગંતા =જ્ઞાનાવરણ અને ! ક્ષણો) અંતરાય કર્મ, g=ગુણસ્થાનકને વિષે ત્તિવમવિ ત્રણ પ્રકારે (બંધ, ! મિચ્છામિથ્યાત્વ અને ઉદય અને સત્તાની અપેક્ષાએ) સાસ્વાદને -દશ (ગુણસ્થાનક) વિ બીજા (દર્શનાવરણ) ના નરં=નવો બંધ =બે (ઉદય અને સત્તા) ચર =ચાર અથવા પાંચને હૃતિ હેય છે રાહુ-બે (ઉપશાંત મોહ, 'ના તં-નવ સત્તા પ્રકૃતિ બર્થ-જ્ઞાનાવરણ અને અંતરાય કર્મ ત્રણ પ્રકારનું (બંધ, ઉદય અને સત્તાની અપેક્ષાએ) દશ ગુણસ્થાનકને વિષે હોય બે (૧૧-૧૨) ગુણસ્થાનને વિષે ઉદય અને સત્તા બે હાય, મિથ્યાત્વ અને સાસ્વાદન ગુણસ્થાને દર્શનાવરણને નાનો બંધ. પાંચ અથવા ચારનો ઉદય અને નવની સત્તા હોય, ૪૩ વિવેચના:-હવે આઠ કર્મના બંધદય સત્તાસ્થાનક અને તેના ભાંગા તે ૧૪ ગુણઠાણા આશ્રચીને કહે છે. જ્ઞાનાવરણીય અને અંતરાય કર્મની પચે પ્રકૃતિ બંધ, ઉદય અને સત્તાએ મિયાથી માંડીને દશમાં સૂક્ષ્મસં૫રાય ગુણઠાણ લગે છે. એટલે પાંચને બંધ, પાંચનો ઉદય, પાંચની સત્તા હાય, અને ત્યારપછી ઉપશાન્તાહ અને ક્ષીણ મોહ એ બે ગુણઠાણે બંધને અભાવે પાંચનો ઉદય. પાંચની સત્તા હોય, ત્યારપછી તે ઉદય સત્તા પણ ન હોય, તથા બીજું દર્શનાવરણીય કર્મ તેનો મિથ્યા અને સાસ્વાદન ગુણઠાણે નવન બંધ, ચારને ઉદય, નવની સત્તા ૧; નવન બંધ, પાંચના ઉદય, નવની સત્તા ૨; એ બે ભાગ હેય. Page #310 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાને દર્શનાવરણીય સંવેધ. - ૨૮૫" मिस्साइ नियट्टीओ, छबउ पग नव व संतकम्मंसा। चउबंध तिगे च उपग, नवंस दुसु जुअल छस्संता॥४४॥ મિg=મિશ્ર ગુણસ્થાનથી | નિઃઅપૂર્વકરણાદિ ત્રણ ગુણ માંડીને | સ્થાને નિફ્ટી અપૂર્વકરણના - | srv=ચાર અથવા પાંચને હેલા સંખ્યામાં ભાગ પર્યત | ઉદય, છ-છના બંધ. | નવંશ=નવની સત્તા. v=ચાર અથવા પાંચનો | દુહુ=અનિવૃત્તિ બાદર અને ઉદય. સૂક્ષ્મપરાય ગુણઠાણે. નવ જંતરમંા નવ સત્તા પ્રકૃતિ જ બંધ અને ઉદય ચારનો રાધ-ચાર પ્રકૃતિને બંધ. | જીવતા-છની સત્તા ઈ–મિથ ગુણસ્થાનથી માંડીને અપૂર્વકરણ (ના પહેલા સંખ્યામાં ભાગ) પર્યત છને બંધ, ચાર અથવા પાંચને ઉદય અને નવ સત્તા પ્રકૃતિ હેય, અપૂર્વકરણાદિ ત્રણ ગુણસ્થાનને વિષે ચારો બંધ, ચાર અથવા પાંચને ઉદય અને નવની સત્તા હોય, બે (ક્ષયક આશ્રયી ૯-૧૦) ગુણસ્થાને ચાર બંધ તથા ઉદય અને છની સત્તા હાય, ને ૪૪૫ વિર:-તે પછી મિશ્ર ગુણઠાણથી માંડીને અપ્રમત્ત ગુણઠાગા લગે અને નિવૃત્તિ તે અપૂર્વકરણ તેના પહેલા સંખ્યામાં ભાગ લગે થીણદ્વિત્રિકનો બંધ તે માટે છને બંધ, ચારનો ઉદય, નવની સત્તા, અને છને બંધ, પાંચને ઉદય નવની સત્તા, એ બે ભાંગા હેય, તે પછી અપૂર્વકરણ, અનિવૃત્તિ અને સૂક્ષ્મપરાય એ ત્રણ ગુણઠાણે બે નિદ્રા પણ બંધ થકી ટળી તે માટે ચારને બંધ, ચારને ઉદય,નવની સત્તા ૧; ચારનો બંધ પાંચને ઉદય, નવની સત્તા ૨, બે ભાંગા હોય અસર શબ્દ સત્તા જાણવી, એ બે ભાગા ઉપશમણિ - પ્રયી જાણવા. તથા ક્ષપકશ્રેણિ આશ્રયીને અનિવૃત્તિ બાદરને. સંખ્યામાં ભાગ થાકત અને સૂક્ષ્મપરા એમ બે ગુગુઠાણે Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ સતિકાનામા પઠ કર્મગ્રંથ, થીણદ્વિત્રિકની સત્તા ટળે અને ક્ષેપકને અતિ વિશુદ્ધ માટે નિદ્રા એકેનો ઉદય ન હોય, ત્યારે ચારે બંધ, ચારનો ઉદય. છની સત્તા ૧; એ એકજ ભાંગે હોય, યુગલ તે બંધદયે ચઉ રાદની અનુવૃત્તિ જાણવી, ૪૪ . ૨ ૩ उवसंते चउ पण नव, खीणे चउरुदय छच्च चउ संता। वेअणिआउ अगोए, विभज मोहं परं वुच्छं ।४५।। તે ઉપશાંતમહે વીક્ષીણમોહે. qTT=ચાર અથવા પાંચને | ચકચારને ઉદય છa s=ઈ અને ચારની નવ-નવની સત્તા ( સંતા સત્તા - કર્થ-ઉપશાંતમાહે ચાર અથવા પાંચ ઉદય અને નવની સત્તા હેય, ક્ષીણમાહે ચારનો ઉદય અને છ અથવા ચારની સત્તા હોય, વેદનીય, આયુષ્ય અને ગોત્રકને વિષે ભાંગા વહેચીને પછી મોહનીય કર્મને કહીશું ૪પ વિવેવન-ઉપશાન્તાહે ૧૧ મે ગુણઠાણે બંધનો અભાવ હોય, ત્યાં ચારનો ઉદય, નવની સત્તા ૧, અને પાંચના ઉદય, નવની સત્તા ૨, એ બે ભાગ હેય, ઉપશમને અતિવિશુદ્ધપણું નથી તે માટે નિદ્રાદ્વિકનો ઉદય હેય તેથી બે ભાંગા ઉપજે ક્ષીણમોહ ગુણઠાણે ચારને ઉદય, છની સત્તા ૧, એ ભાગ દ્વિચરમ સમય લાગે હોય. ચરમ સમયે તે બે નિદ્રાની સત્તા પણ ટળે ત્યારે ચારને ઉદય, ચારની સત્તા ૨, એ ભાંગે હોય, તે પછી તે સર્વ ટળે. હવે વેદનીય, આયુ:કર્મ અને ગોત્રકમના ભાંગ ગુણ- ઠાણે કહીને પછી મોહનીયમના ગુણઠાણે કહીશું. છે ૮૫ . Page #312 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ ૫ ૧૩ ગુણસ્થાનોમાં સંધિભાંગા, ૨૮૭ ગુણસ્થાને વેદનીય અને ગેવકર્મના ભગા. चउ छस्सु दुन्नि सत्तसु, एगे चउगुणिसु वेअणिअभंगा। ૧૪ गोए पण चउ दो तिसु, एगट्ठसु दुन्नि इक्क्रमि॥४६॥ ૪૩=ચાર ભાંગા, જો -ગોત્રકને વિષે છg-છ ગુણઠાણે. v=પાંચ ભાંગા ત્તિ બે ભાંગા(ત્રીજો ચોથો) સત્તનુ=અપ્રમત્તાદિ સાત ગુણ ૨૩-ચાર ભાંગા, ઠાણે. રોબે ભાંગા. =એક(અયોગી કેવળ) રિવુ મિશ્રાદિ ત્રણ ગુણઠાણે. • ગુણઠાણે. એક ભાંગ. -ચાર ભાંગા, Tળgeગુણઠાણે, દણ-પ્રમત્તાદિ આઠ ગુણઠાણે રેમિંગા-વેદનીય કર્મને દુન્નિ-બે ભાંગા. ભાંગા, સુમિ-એક (અગી) ગુણઠાણે અર્થ:-વેદનીય કર્મના છ ગુણસ્થાને ચાર ભાંગા, અપ્રમત્તાદિ સાત ગુણસ્થાને બે ભાંગા, અને એક ગુણસ્થાને ચાર ભાંગ હાય, નેત્રકમના મિથ્યાત્વે પાંચ, સાસ્વાદને ચાર, મિશ્રાદિ ત્રણ ગુણસ્થાને બે, પ્રમત્તાદિ આઠ ગુણઠાણે એક અને એક (અયોગી) ગુણસ્થાને બે ભાગ હોય ૪૬ વિવેચન-વેદનીય કર્મ અને ગોત્રકર્મના ભાંગે જાણવાને અહીં ભાષ્યની ગાથાનો ભાવ કહે છે-મિથ્યાત્વથી માંડીને પ્રમત્ત લગે એટલે છ ગુણઠાણે વેદનીયના આઠ ભાંગા છે, તે માંહેલા ધુરિલા ચાર ભાંગા હોય, અપ્રમત્તથી સગી લગે સાત ગુણઠાણાને વિષે ત્રીજે, ચોથે એ બે ભાંગા હોય; એ શાતાજ બાંધે. એક અગી કેવળીને વિષે ચાર ભાંગા હેય, ત્યાં પાંચમે છઠો દ્વિચરમ સમય લગે અને –૮ ચરમ સમયે હોય. એ પ્રમાણે વેદનીયના ભાંગા ૧૪ ગુણઠાણે જાણવા, તથા Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ સાસતિકાનામાં ષષ્ઠ કર્મગ્રંથ ગોત્રકર્મના ૭ ભાંગા છે, તે માટે મિથ્યાત્વ ગુણઠાણે ધુરિલા પાંચ ભાંગા હોય. સાસ્વાદને પહેલે વર્જીને શેષ ૪ ભાંગા હોય. પહેલો ભાંગે તે તેઉ વાયુ માંહે હોય. તથા તેઉ વાયુ માંહેથી નીકળ્યાને કિયકાળ લગેજ હોય; ત્યાં સાસ્વાદન ગુણ ઠાણું ન હોય, તથા મિશ્ર અવિરત, દેશવિરત એ ત્રણ ગુણઠાણે ચા પાંચમો એ બે ભાંગ હોય. મિશ્રાદિક નીચેગેત્ર ન બાંધે, કેટલાએક આચાર્ય કહે છે દેશવિરતને પાંચમો ભાંગો એકજ હોય, નીચ ઉદયે પણ ન હોય, પ્રમત્તાદિક પાંચ ગુણઠાણે પ્ર યેકે એકેક ભાગો હોય, ત્યાં પ્રમત્તાદિક પાંચ ગુણઠાણે પાંચમો ભાંગો હોય, તેને ઉચ્ચગેત્રજ બંધ ઉદય હોય તે માટે, અને ૧૧, ૧૨, ૧૩, ગુણઠાણે છ ભાંગા હોય. બંધના અભાવથકી એક અયોગી કેવળીને વિષે બે ભાંગ હોય. ઉને ઉદય. બેની સત્તા એ દ્વિચરમ સમય લાગે અને ઉચ્ચનો ઉદય, ઉચની સત્તા એ ભાંગો ચરમ સમયે હોય, તે ૪૬ ગુણસ્થાને આયુકર્મના ભાંગા अट्रच्छाहिगवीसा, सोलस वीसं च बार दो चउसु तीसु इक्कं, मिच्छाइसु आउए भंगा॥४७॥ મરછાદિષા =અદાવીશ, | જsg=(અપૂર્વકરણાદિ ચાર છવ્વીસ, ગુણઠાણે, # વીર્વસેળ, વીશ. તિરૂ-ત્રણ (૧૨-૧૩-૧૪) ગુણવલ બાર, ઠાણે, છે છે. -એક સુ=પ્રમત્ત અપ્રમત્ત fમછાસુમિથ્યાવાદિષ્ણુણઠાણે. - બે ગુણઠાણે આg=આયુષ્ય કર્મને વિશે, -બે, મંગા=ભાંગા, Page #314 -------------------------------------------------------------------------- ________________ " ગુણસ્થાનમાં સંવેધાં. ૨૮૯ અર્થ:–મિથ્યાત્વાદિ ગુણસ્થાનને વિષે આયુષ્ય કર્મના અાવીશ, છવ્વીશ, સળ, વીશ, બાર, છે [પ્રમત્ત અપ્રમત્ત] ને વિષે છે, ચાર ગુણસ્થાને છે અને ત્રણ ગુણસ્થાને એક ભાંગે હોય, તે ૪૭ * * 1 શ૪ | ૨૪ ગુorg વીર મુખથાને: આયુ = અંત ૨ | હ ! ૮ ૨૮ ૭ ૨ ૨ | ! ! મિજાવે ૨ ર ! se ૨૮ ૨ ? 1 ૨ ન રને ૬ ૩ દિ ૧ શિકાર | પદ કા ર ! || अविरते देशविरते | scત્ત ૪૦ 120 | ૮ ! અgo अनिवृत्ति १०, सूक्ष्मसंपराये १३ કાજ૦ ત્રિા૨ ૨ ] ૨ ૨ ૨ લીમોટે s૨ ગ ૨ | હું છું હું ? * * * * * * ? * ". * - - ૨૨ | જયોરિટી | | | ૨ | ૨ ક. ૦ | | ૨૪ ચોવટી To ] - ૪ { ૨ ૧ ૨ ૦ ! વજન–હવે આયુકર્મના ભાંગા જાણવાને અર્થે આ અંતર્ભાષ્ય ગાથાને ભાવ કહે છે-મિથ્યાત્વ ગુણઠાણે આયુકમન અઠ્ઠાવીશે ભાંગા હોય, સાસ્વાદન ગુણઠાણે ૨૬ ભાંગ હોય; જે માટે મનુષ્ય તિર્યંચ સાસ્વાદને વત્તતા નરકાયુ ન બાંધે તે બે ઓછા હોય મિશ્રગુણઠાણે ૧૬ ભાંગ હોય, મિશ્રદ્રષ્ટિ આઉખુ ન બાંધે તે માટે આયુધ કાળના નાંરકીના બે ભાંગા, ૧૯ Page #315 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકાનામા પઠ કર્મથ. તિયચના ૪ ભાંગા, મનુષ્યના ૪ ભાંગા અને દેવતાના ૨ ભાંગા એવં ૧૨ ભાંગા ન હોય, શેષ ૧૬ ભાંગ હેય, તથા અવિરત સમ્મદ્રષ્ટિ ગુણઠાણે ૨૦ ભાંગ હોય, તે આ પ્રમાણે તિર્યંચના આયુર્બધ કાળે નરક તિર્યંચ મનુષ્કાય બંધના ભાંગા ૩. એમ ૩ મનુષ્યના, દેવતાને આયુર્બધ કાળે તિર્યંચાયુ બંધને ભાંગે ૧, એમ નારકીને ભાંગ ૧, એવં ભાંગા ૮ અવિરતસમ્યગ્દષ્ટિને ન સંભવે, શેષ ૨૦ ભાંગા હોય. દેશવિરત ગુણઠાણે ૧ર ભાંગા હોય તે આ પ્રમાણે દેશવિરતિ મનુષ્ય તિર્યંચ એક દેવતાનું આય બાંધે તે માટે તિર્યંચ અને મનુષ્યને પ્રત્યેકે પરભવાયુબંધકાળ થકી પૂર્વે એકેક ભાગ ૧, પરભવાયુબંધકાળે એકેક ભાગ ૧ અને આયુર્બોધકાળ પછી ચારે ભાગ હોય, જે ભણી કોઇક તિર્યંચ મનુષ્ય ચારે માંહેલું એક આયુ બાંધીને પછી દેશવિરતિપણું પામે તે માટે એ છે મનુષ્યના અને તિર્યંચના એવં ૧૨ ભાંગ હોય, તથા પ્રમત્ત અને અપ્રમત્ત આ બે ગુણ. ઠાણે છ છ ભાંગ હોય, એ ગુણઠાણે મનુષ્યના ૬ ભાંગ દેશવિરતિની પરે જાણવા, આયુબંધકાળથી પૂર્વે ૧, બંધકાળે ૧, બંધકાળ પછી ૪, એવં ૬, તથા અપૂર્વકરણ ૧, અનિવૃત્તિ બાદર ૨, સૂફમસંપરીચ ૩, અને ઉપશાન્તમોહ ૪. એ ચાર ગુણઠાણે બે બે ભાંગ ઉપશમશ્રેણિ આશ્રયીને હેય. તે કેમ? મનુષ્યાયને ઉદય અને મનુષ્યઆયુની સત્તા એ ભાંગે આયુ. બંધ કાળ થકી પૂવેર હોય અને મનુષ્યાયુનો ઉદય અને મનુષ્ય દેવાયુની સત્તા એ ભાંગો આયુર્બધ પછી હોય. એક ગુણઠાસુંવાળા આયુ તે બાંધે નહીં અને પૂર્વે પણ દેવતાનું આયુ બાંગ્યું હોય તે જ ઉપશમશ્રણ કરે પણ શેષ ૩ આયુ બાંધ્યા હોય તે ઉપશશ્રેણિ ન કરે, અને પૂર્વબદ્ધાયુ હોય તે ક્ષપકશ્રેણિ તે પવિજે જ નહી તે માટે ક્ષપકશ્રેણિવાળાને તે મનુષ્યાયુનો ઉદય, મનુષ્યાયની સત્તા ૧, એ એક જ ભાંગે આયુકર્મને હેય. તથા ક્ષીણમોહ ૧, યોગી ૨, અગી ૩, એ ૩ ગુણઠાણે એકેકે ભાંગો હોય,-મનુષ્પાયુને ઉદય, મનુષ્યાયની સત્તા સત્તા ૧, એ મિથ્યાત્વાદિક ૧૪ ગુણઠાણે આયુ:કમના બધોદય સત્તા સંવેધે ભાંગા જાણવા તે સર્વ મળી [૧૫] એકસો પચીશ થાય છે ૪૭ Page #316 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાને મોહનીય કર્મના ભાંગ, ર૧ ગુણસ્થાને મેહનીય કર્મનાં બંધસ્થાન. गुणठाणएसु अट्रसु, इविक्कं मोहबंधठाणं तु। પંર નિરિકાળ, વંધોવરમો પર તત્તો છટા SUટાઇrgeગુણસ્થાનને વિષે , તંત્ર પાંચ બંધ સ્થાન અરy-આઠ, નિટ્ટિકાઅનિવૃત્તિગુણઠાણે રૂ =એક એક, વંયમો બંધનો અભાવ મોદચંધાઇi=મોહનીય કર્મનું g=આગળ બંધસ્થાન, | તો તે [અનિવૃત્તિ બાદર) થી અર્થ-મિથ્યાત્વાદિ આઠ ગુણસ્થાનને વિષે મોહનીય કર્મનું બંધસ્થાન એક એક હય, અનિવૃત્તિબાદ ગુણસ્થાને પાંચ બંધસ્થાન હોય, તે અનિવૃત્તિ બાદર) થી આગળ બંધને અભાવ હેાય. ૮૮ વિવ-હવે ૧૪ ગુણઠાણાને વિષે મોહનીય કર્મનાં બંધસ્થાનક કહે છે;-મિથ્યાવાદિક ૮ ગુણઠાણાને વિષે મોહનીય કર્મનું અકે બંધસ્થાનક હોય, તે આ પ્રમાણે-મિથ્યાદ્રષ્ટિને ૨૨ નું બંધસ્થાનક હોય, સાસ્વાદને ૨૧ નું મિશ્રગુણઠાણે ૧૭ નું, અવિરત સમ્યગ્દષ્ટિ ગુણઠાણે ૧૭ નું, દેશવિરત ગુo ૧૩ નું, પ્રમત્તે ૯ નું અપ્રરે ૯ નું અને અપૂર્વકરણે નું બંધસ્થાનક હાય ભાંગા મિથ્યાત્વે ૬, સાસ્વા. ૪, મિ. ૨, અવિ૦૨ દેશ૦૨,પ્રમત્તે ૨, અપ્રમત્તે ૧, અપૂર્વક ૧, તથા અનિવૃત્તિ બાદરે પાંચ બંધસ્થાનક હય, તે આ પ્રમાણે–પ, ૪, ૩, ૨, ૧, ઇહાં ભાંગો એકેકે હેય, તે પછી સૂક્ષ્મસંપાયાદિ ગુણઠાણે બંધન ઉપરમ હેય એટલે મેહનીય કર્મને બંધ નથી, ૪૮ Page #317 -------------------------------------------------------------------------- ________________ સતિકા નામા ષષ્ઠ કથ ગુણસ્થાને આહનીયકમ નાં ઉદયસ્થાન. सत्ताइ दस उ मिच्छे, सामायणमीसए नवुक्कोसा । छाई नव उ अविर, देसे पंचाइ अद्वे ||४९ ॥ ૨૯૨ 6–3 fare aओसमिए, चउराई सत्त छच्च पुव्वंमि । अनि अहिवारे पुण, इक्को व दुवे व उदयंसा ॥५०॥ અ વિવાવામ-પ્રમત્ત, પ્રમત્તે, ASTÈસત્ત=ચારથી સાત તનાં છે-ચારથી છ પ તનાં, પુiમિ=અપૂવ કરણ, નિર્માતૃધારે-અનિવૃત્તિ બાદર ગુણઠાણ સત્તા વ્ઽ=સાતપ્રકૃતિથી માંડીને દશ પર્યંતનાં મિર્જી-મિથ્યા છે. સાલયળની પણ=સાસ્વાદન અને મિત્રે, નવુોના સાતથી માંડીને નવ પ તનાં. ઝાઈન ૩-છથી માંડીને નવ પતનાં, જુળ=વળી. =એક. વ-અથવા, -એ. સચંતા-ઉદયસ્થાને થં—મિથ્યાત્વે સાત પ્રકૃતિથી માંડીને ઉત્કૃષ્ટ દરા પંત, સાસ્વાદન અને મિત્રે સાતથી નવ પતના. અવિત સમ્યદૃષ્ટિએ છથી નવ પ તના, દેશિવરતે પાંચથી આઠ પર્યંતના પ્રમત્તે તથા અપ્રમત્તે ચારથી છ પર્યંતના, અપૂવ કરણે ચારથી છ પર્યંતના અને અનિવૃત્તિ માદર ગુણઠાણે વળી એક અથવા એ ઉદયસ્થાના મેાહનીયનાં હાય. ૫ ૪૯-૫૦ u અવિર=અવિરત સમ્યગદષ્ટિએ જૈસે દેશિવરતે. પંચાહે =પાંચથી આઠનાં વિવેચન:—હવે ૧૪ ગુણઠાણે મેહનીય કમ નાં ઉદ્દયસ્થાનક કહે છે - 1 Page #318 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાને મોહનીય કર્મના ભગા. ર8 મિથ્યાત્વ ગુણઠાણે સાતથી માંડીને દશ લગે ૭, ૮, ૯, ૧૦ એ ચાર ઉદયસ્થાનક હોય, ત્યાં ભાંગા પૂર્વે કહ્યું તેમ જાણવા, વીશી આઠ હેય. તથા સાસ્વાદને અને મિત્રે સાતથી માંડીને નવ વગે-૭, ૮, ૯. એ ત્રણ ત્રણ ઉદયસ્થાનક હોય. સાસ્વાદને ચાર ચોવીશી અને મિશ્ર ૪ ચોવીશી ભાંગા હાથ, અવિરત સમ્યકત્વ ગુણઠાણે છ થી માંડી નવ લગે-૬, ૭, ૮, ૯, એ ચાર ઉદયસ્થાનક હોય, ત્યાં આઠ ચોવીશી ભાંગા ઉપજે, દેશવિરતિ ગુણઠાણે પાંચથી માંડીને આઠ લગે-૫, ૬, ૭, ૮, એ ચાર ઉદયસ્થાનક હેય, ત્યાં પણ આઠ ચોવીશી ભાંગા હોય, શ્રેણિ હેઠે વર્તતો વિરત તે ક્ષાયોપથમિકવિરત કહીયે, તે પ્રમત્ત અપ્રમત ગુણઠાણાવાળો હોય, ત્યાં પ્રમત્ત અને અપ્રમત્તે પ્રત્યેકે ચાર થકી માંડીને સાત ગે ૪, ૫, ૬, ૭ એ ચાર ચાર ઉદયસ્થાનક હોય, ત્યાં પ્રમત્તે આઠ ચોવીશી અને અપ્રમત્તે આઠ ચોવીશી ભાંગ ઉપજે. અપૂર્વકરણ ગુણઠાણે ચારથી માંડી છ લગે-૪, પ, ૬, એ ત્રણ ઉદયસ્થાનક હેય, ત્યાં ચાર ચોવીશી ભાંગ હોય. આનિવૃત્તિ બાદર ગુણઠાણે એક અથવા બેનો ઉદય હેય. એ બે ઉદયસ્થાનક હોય, ત્યાં કષાય સંજ્વલનના ચાર મહેલો એક અને વેદ રણ માંહેલો એક એવં બે પ્રકૃતિનું ઉદસ્થાનક હોય, ત્યાં બાર ભાંગી હોય, તે ચતુર્વિધ, વિવિધ, દ્વિવિધ અને એકવિધ બંધને વિષે પામી. ત્યાં યદપિ પૂર્વે ચતુર્વિધ બધે ચાર, ત્રિવિધ બંધે ત્રણ, ત્રિવિધ બધે બે અને એકવિધ બંધે એક એવં દશ ઉદય ભાંગા કહ્યા છે, તો પણ બહુ સામાન્યપણે ચાર, ત્રણ, બે અને એકના બંધની અપેક્ષાએ એકેક ભાગ હોય, એવં ૪ ભાંગા વિવક્ષીએ એટલે નવ ગુણ ઠાણે ૧૬ ભાંગી હોય છે -૫૦ મા Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ સપ્તતિકાનામાં ૫૪ કર્મગ્રંથ एगं सुहुमसरागो, वेएइ अवेअगा भवे सेसा। भंगाणं च पमाणं, पुवुद्दिष्टेण नायब्वं ॥५१॥ g-એકને, રેસા બાકીના [૧૧-૧ર-૧૩-૧૪ કુદુમસાજો સૂમસપરાય- મridi=ભાંગાનું, વેરૂ વેદ, વાળે મા = પ્રમાણ મજા અવેદક, ggr=પૂર્વે કહ્યા મુજબ, મહેય. નારદ જાણવું. અર્થ:-સૂક્ષ્મસંપરાવાળે એક પ્રકૃતિ વેદે, બાકીના [૧૧ -૧૨-૧૩-૧૪] ગુણસ્થાનવાળા અક [ઉદય વિનાના હોય, ભાંગાનું પ્રમાણ પૂર્વે કહ્યા મુજબ જાણવું છે પ૧ વિવર-સૂક્ષ્મપરાય ગુણઠાણે એક કિટ્ટીકૃત સંજ્વલન લભ વેદે તે માટે એકનું ઉદયસ્થાનક અને એક ભાગો હેય. એમ એકાદયના સર્વ મળી પ ભાંગી હોય, શેષ ઉપરના ઉપશાતહાદિક ૪ ગુણઠાણાં અવેદક હોય એટલે ત્યાં મોહનીયન ઉદય ન હોય, ઇહાં મિથ્યાત્વાદિક ગુણઠાણે ઉદયસ્થાનકના ભાંગાનું પ્રમાણ અને ભાંગાનું ઉપજાવવું તે પૂર્વ મોહનીયનાં ઉદયસ્થાનકે ભાંગ વિચાર્યા છે તેમ જાણવું છે પ૧ છે ૧૦ ૯ ૮ મેહનીયમના ઉદયસ્થાને ભંગ સંખ્યા રૂ છifi-7 #ારા નવ નિર્જિા एए चउवीसगया, बार दुगे पंच इकमि ॥५२॥ a =એક. છવું છે, ફુ =અગ્યાર, સેa અભ્યાજ નવ-નવ, સિન્નિ-ત્રણ Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૯૫ ગુણસ્થાને મેહનીય કર્મના સંધ gg=એ. પં=પાંચ, વાર-બાર ભાંગા, #મિત્રએકના ઉદયે. તુ=બે ઉદયે અર્થ:-દશાદિ (૧૦-૮-૮-૭-૬-પ-૪) ઉદયસ્થાન આશ્રયી અનુક્રમે એક, છ, એક, અગ્યાર અગ્યાર, નવ અને ત્રણ ચોવીશી ભાંગ હેય, બેના ઉદયે બાર ભાંગ અને એકના ઉદ પાંચ ભાંગ હેય, એ પ૨ વિવેચના:-હવે દશાદિક ઉદયસ્થાનકે ગુણઠાણાં આશ્રયીને ભાંગાની સંખ્યા કહે છે.-દશને ઉદયે એક ચોવીશી, નવને ઉદયે છ ચોવીશી, આઠને હદયે અગ્યાર ચોવીશી, અને સાતને ઉદયે અગ્યાર ચોવીશી ભાંગા ઉપજે. છને ઉદયે પણ અગ્યાર ચોવીશી ઉપજે અને પાંચને ઉદયે નવ ચોવીશી ભાંગા ઉપજે. ચારને ઉદયે ત્રણ ચોવીશી ઉપજે, એ સર્વે મળીને બાવન (૫૨) ચોવીશી ઉપજે, બેને ઉદયે બાર ભાંગ ઉપજે અને એકને ઉદયે પાંચ ભાંગ ઉપજે. . પર છે ૧૨૬પ बारसपगसटिसया, उदयविगप्पेहिं मोहिआ जीवा । चुलसीई सत्तुत्तरि, पविंदसएहिं विन्नेआ ॥५३॥ વરસારિત બારશે પાંસઠ | ગુર્જ વસુત્તવિચfર્વાદું કવિ =ઉદયના વિક૯પે ! ૮૪૭૭ પદના સમૂહે કરીને મોહિયા મોહ્યા-મૂંઝાયેલા | વિનેગા=જાણવા, ગા=સંસારી જીવો. અર્થ:-બારો અને પાંસઠ ઉદયના વિકપીવડે અને ચોરાશીસ ને સીત્તેર પ્રકૃતિના સમૂહે કરી સંસારી છે મુંઝાયેલા જાણવા, તે પ૩ Page #321 -------------------------------------------------------------------------- ________________ સમિતિકાનામા ષષ્ઠ કર્મગ્રંથ. વિવેચન –હવે એ સર્વ ભાંગાની સરવાળે સંખ્યા કહે છે. બાવન ચોવીશી છે એટલે તે બાવનને ચાવીશ ગુણા કરીને ક્રિકેદયના (૧૨) બાર ભાંગ અને એકદયના પાંચ ભાંગા ભેળવીએ, ત્યારે બાર અને પાંસઠ (૧૨૬૫) ભાંગા થાય. એટલા ઉદયને ભાંગે કરીને સર્વ સંસારી જીવ મોહનીય કર્મમાં મોહ્યા-મુંઝાણા પડ્યા છે-મુંઝાઈ રહ્યા છે, તેની પર સંખ્યા કહે છે, એકેકા ભાંગા માંહે મોહનીયની જેટલી પ્રકૃતિ બેલાય તે ભાંગો માંહે તેટલાં પદ કહીયે દશને ઉદયે ૧ વીશી, તે માટે દવાને એક ગુણ કરતાં ૧૦, નવને ઉદયે છે ચોવીશી તે માટે નવને છ ગુણ કરતાં (૫૪) ચોપન; એમ આઠને અગ્યાર ગુણ કરતાં ૮૮, સાતને અગ્યાર ગુણ કરતાં હ૭, છને અગ્યાર ગુણ કરતાં ૬૬, પાંચને નવ ગુણ કરતાં ૪પ, ચારેને ત્રિગુણ કરતાં ૧૨, એ સર્વ મળીને ૩પર એટલી પદની ચોવીશી થઈ, એકેકી માંહે ૨૪ ભાંગા છે. તે માટે ૩પ૨ને ચોવીશ ગુણ કરીએ ત્યારે ૮૪૪૮ થયા, તે માંહે દ્વિકોદયના ૧૨ ભાંગા છે તે માટે તેને બે ગુણ કીધે ર૪ થયા, અને એકેદયના પાંચ ભાંગા એવં ૨૯ ભાગ ભેળવીએ ત્યારે ૮૪૭૭ એટલા મોહનીયના પદછંદ થાય, ગુણઠાણાની અપેક્ષાએ એટલા મોહનીયકર્મના પદછંદે કરીને સર્વ સંસારી જીવ મુંઝાણા જાણવા ૫૩ ૧ ૨ ૩ ગુણસ્થાને મેહનીયકર્મના ઉદયભાંગા. अटुग चउ चउ चउरगा य, चउरो अटुंति चउवीसा। મિરઝાપુear, aavળ જ નિરાટી છા =આઠ ગઠ્ઠ-આઠ જાન્કચાર ગુણસ્થાને થી૭] દુતિ હોય, Page #322 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાને મોહનીય કર્મના ભાગ ચણા-ચોવીશી ભાંગ | giri=પાંચ મિચ્છામિથ્યાત્વગુણસ્થાનથી ચકચ શબ્દ “અનિવૃત્તિબાદરે ચાર અને સૂમસંપાયે ધુવંતા=અપૂર્વકરણ પર્યત | એક ' લેવું. વાસ-બાર ભાંગ નિવ-અનિવૃત્તિ બાદરે અર્થ:–આઠ, ચાર, ચાર ચાર ગુણસ્થાને આઠ, આઠ અને ચાર ચાવીશી ભાંગા મિથ્યાત્વ ગુણસ્થાનથી અપૂર્વકરણ પર્યત અનુક્રમે હોય છે. અનિવૃત્તિ બાદર ગુરુસ્થાને બાર અને પાંચ ભાંગા હેય, એ ૫૪ છે વિન:-હવે મિથ્યાવાદિક ગુણઠાણે પ્રત્યેકે મેહનીયના ઉદયના ભાંગા પ્રરૂપવાને અર્થે આ અન્તર્ભાષ્ય ગાથાનો ભાવ કહે છે-મિથ્યા આઠ ચાવીશી, સાસ્વાદને ચાર ચોવીશી અને મિશ્ર ચાર ચોવીશી ભાંગ હોય, અવિરત, દેશવિરત, પ્રમત્ત અને અપ્રમત્ત એ ચાર ગુણઠાણે આઠ આઠ ચોવીશી ભાંગ પ્રત્યેકે હેય, અપૂર્વકરણે ચાર ચોવીશી હેય. મિથ્યા વ થકી માંડીને અપૂર્વકરણ લગે (૫૨) બાવન ચોવીશી થાય. - અનિવૃત્તિ ગુણઠાણે બેને ઉદયે ૧૨ ભાંગ અને એકને ઉદયે ૪ ભાંગ હેય, અને એકને ઉદયે એક ભાગ સૂક્ષ્મસંપાયે હેય. એવં ૧૭ ભાંગા થાય, બાવનને ચોવીશ ગુણા કરી તેમાં સત્તર ભેળવીએ એટલે ૧૨૬૫ ભાંગા થાય ૫૪ ગુણસ્થાને યાગાદિનાં ભાંગા जोगोकओगलेसा,-इएहिं गुणिआ हवंति कायव्वा । जे जत्थ गुगटाणे, हाति ते तत्थ गुणकारा ५५॥ Page #323 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકાનામા પઠ કર્મગ્રંથ. ગોવાળોન્ટેસાણufસ્ટંગ, | ના પુરાળ જે ગુણસ્થાનકે ઉપયોગ અને વેશ્યાદિકે તે તેટલા મુળગાવવા ગુણેલા કરવા | તથ તે ગુણસ્થાનકે ગુણવા ગુજર-ગુણાકાર-ગુણનારા ધતિ-થાય જાણવા અર્થાત તેટલાએ જે જે યોગાદિ ગુણવા, અર્થ:–ોગ, ઉપગ અને લેશ્યાદિકે (એ પૂર્વોક્ત ઉદય ભાંગા વિગેરેને) ગુણા. જે ગુણસ્થાને જેટલા યોગાદિ હોય તેટલા તે ગુણસ્થાને ગુણકાર જાણવા, તે પપ -હવે એ ઉદયભાંગ તથા પદગ્રંદ તે યોગ, ઉપયોગ અને લેશ્યિો સાથે ગુણવા તે કહે છે –ગ, ઉપયોગ અને લેણ્યાદિકે કરીને ઉદયભાંગ તથા પદગ્રંદ તે ગુણા કરવા એટલે મિથ્યાવાદિક ગુણઠાણે ક્યાં ગ, ઉપયોગ અને વેશ્યા વગેરે જેટલા હોય, તેટલા ત્યાં ગુણાકાર-ગુણક જાણવા-કેટલા ગુણ કરવા ત્યાં પ્રથમ યોગના ગુણાકારની ભાવના લખીએ છીએચાર મનોગ, ચાર વચનયોગ અને દારિક કાય, એ નવ લેગ મિથ્યાત્વથી માંડીને દશ ગુણઠાણે હોય. મિથ્યાત્વે એ નવ યોગ અને વૈકિય કાયયોગ મળી ૧૦ હેય. મિથ્યાત્વે ઉદયની આઠ ચોવીશી છે તે દશ વેગ ગુણ કરીએ ત્યારે ૮૦ થાય, અને વૈક્રિયમિશ્ર ૧, દારિક મિશ્ર ૨ અને કામણ ૩ એ ત્રણ યોગે પ્રત્યેકે ચાર ચાર ચોવીશી હોય; અનંતાનુબંધિના ઉદય સહિત જે ૪ ચોવીશી તે બહાં જાણવી, પણ અનંતાનુબંધિ રહિત ૪ ચોવીશી ઇહાં ન પામીએ. જે માટે જે વેદક સમ્યકત્વવંતે પૂર્વે અનંતાનુબંધિની વિસંયોજના કરી છે તેને પરિણામની પરાવૃત્તિએ મિથ્યાત્વ પામતાં ફરી અનંતાનુબંધિ બાંધવા માંડે ત્યારે બંધાવલિકાલગે જ અનંતાનુબંધિને ઉદય ન પામીએ. તે અનંતાનુબંધિ રહિત મિથ્યાત્વી કાળ ન કરે અને એ ૩ યોગ તે અપાંતરાલ ગતિએ તથા ઉપજતી વેળાએ હોય તિર્યંચ મનુષ્યને વૈક્રિય કરતાં વૈક્રિયમિશ્ર વેગ હોય તે બહાં. Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ગુણસ્થાને ગાદિના ભાંગા. વિવો નથી. તે માટે એ ૩ ગને વિષે અનંતાનુબંધિ રહિતની ૪ ચોવીશી ન પામીએ. ત્યારે ચાર જ ચોવીશી ૩ યોગ ગુણું કરીએ એટલે ૧૨ થાય, તે પૂર્વલી ૮૦ માંહે ભેળવીએ ત્યારે મિથ્યાવ ગુણઠાણે ૯ર ચોવીશી થાય, તેના ભાગ ર૨૦૮ થાય, તથા સાસ્વાદને ઉદય ચોવીશી ૪ અને યોગ ૧૩ હાય, ત્યાં ૧ર ને ચોગુણ કરતાં ૪૮ ચોવીશી થાય, અને સાસ્વાદને વત્તi જીવ નક્કે ન ઉપજે તે માટે સાસ્વાદને વૈક્રિય મિશ્રયોગ નપુંસક વેદ ન હોય, ત્યારે ૪ ચોવીશીને બદલે જ પિડશક ઉપજે એટલે સર્વ મળીને ભાંગ ૧૨૧૬ થાય, તથા મિશ્ર ગુણઠાણે ચોવીશી ચાર અને પૂર્વોક્ત નવ યોગ અને વૈકિય કાયોગ એવં ૧૦ યોગ હોય, તેને ચાર ચાવીશી ગુણા કરવાથી ૪૦ વીશી થાય, તેના ભાગ ૬૦ થાય, તથા અવિરત સભ્યત્વ ગુણઠાણે ચોવીશી ૮ અને યોગ ૧૩ હોય, ત્યાં ૧૧ ચોગને આઠ ગુણ કરવાથી ૮૮ ચોવીશી થાય. અને વૈક્રિયમિશ્ર સ્ત્રીવેદ ન હોય, વૈકિય કાયયેગી અવિરત સમ્યગદષ્ટિ સ્ત્રીવેદી દેવી માંહે ન ઉપજે તે માટે, અને દારિકમિશ્ર કાયયોગે નપુંસક વેદ ન હોય, અવિરત સમ્યગ્દષ્ટિ હોય તે નપુંસકવેદી દારિક કાયયોગી માંહે ને ઉપજે તે માટે એ બે યોગના આઠ આઠ પડશક ઉપજે ત્યારે ચોવીશી ૮૮ અને પોડશક ૧૬ તેનાં ભાંગા સર્વે મળી ૨૩૬૮ થાય, ઈહાં ટીકાકારે દારિકમિશ્રગીને અને કાણકાયોગીને સ્ત્રીવેદની પણ ના કહી છે. પણ તે તો પ્રત્યક્ષ જ બ્રાહ્મી, સુંદરી, શ્રીમલ્લીનાથજી અને રાજીમતી પ્રમુખ સમ્યગ્દષ્ટિ થકો ઈહાં સ્ત્રીવેદે ઉપજ્યાં છે. ત્યાં ઉપજતાં કાર્માણ અને ઔદારિક મિશ્રગ કેમ નહિ હોય? તે માટે તે વિચારવા યોગ્ય છે.તથા દેશવિરત ગુણઠાણે ચોવીશી ૮ અને વેકિય વૈયિમિશ્ર સહિત યોગ ૧૧ હય, તેને આઠ ગુણા કરતાં ૮૮ ચોવીશી થાય, તેના ભાગ ૨૧૧ર થાય છહાં. મનુષ્ય તિર્યંચનું ગુણપ્રયિક વૈક્રિય શરીર વિવઢું દીસે છે, તથા પ્રમત્તસંયત ગુણઠાણે ચોવીશી ૮ અને દારિકમિશ્ર અને કાશ્મણ વિના યુગ ૧૩ હેય, ત્યાં ૧૧ ને આઠ ગુણ કરવાથી ૮૮ ચોવીશી થાય અને આહારમિશ્ર કાયગીને સ્ત્રીવેદ ન હય, જે ભણી આહારક શરીર તો ચૌદ પૂર્વધર: Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ કૃતિકા નામો ષષ્ઠ કોંગ્રથ પુરૂષ જ કરે પણ શ્રી ન કરે તે માટે તે મેં ચાગનાં કે વેદ દડક થાય, તે આઠને બે ગુણા કરવાથી ૧૬ ષોડશક થાય, તેના સ નળી ભાંગા ર૩૬૮ થાય. તથા અપ્રમત્ત ગુણઠાણે ચોવીશી ૮ તેને વૈક્રિય રહિત ૧૦ ચેગ સાથે ગુણતાં ૮૦ ચોવીશી થાય અને આહારક સાથે ૮ મેાહશક થાય. તેના ભાંગા ૨૦૪૮ થાય અપ્રમત્તને ઐક્રિય આહારના પ્રારંભ છે નહીં તે માટે વૈક્રિયમિશ્ર અને આહારકમિશ્ર યોગ હોય નહીં તથા અપૂર્વકરણ શુટાણે ચોવીશી ૪ ને નવ ચેગ સાથે ગુણતાં ૩૬ ચોવીશી થાય, તેના ભાંગા ૮૬૪ થાય. તથા નિવ્રુત્તિબાદર ગુણઠાણે ચાવીશી નથી. લાંગા ૧૬ તે ચેાગ ૯ ની સાથે ગુણતાં ૧૪૪ ભાંગા થાય. તથા સૂક્ષ્મસીય ગુણઠાણે ભાંગે 1, યાગ ૯ સાથે ગુણતાં ભાંગા ૯ થાય. દરો ગુણઠાણાના સ મહીને યાગ સાથે ગુણેલા ઉયભાંગા ૧૪૨૯૭ થાય. ૫ પા ગુણસ્થાને ઉદયપદ ૧ 3 ४ ૫ अट्टी बत्तीसं, बत्तीसं, सट्टीमेव बावन्ना । ૧ चोआलं दोसु वीसा विअ, मिच्छमाइसु सामन्नं ॥ ५६ ॥ અદૃષ્ટ-અડસઠ [ઉદય પ] વસ્તીનું=ખત્રીશ સવૂડમેન-સાઇજ સામાનન સોયાહં ચુમ્માલીશ રોવુ-એ[પ્રમત્ત અપ્રમત્ત] ગુરુસ્થાને વીણા=બીસ ===[પાદ પૂર્ણ] મિષ્ટાન્નુરુ મિથ્યાવાદિને વિષે સામન્ત્ર=મામાન્ય ૧ ચેાયાલ ચાયાલ’, વીસાવિય મિચ્છમાઈસુ ઇતિ–પાકાંતરે, Page #326 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાને ઉપદ ૩૦૧ અર્થ:—અડસઠ. મંત્રીશ, ખત્રીશ, સાઠ, માલન, એ ગુણસ્થાને ચુમાળીશ અને વીશ ઉદયપદે મિથ્યાત્વ ગુણસ્થાનાદિને વિષે સામાન્ય હેય. તા ૫૬ ૫ યંત્રવેત્રન:-હવે ઉયપદછું. ાગ સાથે ગુણવાં તે ભાભીએ છીએ; ત્યાં ૧૪ ગુણઠાણે ઉદયપદ પ્રરૂપવાની અંતર્ભાષ્ય ગાથાના ભાવા કહે છે-મિથ્યાત્વ ગુણઠાણે ૬૮ ૫, સાસ્વાદને ૩૨ પ૬, મિશ્ર ૩ર્ પ, અવિરત સમ્યક્ત્વે ૬૦ ઉદ્ભય પદ દેવત ગુણઠાણે (૫૨) માન પુત્ર, પ્રમત્તે ૪૪ ૫૬, અપ્રમત્તે પણ ૪૪ ઉદય , અને અપૂર્ણાંકણે ૨૦ પદ હોય. એ સ મળીને ઉપર પદ થાય અને એટલી ચોવીશી હોય, તે માટે ૩૫૨ ને ચોવીશ ગુણા કરીએ ત્યારે ૮૬૪૮ થાય અનિવૃત્તિાદરે દ્વિકાયે ૧૨ ભાંગ!, તે માટે તેને બમણા કરવાથી ૨૪ થાય, અને એકાદસે હું ભાંગા એવ.૨૯ થાય. તે પૂર્ણાંક્ત ભાંગામાં ભેળવીએ ત્યારે ૮૪૭૭ માહનીયનાં મિથ્યાદિક સર્વ ગુણાણું થઇને સામાન્યપણે થઇને પવૃદ્ધ થાય. હવે ઉદ્ભયપદ ચાગ સાથે ગુણવા તે આ પ્રમાણે-ચાર મનચેાગ, ચાર વચનયાગ અને ઔદારિકકાયયેગ એ નવ યાગ તે સુક્ષ્મસ પરાય લગે ધ્રુવ હોય. મિથ્યાત્વે એ નવ અને વૈક્રિય ૧, વૈક્રિયમિશ્ર ૨, ઔદાિિમશ્ર ૩, તેમજ કાણુ ૪, એવ ૧૩ યાગ હેય અને સાતના ઉદયની ૧ ચોવીશી તે માટે સાત એફ, આઠના ઉદયની ૩ચાવીથી તે માટે આ ત્રી ૨૪, એમ નવ શ્રી ર૭, દશ એક ૬૦, એમ મિથ્યાત્વે સ મળી ૬૮ પદ્મ થાય, તે માંહે ૩૬ અનતાનુ મ ંધી સહિત હોય તેથી તેને ૧૩ ચેગ સાથે ગુણીએ ૪૬૭ ૫૬ થાય. અને ૩૬ પ૬ અન’તાતુક્ષ્મ ધિ હિત હોય. ત્યાં ઔદ્રારિકમિશ્ર, વૈયિમિશ્ર અને કામણ એ ત્રણ યોગ ન હોય; તે માટે તે ૩૨ ને દશ યોગ સાથે ગુણીએ એટલે ૩૨૦ થાય. તે એ એકઠા કરવાથી ૭૮૮ થાય, એટલાં મિથ્યાત્વ ગુણઠાણે પદ થય તેને ૨૪ ગુણા કરવાથી ૧૮૯૧૨ પવૃદ્ધ થાય, સાસ્વાદને યાગ ૧૩ અને ઉચપદ ૩૨ હોય. ઉદ્દયના આંકને ચાવીની જેટલી હોય તેચ્છક સાથે ગુણીએ તે પદ થાય.. Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ સપ્તતિકા નામ ષષ્ઠ કર્મગ્રંથ એમ સર્વત્ર જાણવું. ત્યાં ૩ર પદને ૧૨ પેગ સાથે ગુણીએ એટલે ૩૮૪ ચોવીશી પદ થાય. અને વૈકમિએ નપુંસકવેદ ન હોય તે માટે ૩૨ પિડશક થાય, એવં ૪૧૬ પદ હોય, તે ૩૮૪ ને ચાવીશ ગુણા અને ૩૨ ને સોળ ગુણા કરવાથી ૯૭૨૮ પદગ્રંદ થાય, મિત્રગુણઠાણે ગ ૧૦ અને ઉદયપદ ૩૨ હોય માટે ૩ર ને દશ ગુણ કરવાથી ૩૨૦ ચોવીશી પદ થાય, તે ૨૪ ગુણ કરવાથી ૭૬૮૦ પદછંદ થાય, અવિરત ગુણઠાણે ૧૩ યોગ અને ઉદયપદ ૬૦ હોય, ત્યાં ૧૧ યુગને ૬૦ ગુણ કરવાથી ૬૬૦ ચોવીશી પદ થાય, અને વૈકેયમિશ્ર સ્ત્રીવેદ ન હોય તથા દારિકમિશ્ર નપુસકેદ ન હોય, તે માટે એ બે પેગને ૬૦ ગુણા કરવાથી ૧૨૦ ષડશક પદ થાય, ૬૬૦ ને ચોવીશ ગુણ કરવાથી ૧પ૮૪૦ થાય અને ૧૨૦ ને સેળ ગુણ કરવાથી ૧૯ર૦ થાય. બે ભેળા કરવાથી ૧૭૭૬૦ પદવૃંદ થાય, દેશવિરતિ ગુણઠાણે વૈકદ્વિક સહિત યોગ ૧૧ અને ઉદયપદ (પર) બાવન હોય, તેને ૧૧ યોગ ગુણ કરવાથી પ૭૨ ચાવીશી પદ થાય, તેને ૨૪ ગુણ કરતાં ૧૭૨૮ પદવૃંદ થાય, પ્રમત્ત ગુણઠાણે વૈકિયદ્ધિક સહિત ગ ૧૩ હેય અને ઉદય પદ ૪૪ હોય માટે ૮૪ ને આહારદ્ધિક મળી ૧૧ ગુણું કરીએ ત્યારે ૪૮૪ ચોવીશીપદ થાય. આહારક ક્રિકે સ્ત્રીવેદ ન હોય, ત્યારે ૮૮ પડશકપદ હાય, ૪૮૪ ને ચોવીશ ગુણ કરીએ અને ૮૮ ને સળગુણ કરી ભેળા કરીએ એટલે ૧૩૦૨૪ પદછંદ થાય અપ્રમત્ત ગુણઠાણે બે મિશ્ર વિના ૧૧ યોગ હોય, ઉદયપદ ૪૪ હેય. તેને આહારક ટાળી ૧૦ ગણું કરવાથી ૪૪૦ ચોવીશીપદ થય, અને આહારક સ્ત્રીવેદે ન હોય તે માટે ૪૪ ડિશક થાય બનેનાં મળીને ૧૧ર૬૪ પવૃંદ થાય. અપૂકરણ ગુણઠાણે પેગ ૯ અને ઉદયપદ ૨૦ હોય માટે ૨૦ ને નવ ચોગ ગુણ કરવાથી ૧૮૦ ચોવીશીપદ હોય, તેને ૨૪ ગુણ કરતાં ૪૩ર૦ પદવૃંદ થાય, અનિવૃત્તિબાદરે પેગ ૯ હેય, ઇહાં ઉદયપદ નથી. ભાંગા ૨૮ છે તેને નવ ગુણા કરવાથી રપર પદ-વૃંદ હોય, સૂમસં૫રાયે યોગ ૯ અને ભાંગે ૧ થી ૯ પદછંદ થાય, એમ સર્વ ગુણઠાણે મળી યોગ ગુણિત કરતાં ૩૮૨૮ ચોવીશીપદ અને ર૮૪ ડીકપદ થાય તેના ૯૬૬૭૭ પદવૃદથાય, Page #328 -------------------------------------------------------------------------- ________________ મેહનીયના સંવે ભાંગા, ૩૦૩ હવે ઉપયોગ ગુણિત ઉદય ભાંગા ભાવીએ છીએ. મિથ્યાત્વે અને સાસ્વાદને અજ્ઞાન ૩ અને દર્શન બે એવં પાંચ ઉપયોગ હાય, મિશ્ર અવિરત અને દેશવિરતે જ્ઞાન ૩ અને દર્શન ૩ એવં ૬ ઉપયોગ હોય, પ્રમત્તાદિકે જ્ઞાન ૪ અને દર્શન ૩એવું ૭ ઉપયોગ હોય, જે ગુણઠાણે જેટલી ચોવીશી તથા ભાંગા હોય તેને પોતપોતાના ઉપયોગ ગુણું કરીએ ત્યારે ઉપયોગ ગુણિત ચોવીશી અને ઉદય ભાંગા થાય, તે આ પ્રમાણે-મિથ્યાત્વે ચોવીશી ૪૦ અને ભાંગા ૯૬૦ સાસ્વાદને ચોવીશી ર૦ ભાંગા ૪૮૦, મિશ્ર ચોવીશી ર૪ અને ભાંગ ૫૭૬ મતાંતરે ચોવીશી ૨૦ અને ભાંગા ૪૮૦, અવિરતે ચોવીશી ૪૮ અને ભાંગા ૧૧પર દેશવિરતિએ ચોવીશી ૪૮ અને ભાંગા ૧૧પ. પ્રમત્તે ચોવીશી પ૬ અને ભાંગા ૧૩૪૪, અપ્રમત્તે ચોવીશી પ૬ અને ભાંગા ૧૩૪૪ અપૂવે ચોવીશી ૨૮ અને ભાંગા ૬૭૨ અનિવૃત્તિઓ ભાંગા ૧૧૨, સૂક્ષ્મપરાયે ભાંગા ૭, સર્વ મળી ચોવીશી ૩૨૦ અને ભાંગા ૭૭૯, મતાંતરે ૩૧૬ ચાવીશી અને ભાંગા ૭૭૦૩ જાણવા. હવે ઉપગ ગુણિત પદગ્રંદ ભાવીએ છીએ. મિથ્યાત્વાદિકે “અઠ્ઠી બત્તી સં” ઇત્યાદિ પદ કહ્યાં તેને પોતપોતાનાં ઉપયોગ સાથે ગુણીએ તે પદ થાય અને તેને ર૪ ગુણ કરીએ તે પદછંદ થાય. મિથ્યા પદ ૩૪૦ અને પદવૃદ૮૧૬૦ સાવાઅને ૧૬૦, ૩૮૪૦, મિશ્ર ૧૯૨, ૪૬૦૮ મતાંતરે ૧૬૦, ૩૮૪૦, અવિરતે ૩૬૦, ૮૬૮o, દેશવિરતે ૩૧૨, ૭૪૮૮, પ્રમત્તે ૩૦૮, ૭૩૯૨ અપૂવેo ૧૪૦, ૩૩૬૦. એ પ્રકારે અનુક્રમે પદ અને પદછંદ જાણવાં અનિવૃત્ત પદ નહીં અને પદગ્રંદ ૧૬ સૂમે પદછંદ ૭, સર્વે મળી ઉપયોગ ગુણિત પદ ર૧ર૦ અને પદછંદ પ૧૦૮૩. મતાંતરે ૨૦૮૭ પદ અને પદવૃંદ ૫૦૩૧૫ હેય. હવે લેશ્યા ગુણિત ઉદય ભાંગા ભાવીએ છીએ––મિથ્યાત્વાદિક ૪ ગુણઠાણે છ છ લેડ્યા હોય, દેશવિરત, પ્રમત્ત અને અપ્રમત્તે તેજો, પદ્ધ અને શુકલ એ ૩ લેશ્યા હેય, અપૂર્વકરણા મિશ્ર ગુણઠાણે કોઈ આચાર્ય ત્રણ જ્ઞાન અને બે દર્શન માને છે તે મને પાંચ ઉપયોગ ગણતાં. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ સપ્તતિકાનામા ષષ્ઠ કર્મગ્રંથ. દિકે એક શુકલ લેગ્યા હોય. જ્યાં જેટલી ચોવીશી તથા ઉદય ભાંગી હોય તેને પોતાની લેશ્યા ગુણા કરીએ. મિથ્યાત્વે વીશી ૪૮ અને ભાંગા ૧૧પર, સાસ્વાદને ૨૪, પ૭૬, અવિરતે ૪૮, ૧૧પર, દેશે ૨૪, ૫૭૬, પ્રમત્તે ૨૪, ૫૭૬. અપ્રમત્તે ૨૪, ૫૭૬. અપૂર્વે ૪, ૯૬. એ પ્રકારે અનુક્રમે ચોવીશી અને ભાંગા હોય. અનિવૃત્તિઓ ભાંગા ૧૬, સૂક્ષ્મસંપાયે ભાંગો ૧. સર્વ મળી રર૦ ચોવીશી અને પર૭ ભાંગા થાય, એમ પદ અને પદવૃંદને પણ પોતપોતાની વેશ્યા ગુણિત કરવા પ૬ ૧ લેયા ગુણિત ભાંગા આ પ્રમાણે જાણવા–મિથ્યાત ઉદયસ્થાનના ભાંગા આઠ, સાસ્વાદને અર, મિએ ચાર અને અવિરતે આઠ. એમ સર્વ મળી ચોવીશને જ લેસ્થા સાથે ગુણતાં ૧૪૪ ચોવીશી થાય. દેશવિરતાદિ ત્રણ ગણઠાણે પ્રત્યેક ઉદયસ્થાનતા ભાંગા આઠ આઠ હોવાથી ચોવીશને ત્રણ લેસ્યા સાથે ગુણતાં ૭૨ વીશી થાય. કુશાદિ ત્રણ સ્થાવાળાને દેશવિરતિ ગુણસ્થાનની પ્રાપ્તિ થતી નથી તે અપેક્ષાએ અહી ત્રણ લેણ્યા ગણી છે, બાકી દેશવિરતિ અને સર્વવિરતિપણું પામ્યા પછી તો છ લેયા પણ હોઈ શકે. અપૂર્વકરણે ચાર વીશીને એક લેયા સાથે ગુણતાં ચાર ચોવીશી થાય. સવ મળી ૨૨૦ ચાવીશી થઈ, તેથી ૨૨૦ને વીશે ગુણતાં ૫૮ ભાંગા થાય, તેમાં અનિવૃત્તિના દિકેદયના બાર અને એકદયના પાંચ ભાંગ: મેળવતાં પ૨૯૭ લેયા ગુણિત ઉદય ભાંગા થાય. હવે પદગ્રંદ કહે છે–મિથ્યાત્વે ઉદયસ્થાનપદની ચોવીશી ૬૮ સાસ્વાદને ૩૨, મિત્રે ૩૨ અને અવિરતે ૬૦, સર્વ મળી ૯૨ ને છ લેગ્યાએ ગુણતાં ૧૧૫ર થાય. દેશવિરત પર, પ્રમત્તે ૪૪ અને અપ્રમત્તે ૪૪ સર્વ મળી ૧૪૦ ને ત્રણ લેસ્યાએ ગુણતાં ૪૨૦ થાય. અપૂર્વક વીસને એક લેયાએ ગુણતાં વીસ થાય, એમ સર્વ ભળીને ૧૫૯૨ ને ચોવીશે ગણતાં ૩૮૨૦૮ થાય, તેમાં ક્રિકેદયના ચોવીશ અને એકેયના પંચ મળી ૨૯ મેળવતાં ૩૮૨૩૭ લેસ્યાગુણિત પદદ થાય. Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૦+ મેહનીયના સંવેધ ભાંગા, . ગુણસ્થાને મેહનીયકર્મનાં સત્તાસ્થાન. ૩૦૫ तिन्नेगे एगेगं, तिग मीसे पंच चउसु तिग पुग्वे । इक्कार वायरंमि उ, सुहुने चउ तिन्नि उवसंते ॥५७॥ તિનિ-ત્રણ સત્તસ્થાનક | આદિ ચાર ગુણસ્થાને =એક મિથ્યાદષ્ટિ ગુણસ્થા | તિજ ત્રણ પુ=અપૂર્વકરણે =એક સાસ્વાદને ફુદી-અગ્યાર પાં એક સત્તાસ્થાને વામિ અનિવૃત્તિ બાદરે તિના ત્રણ કુદુમે સૂમસં૫રાયે મીરે મિશ્ર ગુણસ્થાને ૪૩-ચાર પવ=પાંચ તિનિ-ત્રણ જાપુઅવિરત સમ્યગ્દષ્ટિ | વસંતે ઉપશાંતમોહે અર્થ -એક મિથ્યાત્વ ગુણસ્થાને મોહનીય કર્મનાં ત્રણ સત્તાસ્થાનક, એક સાસ્વદને એક સત્તાસ્થાનક, મિથે ત્રણ સત્તાસ્થાન, અવિરત સમ્યગ્દષ્ટિ આદિ ચાર ગુણસ્થાને પાંચ પાંચ સત્તાસ્થાન અને અપૂર્વકરણે ત્રણ સત્તાસ્થાન હોય. બાદર સપરાયે અગ્યાર, સુમસંપાયે ચાર અને ઉપશાંતમોહે ત્રણ સત્તાસ્થાન હાય, . પ૭ -હવે ગુણઠાણે મેહનીયકર્મનાં સત્તાસ્થાનક કહે છે–એક મિથ્યાત્વ ગુણઠાણે ત્રણ સત્તાસ્થાનક હોય, તે આ પ્રમાણે-૨૮, ૨૭, ૨૬, એની ભાવના સર્વત્ર પૂવે કહી છે તેમ જાણવી. સાસ્વાદને એક ૨૮ નું સત્તાસ્થાનક હાય, મિશ્ર ત્રણ + નિયદિએ તિનિ-ઈતિ પાઠાન્તરે. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ સપ્તતિકાનામા ષષ્ઠ કર્મગ્રંથ, સત્તાસ્થાનક હાય-૨૮, ૨૭, ૨૪, અવિરતાદિક ચાર ગુણઠાણે પાંચ પાંચ સત્તાસ્થાનક હેય-૨૮, ૨૪, ૨૩, ૨૨, ર૧. અપૂર્વકરણે ત્રણ સત્તાસ્થાનક હાય, ૨૮, ૨૪, ૨૧, ત્યાં ૨૮, ૨૪ નું ઉપશમ સમ્યકત્વીને અને ર૧ નું ક્ષાયિકને હોય, અનિવૃત્તિબાદરે ૧૧ સત્તાસ્થાનક હેય; તે આ પ્રમાણે ૨૮, ૨૪, ૨૧, ૧૩, ૧૨, ૧૧, ૨, ૪, ૩, ૨, ૧, સૂક્ષ્મસંપાયે ૪ સત્તાસ્થાનક હેય ૨૮, ૨૪, ૨૧, ૧. ત્યાં ત્રણ ઉપશમશ્રેણિએ અને એક ક્ષપકશ્રેણિએ હેય, ઉપશાન્તમોહ ગુણઠાણે ૨૮, ૨૪, ૨૧, એ ત્રણ સત્તાસ્થાનક હાય, હાં સંવેધ પોતાની મેળે જ વિચારીને કહે. સર્વત્ર ભાવના પૂર્વલી પરે જાણવી પ૭. * અહીં સંધ આ પ્રમાણે જાણ— મિથ્થા બાવીશના બંધસ્થાને ૭-૮-૯-૧૦ એ ચાર ઉદયસ્થાન હોય. તેમાં સાતના ઉદયે એકજ અઠાવીશની સત્તા હોય. આઠ આદિ ત્રણ ઉદયે ૨૮, ૨૭, ર૬ એ ત્રણ ત્રણ સત્તાસ્થાન પ્રત્યેકે હોય, એમ સર્વ મળી દશ સત્તાસ્થાનક હોય. સાસ્વાદને એકવીશના બંધસ્થાને ૭-૮–૯ એ ત્રણ ઉદયસ્થાનકે પ્રત્યેકને ૨૮ ની સત્તા હોય એટલે ત્રણ સત્તાસ્થાન હોય, મિત્રે સત્તરના બંધસ્થાને –૮–૯ એ ત્રણ ઉદયસ્થાનકે પ્રત્યેકને ૨૮-૨૭–૨૪ એમ ત્રણ સત્તાસ્થાન હોય એટલે નવ સત્તાસ્થાન હોય. અવિરતે સત્તરના બંધસ્થાને ૬-૭-૮-૯ એ ચાર ઉદયસ્થાન હોય. ત્યાં છ ને ઉદયે ૨૮, ૨૪ અને ૨૧ એ ત્રણ સત્તાસ્થાન હોય. સાત અને આઠના ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ અને ૨૧એ પાંચ પાંચ સત્તાસ્થાન હોય. નવને ઉદયે ૨૧ વિના બાકીના ચાર સત્તાસ્થાન હોય, એટલે સર્વ મળી સત્તર સત્તાસ્થાન હોય. દેશવિરત તેરના બંધે ૫-૬-૭-૮ એ ચાર ઉદયસ્થાન હોય તેમાં પાંચને ઉદયે ૨૮–૨૪-૨૧ એ ત્રણ સત્તાસ્થાન હોય. છ ને ઉદયે Page #332 -------------------------------------------------------------------------- ________________ નામકર્મના સંવેધ ભાંગા, ૩૦૭ ગુણસ્થાને નામકર્મના બદલે સત્તાસ્થાન, छन्नव छक्कं तिग सत्त, दुगं दुग तिग दुर्गति अट्टचउ। दुग छञ्चउ दुग पण चड, चउ दुग चउ पणग एग चऊ।५८॥ एगेगमट्ट एगेगमटू, छउमत्थकेवलिजिणाणं । ૧૧ ૧૨ ૧૩ ૧૪ एग चऊ एग बऊ, अटूचऊ दु छक्कमुदयंसा ॥५९॥ છત્રછકંછ, નવ અને છ (બધ, ઝામરથિિનાપા-છદ્મસ્થ ઉદય અને સત્તાસ્થાનક.) | જિન (ઉપશાંત મોહક્ષીણમોહ), તિજ સત્ત દુઃત્રણ, સાત, બે કેવળીજિન (સગિ-અગિ) ટુતિ સુi=બે, ત્રણ, બે | ને અનુકમે. તિબ૬ ૨૪-ત્રણ, આઠ, ચાર | gna =એક, ચાર, (ઉદય સત્તાકુછa =બે, છ, ચાર | સ્થાનક) કુપોચા=બે, પાંચ, ચાર | =આઠ, ચાર ચંદુ =ચાર, બે, ચાર | કુછ બે, છ. gujપત્રક-પાંચ, એક, ચાર | તા-ઉદય અને સત્તાસ્થાનક પામ-એક, એક, આઠ | ૨૮–૨૪–૨૩-૨૨-૨૧ એ પાંચ સત્તાસ્થાન હોય, સાતને ઉદયે પણ પૂર્વોક્ત પાંચ સત્તાસ્થાન હેય, આઠને ઉદયે એકવીશ વિના પૂર્વોક્ત ચાર સત્તાસ્થાને હેય, એમ સર્વ મળી સત્તર સત્તાસ્થાન હોય. પ્રમત્તે નવને બધે ૪-૫–૬–૭ એ ચાર ઉદયસ્થાન હોય, તેમાં ચારને ઉદયે ૨૮–૨૪-૨૧ એ ત્રણ સત્તાસ્થાન હોય. પાંચને ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨, ૨૧ એ પાંચ સત્તાસ્થાન હોય. છ ને ઉદયે પણ એજ પાંચ સત્તાસ્થાન હોય, સાતને ઉદયે ૨૧ વિના ચાર સત્તાસ્થાન હોય. એમ સર્વ મળી સત્તર સત્તાસ્થાન હેય. અપ્રમત્ત પણ એજ સત્તર સત્તાસ્થાન હોય Page #333 -------------------------------------------------------------------------- ________________ સતિકાનામાં ષષ્ઠ કમ ગ્રંથ, અર્થ:-છ, નવ, છ; ત્રણ, સાત, એ; બે, ત્રણ બે; ત્રણ, આઠ,ચાર, બે, છ, ચાર; એ, પાંચ, ચાર; ચાર, એ, ચાર; પાંચ, એક, ચાર; એક, એક, આઠે; અને એક, એક, આઠ; એ પ્રકારે અનુક્રમે મધ, ઉદય અને સત્તાસ્થાનકા પહેલા દા ગુણસ્થા નેને વિષે અનુક્રમે હાય, છદ્મસ્થ જિન ( ૧૧-૧૨ ) અને કેવળી જિન (૧૩–૧૪ ) ને અનુક્રમે એક, ચાર; એ* ચાર; આર્ટ, ચાર અને એ, છ, ઉદય અને સત્તાસ્થાનક હોય. !! ૫૮-૫૯૫ ૩૦૮ વિવેચન:-હવે ૧૪ ગુણઠાણે નામકર્મોનાં અધાયસત્તા સ્થાનક અને ભાંગા કહે છે,મિથ્યાત્વ ગુણઠાણે નામકર્મોનાં છે બધસ્થાનક, નવ ઉદ્દયસ્થાનક અને છ સત્તાસ્થાનક હાય. ત્યાં ૨૩, ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૦, એ છ ખધસ્થાનક હાય. અર્થાત એકેદ્રિય પ્રાયેાગ્ય બાંધતા ૨૩ ખાંધે ત્યાં આદર સૂક્ષ્મ, પ્રત્યેક અને સાધારણ પઢે ચાર ભાંગા હાય, પર્યાસ એકે દ્રિય પ્રાયેાગ્ય ૨૫ મધતાં ૨૦ ભાંગા, અને અપ અપૂર્વ કરણે નવના બધે ચાર, પાંચ અને ના ઉદયસ્થાનકે ૨૮, ૨૪, ૨૧ એ ત્રણ ત્રણ સત્તાસ્થાનક પ્રત્યેકે હાય એટલે નવ સત્તાસ્થાન હોય. અનિવૃત્તિમાદરે પાંચ, ચાર, ત્રણ, મે અને એક એપાંચ અંધસ્થાન હાય. ત્યાં પાંચને બધે એને ઉદયે ૨૮-૨૪-૨૧-૧૩-૧૨-૧૧ એ છ સત્તાસ્થાન હોય. ચારને બધે એકને ઉછે ૨૮, ૨૪, ૨૧, ૧૧, ૫, ૪ એ છ સત્તાસ્થાન હોય. ત્રણને બધે એકના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૪, ૩, એ પાંચ સત્તાસ્થાન હાય, એને બધે એકને ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૩, ૨, એ પાંચ સત્તાસ્થાન હાય. એકને બધે એકને ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૨, ૧. એ પાંચ સત્તાસ્થાન હોય, એમ સર્વાં મળી પાંચ બધસ્થાનકે ૨૦ સત્તાસ્થાનક હોય. સૂક્ષ્મસ પરાયે બંધના અભાવે એકના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૧, એ ચાર સત્તાસ્થાનક હાય. ઉપશાંતમેાડે બધા” વિના ૨૮, ૨૪, ૨૧ એ ત્રણ સત્તાસ્થાન હાય. એમ ૧૧ ગુણઠાણે સ` મળી ૧૩૩ મેાહનીયકનાં સત્તાસ્થાન હેાય એનુ સ્વરૂપ પૂર્વની પેઠે વિચારવું. Page #334 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનમાં નામકમના સવેધ ભાંગા ૩૦૯ ર્યાપ્ત એઇંદ્રિય, તેઇંદ્રિય, ચરિદ્રિય, અને પચક્રિય તિર્યંચ મનુષ્ય પ્રાયાગ્ય ૨૫ આંધતાં એકેકેા ભાંગા હાય. સ મળી ૨૫ ભાંગા હેાય. પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયેાગ્ય ૨૬ માંધતાં ભાંગા ૧૬ હાય. દેવતિ પ્રાયેાગ્ય ૨૮ માંધતાં ભાંગા ૮ અને તર્કગતિ પ્રાયેાગ્ય ૨૮ આંધતાં ભાંગા ૧, એવં ૮૯ ભાંગા હોય. પર્યાપ્ત એઇંદ્રિય, તે દ્રિય અને ચરિ પ્રિય પ્રાયેાગ્ય ૨૯ મધતાં ભાંગા ૮ પ્રત્યેકે હાય. પચેન્દ્રિય તિચ પ્રાયોગ્ય ૨૯ આંધતાં ભાંગા ૪૬૦૮ અને મનુષ્યગતિ પ્રાયેાગ્ય ૬૯ માંધતાં ભાંગા ૪૬૦૮ એમ સ મળીને ૯ર૪૦ ભાંગા થાય. પર્યાપ્ત એઇંદ્રિય, તેઈંદ્રિય અને ચરિન્દ્રિય પ્રાયેાગ્ય ૩૦ બાંધતાં પ્રત્યેકે આઠ આડ ભાંગા અને પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયેાગ્ય ૩૦ માંથતાં ૪૬૦૮ ભાંગા સ મળીને ૪૬૩ર હેાય. એવ છે અધસ્થાનકે થઇને મિથ્યાત્વ ગુણઠાણે ૧૩૯૨૬ ભાંગા હેાય. ઉદયસ્થાનક નવ હાય, તે આ પ્રમાણે ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯ ૩૦૦ ૩૧. ત્યાં આહારક સયતના ૭, વૈક્રિય સંયતના ૩ * અને કેવલી સંબંધી ૮ ભાંગા ન કહેવા; તે મિથ્યાત્વે ન હેાય તે માટે, શેષ સ` કહેવા. ૪૧, ૧૧, ૩૨, ૬૦૦, ૩૧, ૧૧૯૯, ૧૯૮૧, ૨૯૧૪, ૧૧૬૪. એ પ્રમાણે ૯ ઉદ્દય સ્થાનકે અનુક્રમે ભાંગા હોય. સ મળી મિથ્યાત્વે ઉદયભાંગા ૭૭૭૩ હેાય. મિથ્યાત્વે નામકર્માંનાં સત્તાસ્થાનક છ હોય. તે આ પ્રમાણે-૯૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦, ૭૮, એ બધાય સત્તાના સંવેધ પાતે જ વિચારવા. હવે સાસ્વાદન ગુણટાણે ત્રણ મધસ્થાનક, સાત ઉદયસ્થાનક અને બે સત્તાસ્થાનક હેાય. ત્યાં ૨૮, ૨૯, ૩૦. એ ત્રણ * ઉદ્યોત સહિત ૨૮, ૨૯, અને ૩૦ એ ત્રણ ઉદયના ભાંગા, ૧ વેધ આ પ્રમાણેઃ—૨૩ ના બધે ૯ ઉદયસ્થાન હોય. ત્યાં દેવતાના ૬૪ અને નારકીના ૫ ભાંગા વિના ૭૭૦૪ ઉદ્દયભાંગા હાય સત્તાસ્થાન પ્રથમના ૪ ઉદયસ્યાને પાંચ પાંચ (૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮,) હાય તેમાં પણ ૨૧ ના ઉદયે મનુષ્યના ૯ ભાંગે ૭૮, અને ૨૪ના ઉદયે વૈક્રિય વાઉકાયને ૭૮નું તથા ૮૦નું સત્તાસ્થાન ન હાય. ૨૫ ને ઉદયે તેઉ, વાઉના ઉદયના (ખાદર તથા સૂક્ષ્મ સાથે અયશ:કાતિના ) જે એ ભાંગા છે ત્યાંજ ૭૮નું લાભે; રોષ ભાંગે ન લાભે. ૨૬ને ઉયે ૨૮૯ ભાંગા મનુષ્યના Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ સપ્તતિકાનામાં ષષ્ઠ કર્મગ્રંથ. બંધસ્થાનક હય, ત્યાં નરકગતિ પ્રાયોગ્ય ર૮ તો સાસ્વાદની ન બાંધે તેથી દેવગતિ પ્રાગ્ય ૨૮ બાંધતાં ૮ ભાંગા હોય, પર્યાપ્ત અને દશ એકંકિયા (ઉ, વાઉના બે અને વૈક્રિય વાઉનો એક વિનાના) એટલા ભાંગા વજીને શેષ ૩૦૦ ભાંગે તેઉ અને વાઉમાંથી આવી ઉત્પન્ન થયેલાની અપેક્ષાએ પાંચ પાંચ સત્તાસ્થાન લાભે, વૈક્રિય વાઉને ત્રણ લાભ. ર૭ થી ૩૧ સુધી પાંચ ઉદયસ્થાને ૭૮ વિના ચાર ચાર સત્તાસ્થાન લાભે. કુલ ૪૦ થાય ૨૫ અને ૨૬ ના બંધસ્થાને ૨૩ ના બંધની પેઠે સમજવું પણ અહી ઉદયભાંગાઓમાં દેવતાના ૬૪ ભાંગા ગણવા એટલે ઉદયભાંગા ૭૭૬૮ થાય કેમકે દેવતા પર્યાપ્ત એકે દિયમાં ઉપજે છે અને તગ્ય બાંધતાં તેને સ્થિર અસ્થિર શુભ અશુભ અને યશઃ અયશઃ યોગે ૮ બંધ ભાંગા હેય છે. ૨૮ ના બંધે ૩૦ અને ૩૧ એ બે ઉદયસ્થાન હોય. ૩૦ ના ઉદયે પંચૅકિય તિર્યંચના ભાંગા ૧૧૫ર અને મનુષ્યના ૧૧૫૨. ૩૧ના ઉદયે તિર્યંચના ભાંગા ૧૧૫ર- કુલ ભાંગા ૩૪૫૬. સત્તાસ્થાન ૩૦ ના ઉદયે ૯૨, ૮૯, ૮૮, અને ૮૬ એ ચાર હોય. અહીં જે વેદક સમ્યગદષ્ટિ તીર્થકર નામકર્મ બાંધી પરિણામના પરાવથી મિથ્યાત્વી થતાં નરકગતિ સન્મુખ થઈ નરક પ્રાગ્ય ૨૮ બાંધે તેને ૮૯ની સત્તા હેય. શેષ ત્રણ સામાન્યપણે તિર્યંચ મનુષ્યને હાય, ૩૧ને ઉદય તિર્યંચને હોય તેથી તેને ૮૯ વિના ૩ સત્તાસ્થાન હોય. કુલ છ થાય. (અહીં વક્રિય તિર્યંચ મનુષ્યને ગણવામાં આવ્યા નથી.) દેવગતિ પ્રાયોગ્ય વજીને શેષ પ્રાયોગ્ય ર૯ના બંધે નવે ઉદયસ્થાન હોય. ભાંગા ૭૭૭૩, ૨૧ ના ઉદયે છ સત્તાસ્થાન હોય, ૮૯ ની સત્તા સમ્યક્ત્વ વમી નરકે જતાં વચ્ચે હોય. ૯૨ અને ૮૮ નાં ચારે ગતિના જીવને; ૮૬ અને ૮૦ નાં દેવ નારકી વિના સર્વ જીવને અને ૭૮ નું દેવ, નારકી તથા મનુષ્ય વિના સર્વ જીવોને હેય. સર્વને વિગ્રહગતિએ હેય. ૨૪ ના ઉદયે ૮૯ ના વિના પાંચ એકેદ્રિયને જ હોય. ૨૫ ના ઉદયે છ, ૨૧ ની પેઠે ૨૬ ના ઉદયે ૮૯ વિના પાંચ. ૮૯ નું નારકીને હોય, તેને આ ઉદયસ્થાન ન હોય તે માટે. ૨૭ ના ઉદયે ૭૮ વિના પાંચ; ૭૮ નું તેઉ વાહને હેય તે અહીં નથી, શેષ એકે દિયાદિ મનુષ્યદ્રિક અવશ્ય બાંધે તેથી તેઓને તથા નારકાદિને પણ ઉ૮ નું ન હોય તે માટે ૨૮ ને ઉદયે એજ પાંચ. અહી ૮૬ અને ૮૦ નાં વિકસેંદ્રિય તથા પંચૅકિય તિર્યંચઅને મનુષ્યને હેય. બાકીના પૂર્વની પેઠે. ૨૯ ના ઉદયે પણ એજ પાંચ. ૩૦ ના ઉદયે ૮૯ વિના ચાર, ૮૯ નું નારકીનું હેય, તેને આ ઉદય ન હોય Page #336 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાને નામકર્મના સંવિધ ભાંગા ૩૧૧ પચંદ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ર૯ બાંધતાં ૩ર૦૦ ભાંગ અને પર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ર૯ બાંધતાં ૩૨oo ભાંગા, એવં ૬૪૦૦ ભાંગ હોય, પર્યાપ્ત પંચંદ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૩૦ બાંધતાં ૩૨૦૦ ભાંગા હેય એમ ત્રણે બધસ્થાનકે થઈને ૯૬૦૮ ભાંગા હેય, ઉદયસ્થાનક ૭ છે, તે આ પ્રમાણે ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૯, ૩૦, ૩૧ ત્યાં એકેદ્રિયને ૨૧ ના ઉદયે બાદર પર્યાપ્તા સાથે યશ અયશના બે ભાંગા જ સાસ્વાદને હોય; સૂમ અપર્યાપ્તામાંહે સાસ્વાદન ન હોય તે માટે. બેઈદ્રિય, તેઈદ્રિય અને ચઉરિદ્રિયને ૨૧ ના ઉદયે અપર્યાપ્તાને એકેકે ભાંગે ટાળીને શેષ બે બે ભાંગા હોય, પંચંદ્રિય તિર્યંચને પણ અપર્યાયાનો એકે ભાંગે ટાળીને આઠ આઠ ભાંગ હોય. દેવતાને ૨૧ ને ઉદયે આઠ ભાંગા હોય, એમ સર્વ મળી ર૧ ને ઉદયે ૩૨ ભાંગા હોય. ૨૪ નો ઉદય તો એકેદ્રિયને વિષે ઉત્પન્ન માત્રને હાય, અહિં પણ બાદર પર્યાપ્તાને યશ અયશ સાથે જે બે ભાગ છે તેજ હોય, સૂમ સાધારણ તેઉ અને વાયુ માંહે સાસ્વાદની ન ઉપજે તે માટે, સાસ્વાદનીને ૨૫ નો ઉદય તો દેવતા માંહે ઉત્પન્ન માત્રને જ હોય, અન્ય કોઇને ન હોય, ત્યાં ભાગ ૮ હોય, તે સુભગ, દુર્ભાગ, આદેય, અનાદેય, યશ અને અયો ઉપજે, ૨૬ નો ઉદય વિકલૅકિય, પંચંદ્રિય તિર્યંચ અને મનુષ્ય માંહે તે માટે. શેપની ભાવના પૂર્વ પ્રમાણે. ૩૧ ના ઉદયે પણ એજ પ્રમાણે ચાર, સર્વ મળી ૨૯ના બંધે ૪૫ સત્તાસ્થાન થાય. દેવ તથા મનુષ્ય ગતિ પ્રાગ્ય વિના શેષ-વિકલેંદ્રિય તથા તિર્યંચ પંચેન્દ્રિય પ્રાયોગ્ય ૩૦ના બધે નવે ઉદયસ્થાન હોય. ત્યાં ભાંગા ૭૭૭૩ પૂર્વની જેમ હોય. અહીં સત્તાસ્થાન પ્રથમના ચાર ઉદયે પાંચ પાંચ અને પછીના પાંચ ઉદયે ચાર ચાર હેય. સર્વ મળી ૪૦ હેય. ૮૯નું અહીં ન લાભ, ૮૯ની સત્તાએ તિર્યંચ ગતિ પ્રાયોગ્ય બંધને અસંભવ છે તે માટે. એ પ્રમાણે મિથ્યાત્વ ગુણઠાણે સંધ વિચારતાં સર્વ મળી ૨૧૨ સત્તાસ્થન થાય. * પાંચ સંઘયણ, પાંચ સંસ્થાન અને સાત યુગલના વિકલ્પ વડે, છેવટું સંઘયણ અને હુંડક સંસ્થાન અહીં ન બંધાય તે માટે. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ સપ્તતિકાનામા ષષ્ઠ કર્મગ્રંથ ઉત્પન્ન માત્રને જ હોય, ત્યાં અપર્યાપ્તાનો એક ભાગ ટાળીને વિકેલેંદ્રિયના ૬, પંચેન્દ્રિય તિર્યંચના ૨૮૮ અને મનુષ્યના ૨૮૮, એવં ૫૮૨ ભાંગા ર૬ ને ઉદયે હાય, ૨૮ ને ઉદય તો સાસ્વાદને હેય નહીં. એ બે ઉદયસ્થાનક તે ઉપજ્યા પછી અંતમુહૂર્ત ગયે હોય અને સાસ્વાદન તો ન્યૂન છ આવળી લગે જ હોય, તે માટે ન હેય. ૨૯ નો ઉદય તે દેવતા નારકી પર્યાપ્તાને પ્રથમ પ્રાપ્ત સમ્યકત્વ થકી પડતાને પામીએ, ત્યાં દેવતાને ભાંગ ૮ અને નારકીને ૧ ભાંગો એવ , ભાંગ હાથ, ૨૦ ને ઉદય તિર્યંચ મનુષ્ય પર્યાપ્તાને પ્રથમ પ્રાપ્ત સખ્યત્વથી પડતાને અને ઉત્તરકિયે વર્તતા દેવતાને હોય, ત્યાં તિર્યંચ મનુષ્યને પ્રત્યેકે ૧૧પર ભાંગા અને દેવતાને ૮ ભાંગા, સર્વ મળીને ૨૩૧૨ ભાંગા હેય. ૩૧ નો ઉદય પંચંદ્રિય તિર્યંચ પર્યાપાને પ્રથમ પ્રાપ્ત સમ્યકત્વથી પડતા હોય, ત્યાં ભાગ ૧૧પર હોય, એમ સાત ઉદયસ્થાનકે થઈને સાસ્વાદન ગુણઠાણે ૪૯૭ ઉદયભાંગા હોય. સત્તાસ્થાનક ટર અને ૮૮ એ બે હોય, ત્યાં આહારક ચતુષ્ક બાંધીને ઉપશમશ્રેણિ થકી પડતાં સાસ્વાદન પામે તેને ૯૨ નું સત્તાસ્થાનક હોય, અને ૮૮ નું તે ચારે ગતિના સાસ્વાદનીને હોય, હવે સંવેધ કહે છે.-૨૮ બાંધતા સાસ્વાદનીને બે ઉદયસ્થાનક હોય, ૩૦, ૩૧. કરણ અપર્યાપ્યો સાસ્વાદની દેવગતિ પ્રાયોગ્ય ૨૮ ન બાંધે તે માટે શેષ બે ઉદય સ્થાનક ન હોય. ત્યાં મનુષ્ય આશ્રયી ૩૦ ને ઉદયે બે સત્તાસ્થાનક હોય. અને પંચેન્દ્રિય તિર્યંચ આશ્રયી ૩૦ને ઉદયે ૮૮નું એકજ સત્તા સ્થાનક હોય, ૩૧ ના ઉદયે તિર્યંચને ૮૮ નું સત્તાસ્થાનક હોય પંચે તિર્યચ-મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ બાંધતાં સાસ્વાદનીને સાતે ઉદયસ્થાનક હોય, ત્યાં ૮૮ નું એકેકું જ સત્તાસ્થાનક હોય, ૩૦ ને ઉદયે વત્તતા મનુષ્યને બે સત્તાસ્થાનક હોય, એમ ૨૯ ના બંધકની પેઠે ૩૦ ના બંધકનો પણ સંવેધ કહે, કુલ સત્તાસ્થાનના ભાંગા ૧૯ થાય, * ઉપશમશ્રેણિ માંડે નહિ તેથી શ્રેણિથી પડવાને અભાવ હોવાથી તિર્ય અને ૨ ની સત્તા ન હોય. Page #338 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનોમાં નામકર્મનાં સવેધ ભાંગા. ૩૧૩ હવે મિશ્ર ગુણઠાણે નામકર્મનાં બે બંધસ્થાનક, ત્રણ ઉદય- સ્થાનક અને બે સત્તાસ્થાનક હય, ત્યાં બંધ સ્થાનક ૨૮, ૨૯ એ બે હોય ત્યાં દેવગતિ પ્રાગ્ય બાંધતાં મિશ્રદ્રષ્ટિ મનુષ્ય તિર્યંચને ૨૮ નું બંધસ્થાનક હોય, તેના ભાંગા ૮. અને મનુવ્યગતિ પ્રાયોગ્ય બાંધતા દેવતા નારકીને ૨૯ નું બંધસ્થાનક હોય, ત્યાં ભાગ ૮, એવં ભાગ ૧૬. ઉદયસ્થાનક ૨૯ ૩૦, ૩૧ એ ત્રણ અને સત્તાસ્થાનક ૯ર, ૮૮, એમ બે હાય, હવે તેને સંવેધ કહે છે-૨૮ ના બંધક મિશ્રદ્રષ્ટિને બે ઉદયસ્થાનક હેય-૩૦, ૩૧, એકેકા ઉદયસ્થાનકને વિશે બે સત્તાસ્થાનક હય, હર, ૮૮, ૨૯ ના બંધકને ૨૯ નું એક ઉદયસ્થાનક હોય, ત્યાં પણ બે સત્તાસ્થાનક હાય, કુલ ૬ થાય, તથા અવિરત સમ્યગ્દષ્ટિ ગુણઠાણે ત્રણ બંધસ્થાનક, આઠ ઉદયસ્થાનક અને ચાર સત્તાસ્થાનક હોય, ત્યાં ૩ બંધસ્થાનક . આ પ્રમાણે-૨૮, ૯, ૩૦, ત્યાં તિર્યંચ મનુષ્ય અવિરતને દેવગતિ પ્રાયોગ્ય બાંધતાને ૨૮, તીર્થકર સહિત દેવપ્રાયોગ્ય - બાંધતા મનુષ્યને ર૯, મનુષ્ય પ્રાયોગ્ય બાંધતા દેવતા નારકીને પણ ર૯, તેને જ તીર્થકર સહિત મનુષ્ય પ્રાગ્ય બાંધતાં ૩૦ -નું બંધસ્થાનક હય, ઉદયસ્થાનક ૮ હોય, તે આ પ્રમાણે ૧-૨૯ ના ઉદયે દેવતાને ભાંગ ૮ તથા નારકીને ૧, ૩૦ ના ઉદય તિર્યંચ તથા મનુષ્ય પ્રત્યેકના ભાંગા ૧૧ પર અને ૩૧ ના ઉદયે તિર્યચના ભાંગા ૧૧ પર હોય. કુલ ભાંગા ૩૪૬પ થાય. (૩૦ ને ઉદય સ્વર રહિત - અને ઉદ્યોત સહિત લઈએ તે અપર્યાપ્તાવસ્થા આવી જાય છે, ત્યાં મિશ્ર ગુણઠાણું ન હોય તેથી તે સંબંધી પ૭૬ ભાંગા અહીં ગણવામાં આવ્યા નથી. યંત્રમાં પણ આમજ છે પણ ટીકામાં ગણ્યા છે. તત્ત્વ કેવલિગમ્ય.) ૨-૨૮ ના બંધે ભાંગા ૮, ૨૯ ના બંધે ૧૬ અને ૩૦ના બંધે ૮, કુલ બંધભાંગા ૩ર થાય. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ સપ્રતિકાનામા ષષ્ઠ કેમગ્રંથ -૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦૩૧, ત્યાં ર૧ના ઉદય નારકી,. પચેત્રિય તિય ચ, મનુષ્ય અને દેવતાને જાણવા. ક્ષાયિક સમ્યકવી પૂર્વ ખદ્ધાયુ એ સ ને વિષે ઉપજે, પણ તે અપર્યાસાને વિષે ન ઉપજે તે માટે ઈહાં અપર્યાપ્તાના ભાંગા વઈને રોષ પ ભાંગા હાય, ૨૫, ૨૭ ના ઉદય દેવતા, નારી અને વૈક્રિય તિય ચ મનુષ્યને જાણવા. ત્યાં નારકી ક્ષાયિક વેદક સમ્યગ્દષ્ટિ જાણવા, દેવતા ત્રિવિધ સમ્યક્ત્વી હેાય, ર૬ ના ઉદય ત્તિય ચ મનુષ્ય જ્ઞાયિક કે વેદક સભ્યદ્રષ્ટિને હાય, ઉપશમ સમ્યક્ત્વી તિય ચ મનુષ્યમાં ન ઉપજે, ૨૮, ૨૯ ના ઉદ્દય નારી, દેવતા, મનુષ્ય, તિય ચ, વૈક્રિય તિય ચ અને મનુષ્યને જાણવા, ૩૦ ના ઉદય વૈક્રિય તથા સહજ પચે દ્રિય તિય ચ, મનુષ્ય અને દેવતાને હાય. ૩૧ ના ઉદ્ભય પચે દ્રિય તિય ચને હેાય. સત્તાસ્થાનક ૪ હાય, તે આ પ્રમાણે-૯૩, ૯૨, ૮૯, ૮૮. ત્યાં જે અપ્રમત્ત સયત અને અપૂર્ણાંકરણવાળો તીર્થંકરાહારકશ્ર્વિક સહિત ૩૧ માંધીને પછી દેવતા થયા હોય તેને ૯૩ ની સત્તા અને જે આહાકે ખાંધીને પડે તેને ચારે ગતિએ ટુર ની સત્તા હોય. ૮૯ ની સત્તા દેવતા નારકી મનુષ્ય અવિતને તીર્થંકર સહિત અને . ૧–૨૧ ના ઉદયે તિહુઁચ મનુષ્ય તથા દેવતાના આઠ ભાંગા અને નારકને ૧, કુલ ૨૫. ૨૫ના ઉદયે વૈક્રિય મનુષ્ય તિર્યંચના આર્ટ, આર્ટ, દેવતાના ૮ અને નારકીને ૧, કુલ ૨૫. ૨૬ના ઉદયે મનુષ્ય તથા તિર્યંચ પ્રત્યેકના ૨૮૮ ગણતાં ૫૭૬, ૨૭ના ઉદયે ૨૫ના ઉદ્દયની પેઠે ૨૫. ૨૮ ના ઉદયે મનુષ્યના ૫૭૬, તિ ́ચના ૫૭૬, વૈક્રિય મનુષ્યના ૮, વૈક્રિય તિયચના ૧૬, દેવતાના ૧૬ અને નારકીને ૧, કુલ ૧૧૯૩. ર૯ના ઉદયે મનુષ્યના ૫૭૬, તિય ચના ૧૧૫ર, વૈક્રિય મનુષ્યના ૮, વૈક્રિય તિર્યંચના ૧૬, દેવતાના ૧૬ અને નારકીને ૧, કુલ ૧૭૬૯. ૩૦ ના ઉદયે મનુષ્યનાં ૧૧પર તિય`ચના ૧૭૨૮. વૈક્રિય તિર્યંચના ૮ અને દેવતાના ૮. કુલ ૨૮૯૬.૩૧ ના ઉદયે તિર્યંચના ૧૧પર. કુલ અવિરત ગુણહાણે ઉછ ભાંગા ૭૬૬૧ થાય. Page #340 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાને નામક ના સવેધ ભાંગા. ૩૧૫ ૮૮ની સત્તા ચારે ગતિના અવિરત સમ્યક્ત્વીને હાય. ઇહાં સવેધ સ્વયમેવ વિચારી લેવા. તથા દેશિવરત ગુણઠાણે એ બધસ્થાનક, છ ઉદ્દયસ્થાનકે અને ચાર સત્તાસ્થાનક હોય. એ બધસ્થાનક તે ૨૮, ૨૯ નાં હાય, ત્યાં મનુષ્ય, તિય ચ પચે દ્રિય દેશવિરતિ દેવગતિ પ્રાચેાગ્ય ૨૮ બાંધે, તથા મનુષ્યજ તીર્થંકર સહિત દેવપ્રાયેાગ્ય ર૯ બાંધે, ઉદયસ્થાનક છે છે તે આ પ્રમાણે-૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, સત્તાસ્થાનક ચાર હાય, તે આ પ્રમાણે–૯૩, ૯૨, ૮૯, ૮૮ ત્યાં જે અપ્રમત્ત અપૂવ કરણવાળા તીથ કર અને આહારદ્રિક આંધીને પડે, ને પરિણામે દેશવત થાય, ત્યારે ૯૩ ની સત્તા ૧-૨૮ ના બધે આડ ઉદયસ્થાન હાય. તેમાં ૨૫ અને ૨૭ નાં વૈક્રિય તિર્યંચ મનુષ્યને હાય, દરેક ઉદયે સત્તાસ્થાન છે એ હાય (૯૨, ૮૮) કુલ ૧૬ થયા. દેવગતિ પ્રાયેાગ્ય ૨૯ બાંધતાં મનુષ્યને ૩૧ વિના ૭ ઉદ્દયસ્થાનક હાય, તે પ્રત્યેકે ૯૩ અને ૮૮ એ એ એ સત્તાસ્થાનક હોય કુલ ૧૪ થાય. મનુષ્યગતિ પ્રાયેાગ્ય ૨૯ ના બંધક દેવતા તથા નારકી હેાય. દેવતાને પેાતાના છએ ઉદયસ્થાન હોય, ત્યાં પ્રત્યેકે ૯૨ અને ૮૮ એ એ એ સત્તાસ્થાન હોય. કુલ ૧૨ થાય. બન્ને મળી ૨૬ થાય. નારકીને ૩૦ નું ઉધ્યસ્થાન ન હોય. શેખ પાંચ હોય. તેને સત્તાસ્થાને દેવતાની પેઠે હાય. મનુષ્યગતિ પ્રાયેાગ્ય ૩૦ બંધતાં દેવતા તથા નારીને પાતપેાતાના ઉદ્દય સ્થાને! હાય. દેવતાને દરેક ઉયે ૯૩ અને ૮૯ એ એ એ સત્તાસ્થાન હાય નારકાને એક ૮૯ તું જ હોય. જિનનામ અને આહારકચતુષ્ક એ ઉભયની સત્તા નાક઼ીતે ન હેાય તે માટે. કુલ ૧૨ થાય. સ મળી ૫૪ સત્તાસ્થાન થાય ૨–૨૮ ના બધે ૮ ભાંગા અને ર૯ના અધે ૮ ભાંગા. કુલ ૧૬ અધભાંગા થાય. ૩-પ્રથમના ચાર ઉદય વૈક્રિય તિર્યંચ મનુષ્યને હાય. ત્યાં વૈક્રિય તિય અને પહેલા એ ઉયના બે ભાંગા અને અેલ્લા ખેતા ચાર ભાંગા. વૈક્રિય મનુષ્યતે એજ ચાર ઉડ્ડયના ચાર ભાંગા. અહીં સર્વ પદ શુભ હે।ય તેથી વિશેષ ભાંગા ન થાય. કુલ ૧૦ થાય, ૩૦ ના ઉદય વૈયિ તથા સામાન્ય તિર્યંચ અને મનુષ્યને હાય. અહીં એક ભાંગા વૈક્રિય તિર્યંચને ટ્રાય અને Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ સપ્તતિકાનામા ષષ્ઠ કર્મગ્રંથ - હાય શેષની ભાવના અવિરતની પેરે જાણવી. સવેધ તો સઘળે પોતાની મેળેજ જાણો, તથા પ્રમત્તસંયત ગુણઠાણે બે બંધસ્થાનક, પાંચ ઉદય સ્થાનકે અને ચાર સત્તાસ્થાનક હેાય, ત્યાં બંધસ્થાનક ૨૮, ૨૯ એ બે દેશવિરતિની પેરે જાણવા૨ ઉદયસ્થાનકર ૫, ૨૭, ૨૮, ર૯, ૩૦ એ સર્વ આહારક સંયત અને વૈકિય સંયતને જાણવાં, સ્વભાવસ્થ સંયતને તો ૩૦ નું જ ઉદયસ્થાનક હય, સત્તાસ્થાનક ૩, ૯૨, ૮૯, ૮૮ એ ચાર પૂર્વની પરે જાણવાં.' તથા અપ્રમત્ત ગુણઠાણે ચાર બંધસ્થાનક, બે ઉદયસ્થાનક સામાન્ય તિર્યંચ તથા મનુષ્યને [૬ સંઘ૦ ૪ ૬ સંસ્થાન x ૨ વિહાયો. ૪ ૨ સુસ્વર-દુસ્વર ૧૪૪ ભાંગા હોય. દુર્ભગ, અનદેય તથા યશને અહીં ઉદય ન હોય તેથી વિશેષ ભાંગ ન થાય, કુલ ભાંગા ૨૮૯ થાય. ૩૧ નો ઉદય તિર્યંચને જ હોય, ભાંગા ૧૪૪ હોય સર્વ ઉદય ભાંગા ૪૪૩ થાય. ૧- ૮ ના બંધે છ ઉદયે ૯૨, ૮૮ એ બે સત્તાસ્થાનક હોય અને ૨૯ ના બંધે ૩૧ વિના પાંચ ઉદયે ૯૩, ૯ એ બે સત્તાસ્થાન હોય. ૩૧ નો ઉદય તિર્યંચને હેય, તેને ૨૯ નું બંધસ્થાનક ન હોય તેથી કુલ સત્તાસ્થાનક ૨૨ થાય. ૨-દેશવિરતિની પેઠે બન્ને બંધસ્થાનના ભગા ૧૬ થાય. ૩–પાંચે ઉદયસ્થાન વૈક્રિય અને આહારક સંયતને હોય. તેના દરેકના ભાંગા ૭, કુલ ૧૪. ૩૦ ને ઉલ્ય સ્વભાવસ્થ સંયતને પણ હોય. તેના ભાગ ૧૪૪, કુલ ઉદયભાંગા ૧૫૮ થાય. ૪–૨૮ ના બંધે પાંચે ઉદયે ૯૨, ૮૮ અને ૨૯ ના બધે પાંચે ઉદયે ૯૩, ૮૯ ગણતાં સર્વ મળી સત્તાસ્થાનક ૨૦ થાય. જિનનામની સત્તાવાળો ૨૮ ન બાંધે તેથી ૨૮ ના બંધે ૯૩ અને ૮૯ ના ન હોય. આહારકસંયતને તે ૯૨ અથવા ૯૩ નાં જ હોય, ૮૮ અથવા ૮૯ નાં સત્તાસ્થાન ન હોય; આહારકની સત્તાવાળો જ આહારક શરીર કરે માટે. Page #342 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાને નામકર્મના સંવેધ ભાંગા, ૩૧૭ અને ચાર સત્તાસ્થાનક હોય, ત્યાં ચાર બંધસ્થાનક હોય તે આ પ્રમાણે ૨૮, ૨૯, ૩૦, ૩૧. બે ઉદયસ્થાનકર-૨૯, ૩૦ ત્યાં જે પૂર્વે પ્રમત્ત થકો આહારક તથા વૈકિય કરીને તે છતાં જ અપ્રમત્ત થાય તેને ૨૯ નું ઉદયસ્થાનક પામીએ.૩ અને ૩૦ નું સ્વાભાવિક પામીએ, સ્વભાવસ્થ અપ્રમત્તને તે ૩૦ નું જ એક. ઉદયસ્થાનક હોય, સત્તાસ્થાનક ૪ હોય તે આ પ્રમાણે-૩, ૯૨, ૮૯, ૮૮૪ તથા અપૂર્વકરણ ગુણઠાણે પાંચ બંધ સ્થાનક એક ઉદય-- સ્થાનક અને ચાર સત્તાસ્થાનક હોય, પાંચ બંધ સ્થાનક હેય. તે આ પ્રમાણે-૨૮, ૨૯, ૩૦, ૩૧, ૧, ત્યાં દેવગતિ પ્રાયોગ્ય બંધને ચુછેદે એક જ યશકીર્તાિ બાંધે, ઉદયસ્થાનક એક ૩૦. જ હોય, છતાં વજષભનારા સંઘયણ, છ સંસ્થાન, સુસ્વર, દુ:સ્વર અને અપ્રશસ્ત વિહાગતિએ કરીને ર૪ ભાંગ થાય. તે ક્ષેપક શ્રેણિવાળા આશ્રયી જાણવા, ઉપશમ શ્રેણિવાળાને. તે રિલાં ૩ સંઘયણ માંહેલું એક સંઘયણ હય, તે માટે ૭૨ ૧-ચાર બંધસ્થાનના ભાંગા ૪. અહીં અસ્થિર, અશુભ અને અયઅને બંધ નથી તેથી. -બને ઉદયે ક્રિય તથા આહારક સંવતને બે બે ભાંગા હેય. પ્રત્યેકને દરેક ઉદયે એક એક ભાગ હોય, સ્વભાવસ્થ સંતને ૩૦ના ઉદયે ૧૪૪ ભાંગા હેય. કુલ ઉદયભાંગા ૧૪૮ થાય. ૩-ઑક્રિય તથા આહારક અપ્રમત્તને ૨૮ ને ઉદય ઉદ્યોત રહિત સંભવે. ઉદ્યોત સહિત લઈએ તે અપર્યાપ્તાવસ્થા આવી જાય જે ઘટે નહિ. ૪–૨૮ ના બધે બન્ને ઉદયે ૮૮ની સત્તા હાય, ૨૯ના બંધે બને ઉદયે ૮૯ની સત્તા હોય, આહારદિક સહિત ૩૦ ના બંધે બને ઉદયે. ૯૨ની સત્તા હોય, અને તે સાથે જિનનામ સહિત ૩૧ ના બંધે બને ઉદયે ૯૩ ની સત્તા હોય. કુલ સત્તાસ્થાનક ૮ થાય. અહીં તીર્થકર અથવા આહારકની જેને સત્તા હોય તે તે બાંધે જ એવો નિયમ છે તેથી પ્રત્યેક ઉદયે એક એકજ સત્તાસ્થાન હોય. ૫–પાંચ બંધસ્થાનના ભાંગા ૫ થાય. Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ સપ્તતિકાનામા ષષ્ઠ કર્મગ્રંથ ભાંગા થાય. સત્તા સ્થાનક ૪ હોય, તે આ પ્રમાણે. ૯૩, ૯૨, ૮૯, ૮૮. તથા અનિવૃત્તિબાદરે યશકીર્તાિનું એક જ બંધસ્થાનક અને ૩૦ નું એક ઉદયસ્થાનક હોય, ત્યાં લપકને ભાંગા ર૪ અને ઉપશમને ભાંગા ૭૨ હોય, સત્તાસ્થાનક આઠ હોય, તે આ પ્રમાણે ૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૦, ૭૦, ૭૬, ૭૫, ત્યાં ધુરિલાં ચાર ૯૩, ૨, ૮૯, ૮૮ નાં સત્તા સ્થાન ઉપશમશ્રેણિએ હેય. અને ક્ષપકશ્રેણિએ પણ જ્યાં લગે નામકર્મની ૧૩ પ્રકૃતિ ક્ષય ન થઇ હોય ત્યાં લગે હોય અને તે પ્રકૃતિ ક્ષય કર્યો ૮૦, ૭૯, (૭૬, ૭૫, એ ચાર સત્તાસ્થાનક હય, ઈહાં બંધદયનો ભેદ નથી તે માટે સંવેધ નથી, તથા સૂક્ષ્મપરાયે પણ એમ જ એક બંધ સ્થાનક, એક ઉદયસ્થાનક અને આઠ સત્તાસ્થાનક અનિવૃત્તિબાદરની પરે જાણવાં. ત્યાં સત્તાસ્થાનક માંહે ઘુરિલાં ૪ ઉપશામકને હોય અને પછીનાં ચાર ક્ષેપકને હોય, તથા છમસ્થ જિન તે ઉપશાન્તમાહ તથા ક્ષીણમોહ અને કેવળી જિન તે સયોગી અને અયોગી કેવળી; તે અને નામકર્મ બંધ ન હય, ઉપશાતમહને ૩૦ નું એક ઉદયસ્થાનક હોય, ત્યાં ભાંગા ૭ર હોય, સત્તાસ્થાનક ૪ હેય-૯૩, ૯૨, ૮૯, ૮૮, ક્ષીણમોહે ૩૦ નું એક ઉદયસ્થાનક હોય, ત્યાં ભાંગ ૨૪ હોય, પણ તીર્થકર નામ સહિતને સર્વ સંસ્થાનાદિક પ્રશસ્ત જ હોય, તે માટે તેને ભાગ ૧ હોય. સત્તા સ્થાનક ચાર હોય, ૮૦, ૭૦, ૭૬, ૭૫, ત્યાં ૮૦ અને ૭૬ નું તીર્થકરને અને ૭૩ તથા ૭૫ નું અતીર્થકરને હોય, ૧–પ્રથમના ચાર બંધસ્થાને ૩૦ ના ઉદયે અનુક્રમે ૮૮, ૮૯, હર અને ૯૩ નાં સત્તાસ્થાને હોય અને એકના બધે ૩૦ ના ઉદયે એ ચાર - સત્તાસ્થાન હોય. કુલ ૮ થાય.' Page #344 -------------------------------------------------------------------------- ________________ = = = ગુણસ્થાને નામકર્મના સવેધ ભાંગા. ૩૧૯ સગી કેવળીને ઉદય સ્થાનક ૮ હોય, તે આ પ્રમાણે૨૦, ૨૧, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ત્યાં સામાન્ય કેવળીને કેવળી સમઘાતે કામણ કાયયેગે વર્તતાં ૨૦ નું ઉદયસ્થાનક હોય, ત્યાં ભાંગે ૧ ત્યાં તીર્થકરને ૨૧ ના ઉદયને ભાંગો ૧ઃ એમ પૂછે ઉદયસ્થાનક વિવર્યા છે તેમ જાણવાં, આઠે ઉદય. સ્થાનકે થઇને ૬૦ ભાંગા હોય, સત્તા સ્થાનકે ૮૦, ૭૦, ૭૬, ૭૫. એ ચાર હાય, અગી કેવલીને બે ઉદયસ્થાનક ૯ અને ૮ નું હેય. તેના ભાગ ૨ હાથ અને સત્તાસ્થાનક છ ાય તે આ પ્રમાણે ૮૦, ૭૦, ૭૬, ૭૫, ૯, ૮, એમ ૧૪ ગુણસ્થાને બધોદય સત્તાસ્થાનક, તેના ભાંગા અને સંવેધ સ્થાનની સંખ્યા તથા તેના ભાંગાની સંખ્યા કહી. ૫૮-૫૯, ૨૩ ૨૫ ૨૮ મિથ્યાત બંધ ભાંગા. ૨૬ ૨૮ चउ पणवीसा सोलस, नव चत्ताला सया य बाणउई। बत्तीसुत्तर छायाल-सया मिच्छस्स बंधविही॥६०॥ ૧૩૨૬ ૧–ઉધ્યસ્થાને ભાંગા ૬ થાય. તે પ્રમાણે–૨૦, ૨૧, ર, રૂ. ૨૪, ૨૮, ૩૦, ૩૧. ૨૨ ના ઉદયે ૭૯, ૫. ૨૧ ના ઉદયે ૮૦, ૭૬. ૨૬ ના ઉદયે ૭૯, ૭૫. ૨૭ ના ઉદયે ૮૦, ૭૬, ૨૮ ના ઉદયે ૭૯, ૭૫. ૨૯ તથા ૩૦ ના ઉદયે પ્રત્યેકે ૮૦, ૭૦, ૭૬, ૭૫. ૩૧ ના ઉદયે ૮૦, ૭૬. કુલ સત્તાસ્થાન ૨૦ થાય. ૩–૯ ના ઉદયે ૮૦, ૬ અને ૯, ૮ ના ઉદયે ૮, ૭૫ અને ૮. કુલ ૬ સત્તાસ્થાન થાય. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ સપ્તતિકાનામા પઠકમથ . જs=ચાર ભાંગા | बत्तीसुत्तर छायालसयाજાવીસ-પચ્ચીશ. ૪૬૩૨, પોસ્ટરળ, મછરસ મિથ્યાત્વ ગુણ નવ-નવ, સ્થાનના, રાત્રિાસથાય વાજા-૯ર૪૦ | વંઘવી બંધના ભાંગા અર્થ:–મિથ્યાત્વ ગુણસ્થાને ર૩-૨૫-૨૬-૨૮-૨૯ અને ૩૦ ના અંધસ્થાનકને વિષે અનુક્રમે ચાર, પચીશ, સોળ, નવ, બાણશે ચાળીશ અને તાળીશ બત્રીશ બંધના ભાંગ હોય છે ૬૦ | વિવેત્તર –હવે મિથ્યાત્વ ગુણઠાણાના જે વીશ આદિ દઇને બંધસ્થાનક છે તેને વિષે કેટલા કેટલા બંધના ભાંગા ઉપજે તે પ્રરૂપવાને આ ભાષ્યની ગાથાને ભાવાર્થ કહે છે ‘વીશને બંધસ્થાનકે ૪ ભાંગ હોય, પચ્ચીશને બંધ. સ્થાનકે રપ ભાંગા ઉપજે, વીશને બંધ સ્થાનકે ૧૬ ભાંગા. ઉપજે, અઠ્ઠાવીશને બંધસ્થાનકે ૯ ભાંગા ઉપજે, ગણત્રીશને બધસ્થાનકે બાણશે ચાલીશ (૯૨૪૦) ભાંગા ઉપજે, ત્રીશને. બંધસ્થાનકે બેંતાલીશશે અને બત્રીશ (૪૬૩૨) ભાંગ હોય, એમ મિથ્યાત્વ ગુણઠાણે છ બધસ્થાનકે થઇને તેર હજાર નવશે. છવીશ (૧૩૯ર૬) ભાંગા હોય, એની ભાવના પૂર્વે કહી છે તે. પ્રમાણે જાણવી છે ૬o | ૨૪ સાસ્વાદને બંધ ભગા. अg सया चउसट्ठी बत्तीससयाई सासणे भेआ । अट्ठावीसाईसुं, सव्वाणऽहिगछन्नउई ॥ ६१ ॥ ૬૦૮ Page #346 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનોમાં નામકમના સંવિધ ભાંગે, ૩ર૧ અ૬-આઠ, અધિકg=અઠ્ઠાવીશ વગેરે તારી ચાસઠશે, (ત્રણ બંધસ્થાનક) ને વરસાદું બત્રાશે, તા-સાસ્વાદન ગુણસ્થાને | ચા=સર્વની સંખ્યા. ના બંધના ભેદો-ભાંગા, મછિન્ન-૯૬૦૮. બઈ:-સાસ્વાદન ગુણસ્થાને ૨૮-૨૯ અને ૩૦ ના બંધકને વિષે અનુક્રમે આઠ, ચોસઠશે અને બત્રીશશે બંધના ભાંગા હોય, અાવીશ આદિ (ત્રણ) બંધસ્થાનકને વિષે સર્વ ભાંગાની સંખ્યા છ—શે ને આઠ થાય, એ ૬૧ છે વિવેચન –હવે સાસ્વાદન ગુણઠાણાના જે ૨૮ આદિ દઈને ત્રણ અંધસ્થાનક છે, તેને વિશે કેટલા કેટલા ભાંગા ઉપજે તે પ્રરૂપવાને ભાગ્યની ગાથાનો ભાવાર્થ કહે છે–અઠાવીશને બંધ સ્થાનકે ૮ ભાંગા ઉપજે. ઓગણત્રીશને બંધ સ્થાનકે ચોસઠશે (૬૪oo) ભાંગા હોય. ત્રીશને બંધસ્થાનકે બત્રીશશે (૩૦) ભાંગ હોય, એ પ્રકારે સાસ્વાદન ગુણઠાણે અઠ્ઠાવીશાદિક ત્રણ બંધ સ્થાનકે થઇને સર્વે મળીને નુકશે અને આઠ (૯૬૦૮) ભાંગા થાય. ભાવના પૂર્વ કહી છે. અને મિશ્રાદિક ગુણઠાણે. તો બંધસ્થાનકના ભાંગા થોડા છે, તેથી તે પૂર્વે કહ્યા છે તેમ. જાણવા, છે ૬૧ | Page #347 -------------------------------------------------------------------------- ________________ (૩૨૨ સપ્તતિકાનામા પછઠ કર્મગ્રંથ. મિથ્યાત્વ ગુણસ્થાને નાને બંધદયસત્તા સંવેધયંત્રકમ્ ૧. ઉદય. 1 ભંગ. | બંધ ભાંગા. ઉદય...S | સંખ્યા. સત્તારથાનાનિ. ૨૨ { ૧૧૮૨૫ ૭૭= ૧૭૬૪ ૨૯૦૬ T૧૧૬૪ ૯૨૮૮૮૬૮ ૦૭૮ ૯૨૫૮૮૫૮૬૮૦૭૮ ૯૨૮૮૪૮૬૮ ૦૭૮ ૯૨૮૮૫૮૬૮૦૪૭૮ ૯૨૮૮૮૬૮૦ { ૯૨૮૮૮૬૧૮૦ ૯૨૮૮૮૬૮૦ ૯૨I૮૮૮૬૮ ૦ ૯૨૫૮૮૫૮૬૮૦ ૮ ૨૫ ૫ ] ૨૪ ૧૧ ૩૧ ૦ ૯૨.૮૮૫૮૬૮૦ ૭૮ ૯૨૮૮૮૬૮ ૧૭૮ ૯૨૫૮૮૮૬ ૩૮૦૭૮ ૯૮૮૫૮૬૮૮૭૮ ૯૮૮૫૮૬૮૦ (૨૮૮૮૬૮૦ ર૮૮૮૬૮૦ ૯૨૮૮૮૬૮૦ ૯૨૮૮૮૬૮ ૦ - ૩૦ | ૧૧૮ ૧૭૮૦ ૨૯૧૪ ૧૧૬૪ ૭૭૬૮ | ૨૬ ! ૧૬ ૩૧ o ૯૨૫૮૮૮૬૮ ૦૭૮ ૯૨૮૮૮૬૮૦૭૮ ૯૨૫૮૮૫૮૬૧૮૭૮ ૯૨૮૮૫૮૮૦૭૮ ૨૮૮૮૬૮૦ (૨૮૮૫૮૬૧૮૦ ૯ર૮૮૮૬૮• હર૮૮૮૬૮૦ ૯૨૮૮૮૮ ૧૧૯૮ | હ૭૬૮ ૧૭૮૦ ૨૯૧૪ ૧૧૬૪ Page #348 -------------------------------------------------------------------------- ________________ X ૨૮ ૨૯ ૩૦ ગુણસ્થાને નામક ના સવેધ ભાંગા. ૯ ૯૨૪૦ ૪૬૩૨ ૧૩૯૨૬ ૨૫ २७ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૨૬ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩. ૩૧ ૧૬ ૨૪ ૨૪ ૨૩૧૨+ ૧૧૫૨ ૪૧ ૧ ૩૨ ૬૦૦ ૩૧ ૧૧૯૯ ૧૭૮૧ ૨૦૧૪ ૧૧૬૪ ૪ ૧૧ ૩૨ ૬ ૦૭ ૩૧ ૨૧ ૨૪ ૨૫ ૨૬ २७ ૨૮ ૨૯ ૧૭૮૧ ૩૦ ૩૧ ૨૯૧૪ ૧૧૬૪ રાત ૯૨૫૮૮ ૧૮૮ ૩૫૪૪ ૯૨૨૮ ૫૧૪૨૩૩૦ ૯૨૫૮૯૮૧૮૬ ૯૨૫૮ [૯૨ા લીટા se ૯૨૪ ટોટકાટol૭૮ ટાટા}}¢{૭૮ ૯૫૮૧૮૬૮ ૦!Ge ૯૨૫૮ાા ૭૭૭૩ ટીટોડીટી॰ રાલા• ટારો! હિરાલા રા૮૮૧૮૬૯૦} $Z રો૮૧૮૮ ૦૨૭૮ ૧૧૯૯ – ૭૭૭૩ ૨૫૮૮૫૮}}{o ૯૨૧૮૮૧૮૬૮૦] ફરા૮૧૬૮l ૧૮૫૩૮૬૦૮૦ અે ૨૧૮૮ીકીટ•IG ફરા૮૮૧૨૬૫૮૦૮ ૨૧૮૮૭૮૬૧૮૧ ૩૧૩ ૨૦ × ૨૮ ના બધે હું ઉધ્યસ્થાન લીધાં છે. તેમાં વૈક્રિય તિય ચ અને વૈક્રિય મનુષ્યને ગણવામાં આવ્યા છે. વૈક્રિય તિર્યંચ મનુષ્ય ૨૮ બાંધી શકે છે તેથી. તેથી તેના પહેલાં પાંચ ( ૩૧ વિના) ઉડ્ડયના ભાંગા : ૮૮ સમજવા. + કોઈ પણ મિથ્યાત્વી મનુષ્ય કે તિગમાં તાવસ્થામાં દેવ કે નક પ્રાયેાગ્ય અધ કરે નિર્વ Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ સપ્તતિકાનામાં જઠક ગ્રંથ, સાસ્વાદને નાસ્તે મધ્યેાદયસત્તાસ વેધયમ્ ૨. સત્તાસ્થાનાનિ ૨૮ ૨ ૩૦ ૩ ૨૮ ૨૯ ี ભાંગા ઉદય ભગ સખ્યુ. . ૬૪ ૦ બધા ભાંગા. ૩૨૦૦ ૯૬૦૮ ૧૬ J V ૩૦ ૩૧ - -૧ ર TM y... by ૨૫ ૨૯ ૩૦ ૩૧ ૨૧ ૨૪ ૨૫ ૨૬ ૨૯ ૩૦ ૩૧ ૧૬ ૩ ૩૧ ૨૯ ૨૯૦૪ ૨૪૫ ૯૨૫૮૮ ૧પર ?? 9 ૩ o' v ८ ૫૮૨ ૨૩૧૨ ૧૧૫૨ ૩૨. ८ ૫૮૨ ビ ૨૩૧૨ ૧૧૫૨ સિથે નાસ્ના ધેાદયસત્તાસવેધ. ૩ ઉધ્ય ભગ સખ્યા. 'svz9 ૪૦+ ૯ ૧૧૫૦ ૯ te ?? LL ૮. ८८ ૯૨૫૮૮ !• ૩૪૬૫ ८८ ૮ ८८ ८८ re ૯૨૫૮૮ ८८ ૨૩૦૪ ૩૪૫૬ ૯૨૧૮૮ ૧૧પર રાષ્ટ રા૮૮ ૧૯ સત્તાસ્થાનાનિ ૬ Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ ગુણસ્થાનમાં નામકર્મના સંવેધ ભાંગા, અવિરતે નાને બંધોદયસસરાસંવેધ. ૪ ઉદય. ભંગ સંખ્યા સત્તાસ્થાનાનિ. ૫૭૬ ૧૬ ૯૨૮૮ ૧૬ ૯૨.૮૮ 1८८ ૨૮૮ ૨૮ કે ૧૧૭૬ | ૭૫૯૨ ૯ર૮૮ ૨.૮૮ २८८ ૯૮૮ ૧૧૫ ૯ર૮૮ ૦ ૨૯ | ૧૬ २७ ૧૭ ૯૩૯રા ૯૮૮ ૩૯૨૮૯. ૮ ૨૮૪ હિડા૮૯ ૧૭ ! ૨૭૦૧ કે ૩૯૨૮૯ ૮ કડા ૮૯૮૮ ૩૯૨૮૯૫૮૮ સારા લા૮૮ ૯િ૩૮૯ ૯૩૮૯ ૮૯ ૯૩૮૯ છે ? " | સર ! ૨૧ ૧૦૩૬૨ ૫૪ Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૬ સપ્તતિકાનામા ષષ્ઠ કર્મગ્રંથ દેશવિરતે બંધદયસત્તાસંવેધ. ૫ બંધ ભાંગા. ઉદય. | ભંગ સંખ્યા સત્તાસ્થાનાનિ * Y O ૯૨૫૮૮ ૯ર૮૮ ૨૮૮ A કર૮૮ ૯૨૮૮ ( ૯૨૮૮ P V * T ક ૯૩૮૯ ૯૩૮૯ ૯૩૮૯ ૧૪૮ | ૯૩૮૯ ૯૩૮૯ ૧૬૪. | | ૧૬ ૧ ૧૧ | _| ૫૯૧ ૨૨ પ્રમત્તસંતે બંધદયસત્તાસંધ બંધ ભાંગા. ઉદય.. ભંગ સંખ્યા. સત્તાસ્થાનાનિ - ૧૫૮ ८२८८ ૯૨૮ ૮ ૯૨૮૮ ૯૨૮૮ ૯૨૫૮૮ ૨ - ૨૯. ૮ ૩૮૯ ૯૩૮૯ ૯૩૮૯ ૯૩૮૯ ૯૩૮૯ ૧૪૬ ૧૦ ૩ ૩૬ 1 Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૨e: ગુણસ્થાનમાં નામકર્મના સંવેધ ભાંગા. અપ્રમત્ત બંધદયસત્તાસંવેધ. ૭ કાર ભાગા. ઉદય. ભંગ સંખ્યા. ! સત્તાસ્થાનાનિ. ૧ ૧૪૮ ૨૯ ૪૨ | X૧૪૬ ૮૮ ૧૪૮ ૪૧ ટ૬. ૨ ) 1 ૧૪૬ હર ૧૪૮ ( ૨ ) ૧૪૬ પ૯૨ લું અપૂર્વકરણે બંધદયસત્તાસંવેધ. ૮ સત્તાસ્થાનાનિ ૨ ) | ભાંગા. ઉદય. 1 ભંગ સખ્યા. ૨૮ | ૧ | ૩૦ | -૨ ) ૨૯ | ૧ | ૩૦ | ૭૨ [૩૦] ૧ | ૩૦ | ૭૨ ૧ | ૩૦ | ૭ર ૮૯ I ૩ ૦ (૩૯૨૮૯૮૮ ' છે , ૧૧૧૧૧૨ ગુણસ્થાનેષ સંવેધે નાસ્તિ એકેકબંધોયસ્થાનવાત, ૪૨૮ તથા ૨૯ ના બંધ ર૯ અને ૩૦ ના ઉદયે અનુક્રમે ૧ અને ૧૪૫ ભાંગ સંભવે. બન્ને ઉદયમાં આહારકના ઉદયવાળા ભાંગા ન ઘટે. જેને ઉદય તેને બંધ આ (અપ્રમત્ત) ગુણઠાણે હાય જ, એમ આમાં હેતુ સમજાય છે. Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ સંતતિકાનામા પઠ કર્મગ્રંથ, સગિનઃ ઉદયસત્તાસંવેધયંત્ર ૧૩ બંધ.! ભાંગા. | ઉદય ભાંગ. સત્તાસ્થાનાનિ. ૭૯૩૭૫ ( ૭૬ 'ડાઉ૫ ૮ ૭૬ ૮૭૯૭ ૭પ ૮૭૯૭૬પ ૮૦/૭૬ અગિનઃ ઉદયસત્તા સંવેધયંત્ર. ૧૪ અ. ભાંગા. ઉથ ભાંગા સનાયાનાનિ. (૦૭૬૯ ૭૯૭૫૮ Page #354 -------------------------------------------------------------------------- ________________ --- = ગુણસ્થાનેમાં નામકર્મના સંવેધ બાંગા ૩૨૯ ૧૪ ગુણસ્થાનેષુ બંધોદયસત્તાસંધે સ્થાનૈકર્યા ભંગેચં ચ શેર્યા છે૧૫ - બંધ સ્થા બંધ ઉદય ઉદય ! ભેગા | સ્થા. બંગા, | સતાસ્થાન સ વેધ. ૮ ૧ર. ૨૫૦ ૧૩૯૪૨ | ૧૨ ૭૧ | ૧૩૯૨૬ ! પ૧ ૪૨ ૩૩૦ ૯૬ ૦ ૮ ! ૧૬ ૧૧ ૬૫૦ ૧૬. ૩ { ૩૪પ - - ૩૨ | ૨૪ { ૦૩૬૨ ૫૪ - ર - - - - - - - - ૨ R - ૩૧ ૬ ૨૦ પર. | \ ! ૮ ૫ | એ. વાય છે , ७२ RJ K | ર ર ર ૨૩૬ ૨૫ ૧૪ર | ૬૮) ૪૦૭ WWW.jainelibrary.org Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ સતતિકાનામા ષષ્ઠ કર્મગ્રંથ નાનઃ ૧૦ ગુણસ્થાનેષુ બંધસ્થાનાનાં ભંગા યે ૨૯ સ્થાનાનિ, ભંગાશ્ચ ૨૩૬૫ ૪ ર૮ ૮૨૮ ૨૮ ર૮ ૮૨૮ ૮ રય ર૯૬૪૦૦૨૮ ૮ ૨૦૧૬ર૯ ૮૨૯ 2 ૩૦૩૨૦ કિ. ૧ર૮ ૧ ૧ ૧૧/૧ | ૧૨૯ ૧ | ૧૩૦ ૧ ૧૩૧ ૧ ર૯૯૨૪૦ ૩૦૪૬ ૩૨ ૬ ૧૩૯૨ ૩૯૬૦૮ ૨ ૧ ૩૩૨ ૨૧૬ ૨૧૬ છે તો ૫ ૫ ૧ ૧૧૧ Page #356 -------------------------------------------------------------------------- ________________ નાનઃ ૧૪ ગુણસ્થાનેષુ ઉદય સ્થાનાનાં ભંગાઃ ઐકયે । ઉદયસ્થાન ૫૫, ભગા ૨૪૧૧૯ ૩ રા ૪૧૨૧ ૨૪ ૧૧ ૨૪ ૯ ૨૫ ૩૨ ૨૫ ૨૬ ૬૦૦૨૬ ૫૮૨ ૨૭ ૩૧ ૨૯ ૨૮ ૧૩૯૯ ૩૦ ૨૩૧૨ ૨૯ ૧૭૮૧૩૧ ૧૧પરાં ૩૦ ૨૯૧૪ ૩૧ ૧૧૬૪ ૩૨૨૯ ૯૨૧ ૨૦૩૦:૨૨૩૦૪૨૫ ૮,૩૧ ૧૧૫૨ ૨૬ X પ ૨ ૨૫ ૨૫૨૫ ૨૫૨૭ ૫૭૬૬૨૮ ૨૨૭ ૩૦૨,૮ ૩૨૯ ૪ કરછ ૨૫૨ ૯ ૨૮ ૧૧૯૩ ૩૦ ૨૮૯ ૩૦ ૧૪ ૨૯ ૧૭૬૯૩૧ ૧૪૪ ૩૦૨૮૯૬ ૩૧ ૧૧૫૨ ७ ૨ ર ૨ ૩૦ ૧૪} ४ ૯૨૭૭૩ ૭૪૦૯૭૩૭૪૬૫ ૮૭}} }૪૪૩ ૫૧૫૮ ૯ ૨૧૪૮ ૨ |૩૦ ૭૨૩૦૭૨૩૦૭૨૩૦૭૨૩૦ ૨૪૨૦ ૧૭૨૨ 11 ૧૦ ૧૨ C ૭૦૧ ૭૨ જય ૧૩ ૨૭. ૨૮૧: ૨૯૧૩૩ ૩૦:૨ ૩૧ ૧ w ૧૪ C r ગુણસ્થાને નામક ના સવેધ ભાંગા, ૩૩૧ Page #357 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ૭૭૩ ૩૩૨ સપ્તતિકાનામાં ષષ્ઠ કર્મગ્રંથ. મિથ્યાત્વ ગુણસ્થાને ઉદયભાંગા. २१ २४ ૨૫ ૨૬ ૨૭ ૨૮ इगचत्तिगार वत्तीस, छसय इगतीसिगारनवनउई। सतरिगति गुतीसचउद, इगारच उसट्टि मिच्छृदयग।।६२॥ ફુરત્ત એકતાલીશ. તનિતિ=સત્તર કાશી રુ=અગ્યાર ગુત્તરાર્-૨૦૧૪ વર-અવીશ, | ફુલાક્ષદિ-૧૧૬૪ છતાં છશે મિઠ્ઠામિથ્યાત્વ ગુણસ્થાફુલએકત્રીશ નના ઉદયન ભાંગા દૂરનવનડ૬=૧૧૯ વાર્થ-મિથ્યાત્વગુણસ્થાને ર૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦ અને ૩૧ ના ઉદયસ્થાનોને વિષે અનુક્રમે ૪૧, ૧૧, ૩૨, ૬oo, ૩૧, ૧૧૯૯, ૧૭૮૧, ૨૦૧૪, અને ૧૧૬૪ ઉદયન ભાંગા હોય, તે દુર fram:-હવે મિથ્યાવ ગુણઠાણાનાં એકવીશ આદિ દઈને નવ ઉદયસ્થાનકને વિષે ભાંગા પ્રરૂપવાની ગાથાને ભાવ કહે છે. એકવીશને ઉદયસ્થાનકે ૧ ભાંગે ઉપજે, વીશને ઉદયસ્થાનકે ૧૧ ભાંગા હોય, પચ્ચીશને ઉદયસ્થાનકે ૩ર ભાંગા હોય, છવીશને ઉદય સ્થાનકે (૬૦૦) છશે ભાંગ હોય, સત્તાવીશને ઉદય સ્થાનકે ૩૧ ભાંગ હોય, અઠ્ઠાવીશને ઉદયસ્થાનકે અગ્યારશે નવાણું (૧૧૦) ભાંગા ઉપજે, ગણદીશને ઉદયસ્થાનકે સત્તરો અને એકાદશી (૧૭૮૧) ભાંગ હેય, ત્રીશને ઉદયસ્થાનકે ઓગણત્રીશરો અને ચઉદ (૨૦૧૪) ભાંગા ઉપજે અને એકત્રીશને ઉદયસ્થાનકે અગ્યારશે ચોસઠ (૧૧૬૪) ભાંગા થાય. એ પ્રકારે મિથ્યાત્વ ગુણઠાણ એ નવ ઉદયસ્થાનકે થઈને સર્વ મળીને સત્યોતેરશે તોતેર (૭૭૭૩) ભાગ હોય છે ૬૨ Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ સપ્તતિકાનામા ષષ્ઠ કર્મગ્રંથ નામકર્મનાં બંધસ્થાન ને તેના ભાંગ. ગુણસ્થાને નામકર્મણઃ બધસ્થાનાનિ ૮ ! તભંગા: ૧૩૯૪૫ ૬. ૨ ૩૨૫ : ૬૨૮૨૯૩૦ ! ૧૩૯૨૬ - ૧ ( મિથ્યાત્વે સાસ્વા છે ૩ ! ૨૮૨૯૩૦ ૯૬ ૦૮ | મિથે = 1 ૨૮૨૯ | ૩ | ૨૮૨૯૩૦ અવિર૦ દેશવિત્ર سیاسی | પ્રમત્તે ૨ | ૨૮૨૯ ૨ | ૨૮૨૯ ૪ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૨૮૨૯૩૦૩૧૧ અપ્રમe અપૂર્વક અનિવૃ૦ ૧૦ સૂમ ઉ૫૦ | | ૧ર 0 | ૧૩ ! ક્ષીણમેહે સયોગિ અયોગ o. ૨ 1 ૨ ૩૬ ૨૫ Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ સપ્તતિકાનામા પછ કર્મગ્રંથ નામકર્મના ઉદયસ્થાન તેના ભંગ ને સત્તાસ્થાન. નામકશ્મણઃ ઉદયસ્થાનાનિ ૧૨ તભંગા નામકમ ણ: સત્તા ૭૭૯૧ ; સ્થાનાનિ ૧૨ હરલાર૪રપા૨૬ર૭ર૮રકા૩૦૩૧ ૭૭૭૩ : ૯૨૫૮૯૮૮ 3 1 !૮૦૭૮ આ ૭ર૧ર૪રપારદાર૯૩૩૧ ४०८७ ૨ ૯ર૮૮ . ૩૨૯૩૦૩૧ ૩૪૬૫ ૨ ૮૮ ૮ર૧રપાર૬રારી૨૯૩૯૩૧ ! ૭૬ ૬૧ ૪ સાદરા લા૮૮ કરપારકા૨૮૧૨૩૩૧ ४४३ ૯૩૯ર૮૯૮૮ પર પારગ૨૮૨૯૩૦ ૪ ૯૩૨૮૯૮૮ - - - - * રિલા૩૦ ૧૪૮ ] ૪ ૯૩૨૮૯૮૮ ૧૩૦ | ૪ ૯ ૩૯૨૮૯૮૮ ! || ૮ ૯૩૯ર૮૯૮૮ 1 ૮ ૦૭૯૭૨૭પ ૩૦ કર ! ૮ ૯૩૨૮૯૮૮ ૮૦૭૯૭૬ ૭૫ ૧૩૦ ૪ ૯૩૨૮૯૮૮ ૨૪ | ૪ ૮૭૯૭૬૪૭૫ ૬૦ | ૪ ૮૦૭૭૬૫! 1 ૮૨૦૨૧૨૬૨૭૨૮૨૯૩૦૩૧ - ૨૮ '૮ ૦૭૯૭૬૭પાઈ ૯૮ | ૨૪૧૧૯ ૬૪ | ૫૫ Page #360 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાને નામક ના સવેધ ભાંગા, સાસ્વાદને ઉદય ભાંગા ૨૬ ૨૧ २४ ૨૫ ૨૦ बत्तीस दुन्नि अय, बासीइसयायपच नव उदया । ૪૦૨૭ ૩૦ ૩૧ बारहिआ तेवीसा, बावन्निकारस सया य ॥ ६३ ॥ વત્તીર=મંત્રીશ નવ-નવ ટુનિએ ચા-ઉદયના ભાંગા વાર્તાતા તેવીલા=૨૩૧૨ ચાલી, યાયપંચ-પાંચશે ખાસી વાવન્નિકાલસયાય-૧૧પર અઠ ૩૩૫ અર્થ:-સાસ્વાદન ગુણસ્થાને ૨૧, ૨૪, ૨૫, ૨૬, અને ૨૯ ૩૦-૩૧ ના ઉદયસ્થાનાને વિષે અનુક્રમે બત્રીશ, એ, આઠ, પાંચશે ખાશી, નવ ત્રેવીશરો માર અને અગ્યારો માવન ઉદયના ભાંગા હોય. ૫૬૩૫ વિવેચન:-હવે સાસ્વાદન ગુણઠાણાનાં એકવીશ આદિ દઇને સાત ઉદયસ્થાનકને વિષે ભાંગા પ્રરૂપવાની ભાષ્યની ગાથાને ભાવ કહે છે એકવીશને ઉદયસ્થાનકે ૩ર ભાંગા હાય-૮ મનુષ્યના, ૐ વિકલે દ્રિયના, ૮ દેવતાના, ૮ તિય ચના અને ૨ એકેદ્રિયના, ચાવીશને ઉદયસ્થાનકે ૨ ભાંગા એકેદ્રિયના હોય. પચ્ચીશને ઉદ્દયસ્થાનકે આઠ ભાંગા દેવતાના હોય. છવીશને ઉદ્દયસ્થાનકે પાંચશે' અને ખાશી (૫૮૨) ભાંગા હોય-૨૮૮ મનુષ્યના, ૨૮૮ તિય ચના અને ૬ વિકલે દ્રિયના આગણત્રીશને ઉદયસ્થાનકે નવ ભાંગા હોય, ૮ દેવતાના અને ૧ નારકીના, ત્રીશને ઉદ્દયસ્થાનકે ગ્રેવીશસા અને માર (૨૩૧૨) ભાંગા ઉપજે-૧૧પર મનુષ્યના, ૧૧૫૨ તિય ચના અને ૮ દેવતાના એકત્રીશને ઉદ્ભયસ્થાનકે અગ્યારશે બાવન (૧૯૫૨) ભાંગા તિય "ચના હેાય. સ મળીને સાસ્વાદન ગુણઠાણે સાતે ઉદ્ભયસ્થાનકે થઇને ચાર હજાર સત્તાણુ (૪૯૭) ઉય ભાંગા હૈાય. ભાવના પૂર્વવત્ જાણવી, મિશ્રાદિક ગુણપણે ઉદયભાંગા પોતાની મેળે જ વિચારીને કહેવા. ૫૬૩મા Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ સપ્તતિકાનામાં પણ કર્મગ્રંથ ગતિ માગણએ નામકર્મને બોદયસત્તાસ્થાન दो छक्कट्र बउक्कं, पण नव इकार छकगं उदया। नेरइआइसु सत्ता, ति पंच इकारस चउक्कं ॥६|| છક8 વર્ષાબે, છ, આઠ (નારકી, તિર્યચ, મનુષ્ય અને ચાર બંધસ્થાન અને દેવતા) ને વિષે, vs નવ {છ -પાંચ,નવ, સત્તા સત્તાસ્થાને અગ્યાર અને છે ત્તિ પંચ રૂ ૪૩ ત્રણ r-ઉદયસ્થાનો પાંચ અગ્યાર અને ચાર, ને રૂડારૂ-નારકી આદિ અર્થ:-નારકી આદિ (નાર, તિર્યચ, મનુષ્ય અને દેવતા) ને વિષે અનુક્રમે બે, છ, આઠ અને ચાર બંધસ્થાન, પાંચ નવ. અગ્યાર અને છ ઉદયસ્થાન અને ત્રણ, પાંચ, અગ્યાર અને ચાર સત્તાસ્થાન જાણવાંતે ૬૪ . ત્રિના—હવે ગયાદિક ૬૨ માગણા દ્વારે નામકર્મનાં બંધદયસત્તા સ્થાનક કહે છે; ત્યાં પ્રથમ નરકાદિ ચાર ગતિને વિષે અનુક્રમે બદયસત્તાનાં સ્થાનક કહે છે. નારકીને બે બંધસ્થાનક હોય ૨૯-૩૦. તિર્યંચને છ બંધસ્થાનક હાય-ર૩, ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૦, મનુષ્યને ૮ બંધસ્થાનક હોય તે આ પ્રમાણે-૨૩, ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૧, દેવતાને ૨૫, ૨૬, ૨૯, ૩૦ એ ચાર બધસ્થાન હોય, નારકીને ઉદયસ્થાનક પાંચ હાય-૨૧, ૨૫, ૨૭, ૨૮, ૨૯. તિર્યંચને ઉદયસ્થાન નવ હોય ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૯, ૩૦, ૩૧. મનુષ્યને ઉદયસ્થાન અગ્યાર હેય-ર૦, ૨૧, ૨૫, ૨૬, ર૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧,૯, ૮. દેવતાને છ ઉદયસ્થાન હેય-૨૧, ૨૫ ૨૭, ૨૮, ૨૯, ૩૦, નારકીને ત્રણ સત્તાસ્થાનક હેય-ર, ૮૯, ૮૮, તિય અને સત્તાસ્થાનક પાંચ હેય-૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ મનુષ્યને સત્તાસ્થાન અગ્યાર હોય તે આ પ્રમાણે ૯૩, ૯૨ Page #362 -------------------------------------------------------------------------- ________________ માર્ગણાસ્થાને નામકમના સંવેધ ભાંગા. ૩૩૭ ૮૯, ૮૮, ૮૬, ૮૦, ૭૯, ૭૬, ૭૫, ૯, ૮, દેવતાને ચાર સત્તાસ્થાનક હાય-૯૩, ૯, ૮, ૮૮ છે ૬૪ ા * ચાર ગતિને વિષે નામકમને સંવેધ– - તિર્યંચગતિ પ્રાયોગ્ય ૨૯ બાંધતાં નારકીને પોતાનાં પાંચે ઉદયસ્થાને ૯૨ અને ૮૮ ની સત્તા હોય, મનુષ્યગતિ પ્રાયોગ્ય બાંધતાં ૮૯ નું વધારે હોય. કુલ ૧પ થાય તિર્યંચ પ્રાયોગ્ય ૩૦.બાંધતાં ૯૨ અને ૮૮ નાં હેય. મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ બાંધતાં પાંચે ઉદયે ૮૯નું એકજ હોય. કુલ ૧૨ થાય. સવ મળી ૩૦ સત્તાસ્થાનક થાય. ૨૩, ૨૫, ૨૬, ૨૯ અને ૩૦ એ પાંચ બંધસ્થાને તિર્યંચને પિતાના નવ ઉદય પૈકી પ્રથમના ચાર ઉદયે ૯૨, ૮૮, ૮૬, ૮૦ અને ૭૮ એમ પાંચ પાંચ અને પછીના પાંચ ઉદય ૭૮ વિના ચાર ચાર સત્તાસ્થાન હોય. પ્રત્યેક બંધ ૪૦, ૪૦ હાય. કુલ ૨૦૦ થાય. અહીં એટલું વિશેષ છે કે મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના બંધે ૭૮ ની સત્તા હાય જ નહિ. ૨૮ ના બધે ૨૪ વિના આઠ ઉદય હોય. ૨૪ને ઉદય એકે દ્રિયને જ હોય અને તે દેવ કે નરક ગતિમાં ન જાય તેથી, ૨૧, ૨૬, ૨૮, ૨૯ અને ૩૦ ના ઉો ક્ષાયિક સદૃષ્ટિને અથવા પૂર્વે આયુષ્ય બાંધેલા અને મોહનીયની ૨૨ પ્રકૃતિની સત્તાવાળા વેદક સમ્યગ્દષ્ટિને હેય. એ દરેક ઉદયે ૯૨ અને ૮૮ એ છે કે સત્તાસ્થાન હોય. ૨૫ અને ૨૭ ના ઉદયે વક્રિય તિર્યંચને હેય. ત્યાં પાણી એ જ બે સત્તાસ્થાન હોય. ૩૦ અને ૩૧ના ઉદયે સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તા સભ્યગ્દષ્ટિ તથા મિથ્યાદષ્ટિને હોય. ત્યાં પ્રત્યેકે ૯૨, ૮૮ અને ૮૬ એ ત્રણ ત્રણ સત્તાસ્થાન હોય, પણ અહીં ૮૬નું તો મિથ્યાષ્ટિને જ હેય, સમ્યગદષ્ટિ તો અવશ્ય દેવદ્રિકાદિ બાંધે તેથી તેને તે ન હોય. કુલ ૧૮ સત્તાસ્થાન ૨૮ ના બંધ થાય. સર્વ મળી ૨૧૮ થાય. ૨૩, ૨૫, ૨૬, ૨૮ અને ૩૦ એ પાંચ બંધસ્થાને મનુષ્યને ૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮. ૨૯ અને ૩૦ એ સાત ઉદય હોય. અહીં ૨૫ અને ૨૭ ના ઉદય વૈકિય મનુષ્યને હોય. એ બે ઉદયે ૨ અને ૮.૮ એ બે Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ સપ્તતિકાનામા ષષ્ઠકમ ગ્રંથ અને પાંચ ઉયે ૯૨, ૮૮, ૮૬ અને ૮૦ એ ચાર સત્તાસ્થાનક હાય, સ મળી દરેક બધે ૨૪, ૨૪ સત્તાસ્થાન હાય. ૨૮ ના ધે એજ સાત ઉધ્ય હાય, ત્યાં ૨૧ અને ૨ ના ઉદયેા કરણુ અપર્યાપ્ત અવિરતિ સભ્યગષ્ટિને હાય. ત્યાં ૨૫ અને ર૭ ના ઉદયે. વૈક્રિય તથા આહારક સયતને હોય, ૨૮ અને ૨૯ ના ઉદયેા વૈક્રિય તથા આહારક સયત અને અવિરતિ સમ્યદૃષ્ટિને હાય અને ૩ના ઉદય સમ્યગ્દષ્ટિ તથા મિથ્યાષ્ટિને હાય. ૩૦ વિના પ્રત્યેક ઉદયસ્થાને ૯૨ અને ૮૮ એ એ સત્તાસ્થાન હેાય. આહારકને કર ની જ સત્તા હોય. ૩૦ ના ઉદયે ૮૨, ૮૯, ૮૮ અને ૮૬ એ ચાર સત્તાસ્થાન હોય. ૮૯નું નરકગતિ પ્રાયેાગ્ય ૨૮ બાંધતા મિથ્યાદષ્ટિને હાય. સર્વે સંખ્યાએ ૨૮ ના બધે ૧૬ સત્તાસ્થાન થાય. ૨૯ બાંધતાં વિશેષ છે તે કહે છે. દેવગતિ પ્રાયેાગ્ય ૨૯ આંધતાં પૂર્વોક્ત સાતે ઉદયે ૯૩ અને ૮૯ એ એ સત્તાસ્થાન હોય પણ અહી ૩૦ ને ઉય સમ્યદૃષ્ટિને જ હાય. આહારકને ૯૩ નું જ હોય. સર્વ ચઈને ૧૪ સત્તાસ્થાન થાય. આહારદ્રિક સહિત ૩૦ બાંધતાં ૨૯ અને ૩૦ એ એ ઉદયસ્થાન હાય. ર૯નું આહારક શરીર કરી વચલાકાલે અપ્રમત્ત થાય તેને હાય, અન્તે ઉદયે ૯૨ ની સત્તા હેાય ૩૧ ના બધે એક ઉદ્દયસ્થાન (૩૦નું) અને એક સત્તાસ્થાન (૯૩ તુ) હાય. (અહી ૨૯ નું ઉદ્દયસ્થાન પણ પૂર્વે કહ્યું છે પણ અહી તેની વિવક્ષા કરેલી નથી, તેનુ કારણ તેએ નવે.) એકના અશ્વે ૩૦ ના ઉદય હાય. ત્યાં ૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૦, ૭૯, ૭૬ અને ૭૫ એ માટે સત્તાસ્થાન હોય. સધસ્થાન તથા ઉદયસ્થાનની અપેક્ષાએ સત્તાસ્થાન ૧૫૯ થાય. તે આ પ્રમાણે:-૨૩ ના બધે ૨૪,૨૫ ના ધે ૨૪, ૨૬ ના બધે ૨૪, ૨૮ ના અંધે ૧૬, ૨૯ અને ૩૦ ના બધે મનુષ્ય અને તિચતિ પ્રાયેાગ્ય બાંધતાં ૨૪, ૨૪. અને દેવગતિ પ્રાયેાગ્ય ૨૯ બાંધતાં ૧૪, ૩૧ ના બધે ૧ અને ૧ ના બધે ૮. બુધના અભાવે ઉદ્દયસ્થાન તથા સત્તાસ્થાનને પરસ્પર સ ંવેધ પૂર્વે સામાન્ય વધે વિચાર્યો છે તે અનુસાર જાણવા. દેવતાને ૨૫, ૨૬ અને ૨૯ એ ત્રણ બધસ્થાને પોતાના છ ઉદયે ૯૨ અને ૮૮ એ છે સત્તાસ્થાન હોય. તિર્યંચ પ્રાયેાગ્ય ૩૦ના બધે પણ એજ મુજબ એ સત્તાસ્થાન હાય અને મનુષ્ય પ્રાયેાગ્ય ૩૦ ના બધે પ્રત્યેક ઉચે ૯૩ અને ૮૯ એ બે સત્તાસ્થાન હાય, સર્વાં મળી સત્તાસ્થાનક થાય. Page #364 -------------------------------------------------------------------------- ________________ મા ણાસ્થાને નામક ના સવેધ ભાંગા. જાતિ માણાએ બધાદયસત્તાસ્થાન. 3 ૧ २. 3 इग विगलिंदिअ सगले, पण पंचय अट्ठ बंधठाणाणि । ર 警 ૩ ૧ ૨ ૩ पण छक्किकारुदया, पण पण बारस य संताणि ॥ ६५ ॥ વિર્જિનિય સાહે-એકે દ્રિય, વિકલે દ્રિય અને સકલે‘ડ્રિક ( પચે દ્રિય ) તે વિષે (અનુક્રમે), " પળ પંચ ય અદુ=પાંચ, પાંચ અને આર્ટ. પંચાળન=મધસ્થાના ૩૩૯ પણ નિર-પાંચ, છ અને અગ્યાર. રચા-ઉદયસ્થાના, પળ પળ વાસ ==પાંચ પાંચ અને આર. અંતર્તા=સત્તાસ્થાને અર્થે—એ કેન્દ્રિય અને વિકલે દ્રિય અને પંચેન્દ્રિયને નિષે અનુક્રમે પાંચ, પાંચ અને આઠ મધસ્થાના; પાંચ, છ અને અગ્યાર ઉદયસ્થાના અને પાંચ પાંચ અને બાર સત્તાસ્થાનેા જાણવાં ॥ ૫॥ વિવેચન:હવે ઇંદ્રિય આશ્રયીને નામક ના બધાય સત્તાસ્થાનક કહે છે એકે યિન, વિકલે દ્રિયને અને સકલ તે પચે દ્રિયને અનુક્રમે અધસ્થાનક કહે તે એકે દ્રિયને મધસ્થાનક પાંચ હેાય–૨૩, ૨૫, ૨૬, ૨૯, ૩૦, ત્રણ વિકલે યિને એજ પાંચ અધસ્થાનક હાય ૨૩, ૨૫, ૨૬, ૨૯ ૩૦, પંચેન્દ્રિયને આઠ અધસ્થાનક હાય૨૩, ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૧ એકેદ્રિયને પાંચ ઉદયસ્થાન હાય-૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, વિકલે`દ્રિયને છ ઉદયસ્થાન હાય-૨૧, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧, પચે દ્રિયને અગ્યાર ઉચ્ચસ્થાનક હાય ૨૦, ૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૯, ૮, તથા એકેન્દ્રિયને પાંચ સત્તાસ્થાનક હાય-૯૨, ૮૮, ૮૬, Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ સપ્તતિકાનામા ષષ્ઠ કર્મગ્રંથ, ૮૦, ૭૮, વિકલંદ્રિયને પાંચ સત્તાસ્થાનક હેય૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ પંચંદ્રિયને બાર સત્તાસ્થાનક હાય-૯૩, ૯ર, ૮૯, ૮૮, ૮૬, ૮૦, ૭૦, ૭૮, ૭૬, ૭, ૯, ૮, ૧ ૬પ. કે એક દિવને પાચે બંધસ્થાને પ્રથમના ચાર ઉદય પાંચ પાંચ સત્તા સ્થાન હોય અને ર૭ને ઉદયે ૭૮ વિના ચાર હાથ, કુલ ૧૨૦ સત્તાસ્થાન થયાં. વિકલે દ્રિયને પાચે બંધસ્થાને પ્રથમના બે ઉદયે પાંચ પાંચ અને પછીના ચાર ઉદય ૭૮ વિના ચાર ચાર ચાર સત્તાસ્થાન હાય, કુલ ૧૩૦ થાય. પંચંદ્રિયને ૨૩ના બધે ૨૧, ૨૬, ૨૮, ૨૯, ૩૦ અને ૩૧ એ છે ઉદયસ્થાન હોય. પહેલા બે ઉદયે પાંચ પાંચ અને પછીના ચાર ઉદયે ૭૮ વિના ચાર ચાર સત્તાસ્થાન હોય. સર્વ મળી ૨૬ થાય. ૨૫ અને ૨૬ ના બંધ ૨૫ અને ૨૭ સહિત આઠે ઉદયસ્થાન હોય. છ ઉદયે હમણાં ગણ્યા પ્રમાણે ૨૬, અને ૨૫ તથા ૨ના ઉદયે પ્રત્યેકે ૯૨ અને ૮૮ એ બે સત્તાસ્થાન ગતાં સર્વ થઈને ૩૦, ૩૦ સત્તાસ્થાન થાય. ૨૮ ના બધે આઠે ઉદય હોય તે તિર્યંચ પંકિય અને મનુષ્યને હેય. ત્યાં ૨૧થી ૨૯ પર્યત છ ઉદયસ્થાને પ્રત્યેકે ૯૨, અને ૮૮. એ બે સત્તાસ્થાન હાય ૩૦ના ઉદયે ૯૨, ૮૯, ૮૮ અને ૮૬ એ ચાર હોય. ૩૧ના ઉદયે ૮૯ વિના ત્રણ હોય. સવ થઈને ૧૯ સત્તાસ્થાન થાય. ૨૯ ના બધે આઠે ઉદયસ્થાન્ટ હોય. ૨૧ અને ૨૬ ના ઉદયે ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, ૯૩ અને ૮૯ એ સાત સત્તા સથાન હાય. તિર્યંચગતિ પ્રાયોગ્ય બાંધતાં પહેલા પાંચ, મનુવ્યગતિ પ્રાચગ્ય બાંધતાં ૭૮ વિના તેજ ચાર અને દેવગતિ પ્રાયોગ્ય બાંધતાં છેલ્લાં બે હોય. ૨૮, ૨૯ અને ૩૦ના ઉદયે તેજ છ છ હોય. ૩૧ના. ઉદયે પહેલાં ચાર હોય. ૨૫ અને ર૭ ના ઉદયે ૯૦, ૮૮, ૯૩ અને ૮૯ એ ચાર હોય. સર્વ થઇને ર૯ના બંધે સત્તાસ્થાન ૪૪ થાય. ૩૦ના બંધ ર૯ના બંધની પેઠે સમજવું. ફેર એટલો જ કે ૨૧ના ઉદયે પહેલાં પાંચ તિર્યગતિપ્રાયોગ્ય બાંધતાં હાથ અને છેલ્લાં બે મનુષ્યગતિપ્રાયોગ્ય બાંધતાં દેવતાને હોય. ર૬ના ઉદયે ૯૩ અને ૮૯નાં ન હોય, ૨૬ને ઉદય તિર્યંચ અથવા મનુષ્ય અપર્યાપાને હોય. તેઓને દેવગતિપ્રાગ્ય કે મનુષ્યગતિકાયોગ્ય બંધ ન હોય તેથી. એટલે અહીં ૨૬ નાં ઉદયમાં બે ઘટે, બાકી અવની પેઠે હોય. સર્વ થઈને ૪૨ થાય. ૩૧ અને ૧ ના બંધે ઉદય અને સના સંવેધ જેમ પ્રથમ મનુષ્યગતિમાં કહ્યો છે, તેમ જ કહે. Page #366 -------------------------------------------------------------------------- ________________ માર્ગણાસ્થાને આઠ કેમના સવેધ ભાંગા. ૩૪૧ 1. રૂમ વામપરા, સુહુ વંધુ સંતરાત્મા गइआइएहिं अट्ठसु, चउप्पयारेण नेयाणि ॥६६॥ ૬૪=એ પૂર્વોક્ત પ્રકારે ગણાસ્થાનો) વડે ચંપુરહંતાણંબધ, ઉથ | સહુ આઠ અનુયોગદ્વારને અને સત્તાસંબંધી, રામપરૂim-કર્મપ્રકૃતિ. | Tarun=ચાર (પ્રકૃતિ, નાં સ્થાનોને | સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ દુ=અત્યંત ઉપયોગ રાખીને રૂ૫ ) પ્રકારે અમારૂ ગતિ આદિ (મા- | નેf=જાણવા વાર્થ:–એ પૂર્વોક્ત પ્રકારે બધ, ઉદય અને સત્તા સંબંધી કર્મપ્રકૃતિનાં સ્થાનોને અત્યંત ઉપયોગ રાખીને ગતિ આદિ માગણાસ્થાનોવડે આઠ અનુયોગ દ્વારોને વિષે ચાર (પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ) પ્રકારે જાણવાં. ૫ ૬૬ છે વિષે વિવેચન –એમ એ રીતે ઉક્ત પ્રકારે સુ-અત્યંત ઉપયોગ રાખીને આઠે કર્મપ્રકૃતિના બંધ, ઉદય સત્તા સંબંધી સ્થાનક ગત્યાદિક ચઉદ માગણસ્થાનકે-ગતિ ૧, ઇન્દ્રિય ૨, કાચ ૩, યોગ ૪, વેદ ૫, કષાય ૬, જ્ઞાન , સંયમ ૮, દન લે, લેડ્યા ૧૦, ભવ્ય ૧૧, સમ્યકત્વ ૧૨, સં િ૧૩, અને આહારી ૧૪, એ ચૌદ સ્થાનકે અને એના ઉત્તર ભેદ બાસઠ માગણા સ્થાનકે કહેવાં તેમજ આઠ અનુગદ્વારને વિષે કહેવા, संतपयपरूवणया १, दव्यपमाणं च २ खित्त ३ फुसणाय ४॥ कालो ५ अंतर ६ भावो ७ अप्पाबहुयं च ८ दाराइ* ॥१॥ * છતાપદની પ્રરૂપણ, દ્રવ્યનું પ્રમાણ, ક્ષેત્ર, સ્પર્શના, કાળ, અંતર, ભાવ અને અલ્પબહુત્વ, એ આઠ દ્વારે જાણવા. આનું વિશેષ સ્વરૂપ નવ તત્ત્વ પ્રકરણો જાણવું. ત્યાં એક ભાગ દ્વાર વિશેપ છે એટલે નવ અનુયોગ છે. તરવાર્થ સૂત્રમાં ઉપરોક્ત આઠ અનુગ છે. અનુ-પશ્ચાત્ત ચાજોડાવું. સૂત્ર સાથે અર્થનું જોડાવું તેને અનુજોગ રહીએ. Page #367 -------------------------------------------------------------------------- ________________ સતિકાનામા ષષ્ટ કે પ્રથ એ આઠ અનુયાગ દ્વાર જાણવાં, ત્યાં સત્યપ્રરૂપણાએ કરીને ગુણઠાણાને વિષે અને ગતિ ઈંદ્રિય માણા વિષે અધેાચસત્તાના સવેધ જેમ કહ્યો છે તે અનુસારે હું કાયયેાગાદિક માણાને વિષે પણ કહેવા. અને જે શેષ દ્રવ્યપ્રમાણાદિક ૭ અનુયોગ દ્વાર તે કમ પ્રકૃતિ, કમ પ્રાભૂત . પ્રમુખ ગ્રંથ સમ્યક્ પ્રકારે જોઇને કહેવા પણ આજે તે ગ્રંથના અભાવ થકી લેશ માત્ર પણ કહી ન શકીએ, તે માટે ચાર પ્રકારે—પ્રકૃતિ 1, સ્થિતિ ૨, અનુભાગ ૩ અને પ્રદેશ ૪ એ પ્રકારે કહેવા ત્યાં પ્રકૃતિ આશ્રયી બધાદયસત્તાનાં સ્થાનક પૂર્વે કહ્યાં છે, તે અનુસારે સ્થિતિ, અનુભાગ, પ્રદેશ આશ્રયી પણ કહેવા. ૫ ૬૬ ! ૩૪૨ Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૪. ય | ભં. નરક છે ૪ - ૫ ૬૨ માગણાસ્થાને આઠ કર્મના સંવેધભાંગા, ૬૨ માર્ગણાસુ મૂલત્તરપ્રકૃતીનાં બંધદયસત્તા સંવેધસંગયંત્રકમ. મૂલપ્ર.) જ્ઞા. | દશા. વે. આયુ, ગોત્ર. અંત. ભાગીણાસુ ભં. ભ. ભ. | ૭ | ૨ | ૧૧ ૮ ! ૨૮ | ૨ | ૧ | ૪ | ૪ | | તિય મતુ છે | ૭ | ૨ | ૧૧ દેવ એકે છે ૨ | ૧ | ૨ બેઈક્રિય ૨ ૪ { ૫ ઈદ્રિય | ૨ | ૧ | ૨ ૮] ચઉ૦ પંચું , ૭ | ૨ | ૧૧ ૧૧ | ૮ | ૨૮ | પૃથ્વી અપૂ. તલ ૦ | ૨ ૧ ૨ ૩ ૪ ૧૩ વાયુ ૧૪ | વન ૧૫ ૭ ૨ | ૧૧ ૮ ૨૮ ૧૬ મનો૦, ૧૭ વચન ૧૮ કાય૦ સ્ત્રીવેદ | ૨૦ | પુરૂ । २ १ ७ ४ २३ ५ १ ૧૧ ૧૨ ; ૪ ] ૫ ત્ર ૦ ૧૯ . Page #369 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકાનામા ષષ્ઠ કર્મગ્રંથ ૨ | ૧ | ૭ | Y | ૨૩ / ૫ | ૪ / ૨૮ ૫ . ૧ ૩૪૪ | ૨૧ નપું ક્રોધ ૨૩ ! માનવ ૪ | માયા. ૨૫ | લોભ- | ૨૬ | મતિ. | ૨૭ શ્રત २८ અવધિ | ૨૯ | મન | ૩૦ | કેવલ ૧ ૧ ૭ | ૪ / ૨૮ ૪ | ૨૮ | | ૨ ૩ | . ૫ - ૬ પ ! = | ૨ | ૯ | ૯ | ૪ | ૨૦ | ૫ ! ; ૪ | ૨૦ | ! | ૫ | ૨ | ૯ ૭ ૨ મત્ય | २८ | ૨૮ | ૪ | મુ અ૦ વિસંગ ! ૨ ૧ ૨ | સામાયિક દિ૫૦ | ૨ ૧ ૫ પરિહાર | ૨ | ૧ | ૨ સૂક્ષ્મસ ૫૦ | ૧ ૧ ૩ યથાખ્યા| ૪ | ૧ ૪ દેશવિર૦ | ૨ | ૧ | ૨ | ૪૦ | અવિરત ર | ૧ | ૪ | ચક્ષુદર્શન | ૫ ૨ | 1 અચક્ષુ ૪ | X ૨૮ ૪૨ ) ૪૩ ! અવધo ૫ | ૨ | | ૨૦ | ૩ ૪૪ કૈવલ૦ - ૧ ! ર | ૨ | ૧ | ૪ | ૪ ૨૮ ૫ ૧ કૃષ્ણલે. નીલે ૧ | Y | ૪ | ૮ | ૫ ૨ ૧ ૧ Page #370 -------------------------------------------------------------------------- ________________ માર્ગણાસ્થાને આઠકર્મના સવેધ ભાંગા, ૩૪૫ ! ૨ [ ૧ | ૪ | ૪ | ૨૮ ] ૫] ૧ ૪૮ ૪૭ | કાપો તેજે પઘલે Ye | ૨ ૧ ૪ ૪ ૨૧ ૫૦ શુકલ૦ HT ૫૧ ભવ્ય૦ ૭ ૨ ૧૧ ૨ [ ૧૧ ૮ ૨૮ २८ ૫૨ અભવ્ય ૨૨ ૫૩ ૩ { ૨ ૫૪ ૧૫ | ઉપશ૦ સાયિક . ક્ષાપ૦ મિત્ર ૫૫ ૫૬ ૪ ૧૬ i ૨ ૫૭ સાસ્વા ૨ ૫૮ મિ, ૮ ૫ ૫૯ ૨ ( ૧૧ ૧૧ ૮ - ૨ ૨૮ | ૭ સંજ્ઞો અસંગીક ( ૬૧ | આહારી | ૬ | અણાહારી. | ૩ | ૨ ૧૧ | ૪ | ૨૮ ! Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ સપ્તતિકાનામાં પણ કર્મગ્રંથ उदयस्सुदीरणाए, सामित्ताओ न विजइ विसेसो । मुत्तूण य इगयालं, ससाणं सवपयडीणं ॥ ६७ ॥ ૩ર૪=ઉદયના. વિ =વિશેષ-ફેરફાર દ્વીપv=ઉદીરણાના. મુત્તા મૂકીને મિત્તા સ્વામીપણાને | ગુજાર્ટએક્તાળીસ પ્રકૃતિને આશ્રયીને, તેવા બાકીની (૮૧) ર વિન્ન નથી. અશ્વથી સર્વ પ્રકૃતિને બર્થ –ઉદય અને ઉદીરણાના સ્વામીપણાને આશ્રયીને એકતાળીશ પ્રકૃતિને મૂકીને (વજીને) બાકીની સર્વ (૮૧) પ્રકતિને ફેરફાર નથી [અર્થાત ૮૧ પ્રકૃતિ જ્યારે જ્યારે ઉદયમાં હોય ત્યારે ત્યારે ઉદીરણામાં પણ હોય] | ૬૭ વિવેચન-ઈહાં બંધદયસત્તાને સંવેધ કહ્યો ત્યાં ઉદય કહ્યો પણ ઉદીકણ કહી નથી તે કહે છે. બહાં કાળપ્રાપ્ત કર્મપરમાણુઓનું અનુભવવું તે ઉદય કહીએ અને અકાલપ્રાસ ઉદયાવલિકા થકી બાહિર રહ્યા તેનું કષાય સહિત અથવા કષાય રહિત યોગરૂપ વીર્ય વિશેષ કરીને આવીને ઉદયપ્રાપ્ત કર્મ પરમાણુઓ સાથે અનુભવવું તે ઉદીરણા કહીએ એ-બે ઉદય ઉદીરણાના સ્વામીપણું આશ્રયીને વિશેષ નથી. તે ઉદય છતે અવશ્ય ઉદીરણા પણ હોય, તે માટે વિશેષ નથી. કેટલી પ્રકૃતિમાં? એકતાળીશ પ્રકૃતિ યળીને શેષ એકાશી પ્રકૃતિના ઉદય ઉદીરણું માંહે વિશેષ નથી. તેની ઉદય ઉદીરણ સાથે. હોય, સમકાળે પ્રવર્તે તે માટે. . ૬૭ Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૪૭ માગણાસ્થાને ઉદીરણાના સંવેધ ભાંગા એક્યત્વાજિંત્રકૃતીરાહ– नाणंतरायदसगं, दंसणनव वेअणिज्जमिच्छत्तं । सम्मत्त लोभ वेआ-उआणि नवनाम उच्चं च ॥६८|| નાતા =જ્ઞાનાવરણ મ=સંજવલન લેભ. અને અંતરાય મળી દશ વેચાણ-ત્રણ વેદ, ચાર નવ દર્શનાવરણની નવ | આયુષ્ય ચિકિન્ન-બે વેદનીય નવનામઃનામકર્મની નવપ્રકૃતિ મિચ્છન્ન-મિથ્યાત્વ મોહનીય વદનં ર અને ઉચ્ચ ગોત્ર. સત્ત=સમ્યકત્વ મેહનીય અર્થ-ડાનાવરણ અને અંતરાય મળીને દશ દર્શનાવરણની નવ, બે વેદનીય, મિથ્યાત્વ મોહનીય, સમ્યકત્વ મેહનીય, સંજવલન લોભ, ત્રણ વેદ, ચાર આયુષ્ય, નામકર્મની નવ પ્રકૃતિ અને ઉચ્ચ ગોત્ર (એ એકતાળી પ્રકૃતિની ઉદય ઉદીરણ સમકાળે ન હોય, ) ૫ ૬૮ - નિ :–હવે જે ૧ પ્રકૃતિને ઉદય ઉદીરણાએ ફેર છેવિશેષ છે, તે જ પ્રકૃતિ કહે છે પાંચ જ્ઞાનાવરણીય પ, પાંચ અંતરાય છે. એવં ૧૦, નવ દર્શનાવરણીય એવં ૧૯, બે વેદનીય એવં ૨૧, મિથ્યાત્વ મોહનીચ ૨૨, સમ્યકત્વ મેહનીય ૨૩, સંજવલન લોભ ૨૪ત્રણ વેદ ૨૭, ચાર આયુષ્ય ૩૧, નવ નામકર્મની પ્રકૃતિ જે ચૌદમે ગુણઠાણે રહે છે તે ૪૦, ઉર્ગોત્ર ૧, એ એકતાલીશ પ્રકૃતિ જાણવી. એની ઉદય અને ઉદીરણા સમકાળે ન હોય તે ૬૮. ત્યાં પાંચ જ્ઞાનાવરણીય, ચાર દશનાવરણીય અને પાંચ અંતરાય. એ ૧૪ પ્રકૃતિને ઉદય અને ઉદીરણા સર્વ જીવને સમકાળે જ બારમા ગુણઠાણની એક આવલિકા થાકતી (બાકી) હોય ત્યાં લગે પ્રવર્તે. એક આવલિકો થાકતે એ ૧૪ પ્રકૃતિને ઉદય જ હેાય પણ ઉદીરણ ન હોય, તઘા નિદ્રાપંચકને શરીરપર્યાપ્તિએ પર્યાપ્ત થયા પછી જ્યાં લગે ઈકિયપર્યાપ્તિ પૂરી ન Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ સપ્તતિકાનામા પsઠ કર્મગ્રંથ, થાય ત્યાં લગે ઉદય જ હોય પણ ઉદીરણા ન હોય, અને શેષ કાળે તો ઉદય ઉદીરણા સમકાલે જ પ્રવ અને નિવત્તે તથા બે વેદનીયની ઉદીરણું પ્રમત્ત ગુણઠાણ લગે ઉદય સાથે જ પ્રવત્તે અને તે ઉપરાંત તે ઉદય જ હોય પણ ઉદીરણા ન હોય, તથા પ્રથમ સમ્યકત્વ પામતાં અંતરકરણું કીધે થકે પ્રથમ સ્થિતિ આવલિકા થાકતે મિથ્યાત્વને ઉદય જ હેય પણ ઉટીરણા ન હય, તથા વેદક સમ્યગદૃષ્ટિ ક્ષાયિક પામતાં મિથ્યાત્વમેહનીય અને મિશ્રમેહનીય ખપાવ્યા પછી સમ્યકત્વમોહનીય સર્વ અપવ7નાએ અપવતીને અંતમુહૂર્તની સ્થિતિનું કરેલ હોય તે ઉદયઉદીરણાએ અનુભવાતું આવલિકાશેષ જ્યારે રહે ત્યારે સમ્યકત્વાહનીયનો ઉદય જ હોય પણ ઉદીરણ ન હોય, તથા સંજવલન લાભની ઉદય ઉદીરણ સૂમસં પરાયની એક આવલિકા થાકતી હોય ત્યાં લગે સામટી (સાથે) જ પ્રવને અને છેલ્લી આવલિકાએ ઉદય જ હોય પણ ઉદીરણા ન હોય, તથા ત્રણ વેદ માંહેલા જે વદે શ્રેણિ પરિવજે ત્યાં અંતરકરણ કીધે થકે તે વેદની પ્રથમ સ્થિતિ આવલિકા થાત ઉદય જ હેય પણ ઉર ન હોય, તથા ચાર આયુષ્યને પોતપોતાના ભવની છેલ્લી આવલિકાએ ઉદય જ હેય પણ ઉદીરણ ન હોય અને મનુષ્પાયુની પ્રમત્ત ગુણઠાણા ઉપરાંત ઉદીરણા ન હચ, ઉદય જ હેય. તથા મનુષ્યગતિ ૧, પંચુંદ્રિય જાતિ ૨, ત્રસ ૩, બાદર ૪, પર્યાપ્ત પ, સુભગ ૬, આય ૭, યશકીર્તિ ૮, અને તીર્થકર કે. એ નવ નામકર્મની પ્રકૃતિ અને ઉચ્ચગેત્ર ૧૦ એ છે પ્રકૃતિની સગી કેવલી ગુણઠાણ લગે ઉદયઉદીરણા સમકાળે પ્રવર્તે. પછી અયોગી અવસ્થાએ તે ઉદય જ હોય, પણ ઉદીરણ ન હોય. શેષ ૮૧ પ્રકૃતિની ઉદય ઉદીરણા તો સમકાળે પ્રવર્તે અને સમકાળે નિવ. ૬૮ * આ નવ પ્રકૃતિ માટે મgar ઈત્યાદિ ગાથા બીજા ટબાઓમાં છે પણ તે ગાથા પાછળ પણ આવતી હોવાથી અહીં લીધેલ નથી. Page #374 -------------------------------------------------------------------------- ________________ માર્ગણાસુ મેહનીયામણુ બંધદયસત્તાસંવેધભંગનાં યંત્રકે છે મેહનીયસ્ય ભ મેહનીય ઉદય | ઉદયભ'. ઉદય : પદછંદ મેહનીયસ્ય સત્તા ભાગંણાસુ ' બંધસ્થાનાનિ ગા ઉદયસ્થાન. ચો. ૪૦ ૯૮૩ પદ ૬૯૪૭ સ્થાનાનિ ૧૫ ૨૧ | ભં૦ ૨૩ { ૨૮૮ | ૧ નરક | ફરારા ૧૭ ૧૨ ૫ ૧૦૮ ડછક ૧૯ર | ૧૯૨ ! ૧૫૩૬ ૬ ર૮રકાર દ્વારા રા૨૧ ૭િ૬ ૨૪ ૨. તિય ૪રરારા ૧ ૧૪ ૬ ૧૦ાા ચાવી ૭૬૮ ૨૪૪ ૫૮૫૬ ૬ ર૮ર૭૨૬૨૪૨૨ના ૧૩ ૬૫ ૨૩ ૧૦રાર ૧૧૭ | 1 લિ૮ડી | ચી. ૪૦ ૨૮રડારદાર૪૨૩૨૨ મનુષ્ય ૧૩૯પાઝા ર૧ ૯ કાપાકારા ભા ૨૩ ૯૮૩ | ૨૮૮ ૬૮૪૭ ૫ ૧૫ ૨૧૧૩૧રા પાકાકા ૩૧ ૧૦. ૨૧ દેવગઢ ૩ રરર૧૧૭ ૧ર ૫ ૧૩૮૭ ડ ૩૮૪ ૧૯ર | ૩૦૭૨ ૬ ૨૮ર૭રફાર૪રરારા માગણાઓમાં આઠ કર્મના સવેધ ભાંગા, ૧૬ ( ૬૪ ૨૮૨૧ર૬. એકેદ્રિ | ૨ ૨૨૨૧ ૧૦ ૪ ૧૧૯૮૭ | sષ્ટક ૮ બેઇદ્રિ ૨ ૨૨૨૧ ૧૯ કે ૧૧૦૮૭ ટક ૮ ઈંદ્રિ ર રરર૧ ૦ ૪ ૧૧૮૭ spક ૮ ચઉરિ ! ૨ ૨૨ા૨૧ ૧૦ ૪ ૧૯૮૭ sષ્ટક ૮ ૬૪ - ૬૪ ૫ ૬૪ ૫ ૬૮ | ૫૪૪ ૩ ૬૮ ૫૪૪ ૩ | ૬૮ | ૫૪૪ - ૩ - ૨૮ર૭ર૬ ૨૮ર૭ર૬ ૨૮૧ર૭ર૬ ૮ ૩૪૯ Page #375 -------------------------------------------------------------------------- ________________ - -- - --- - - - - ૨૫૦ ૨૨૨૧૧૭ ] ૧૦ ટાટા ૨૮૧ર૭ર૬૨૪ પંચેદિક | ૧૦ | ૧૩ાપા | ૨૧ | ટ | છાપા૪ | ૪ | ૯૮૩ ૨૮૮ ૬૯૭ ૧૫ ૨કા૨૨૨૧૧૩૧૨ સ૩૨૫૧૦ I૧૧૫૪૩૧૦ પૃથ્વી ૨ ૨૨૨૧ ૧૦ | ૪ | ૧૯૮૭ sષ્ટકટ ૬૪ ૬૮ ૫૪૪ ૩ ૨૮ર૭ર૬ ૧૧ અપકા ૨૨૨૧ ૧૧૯૮૭ sષ્ટકટ| ૬૪ ૬૮ ૫૪ ૩ ૨૮ર૭ર૬ ૧૨ તેઉકા, ૧૯૧૮ sષ્ટકટ ૩૨ ૩૬ ૨૮૮ ૩ ૨૮ર૬ ૧૩ | વાયુકા રે રે ૧૦૯૮ ડિઝકટ ૩૨ ૩૬ ૨૮૮ ૩ ૨૮ર૭ ૬ ૧૪ વનસ્પ૦ ૨ | ૨૨ા૨૧ ૪ ! ૧૯૮૭ ૪ ૬૮ ૫૪૪ ૩ ૨૮ર૭ર૬ ૨૨૨૧૧છા ૧૧૯૮૫ ચો. ૨૮ર૭ર૬ ૨૪ ૨૩૨૨ | ૧૫. ત્રસકાય | ૧૦ | ૧૩ાાપા૪] ૨૧ | ૯ | છાપા ! ૪૦ | ૯૮૩ ૨૮૮૬૮૪૭ ૧૫ ૨૧૧૩૧૨ાવલાપાડા ૨૧૦ ૧૦ ૨૨૨૧૧છી ૧ ૧૯૮૭ ૨ટારછા૨કા૨કા રિરી ૧૬ ! મનાયોગ | ૧૦ | ૧૩ાપા૪ ૨૧ ૯ ૬પ૪ર૧ ૪૦ ૯૮૩ ૨૮૮૬૯૪૭ ૧૫ | ૨૧૧૩૧૨૧૧/પાસાયા ૩૨૧૦ ૩૦ ભાર૩ ૨૧૦ ૨૨૨૧૧છા ૧૦૯૮/છા ચાલે ૨૮ર૭૨૬૨૪૨૩ વચન | ૧૦ | ૧૩ોટાપાજી ૨૧ | ૯ | $ાપાકાર | ૪ | ૯૮૩ ૨૮૮ ૬૮૪૭ ૧૫ - ૨૨ા૨૧૧૩૧૨૧૧ ૩ર૧૦ | ૧૦ ભા૨૩ પા સારા સપ્તતિકાનામાં ષષ્ઠ કર્મચથ. Page #376 -------------------------------------------------------------------------- ________________ - - - ૨૦. ત્રીવેદ ૨૧ ૨૨૨૧૧૭ની ૧૧૮ ૨૮૨૭૨૬૨૪ર૩ ૧૮ ! કાય ૧૦ ૧૩લાપાડા ૨૧ ! ૯ | ૭૬પ૪ | ૪૦ | ૯૮૩ ૨૮૮૬૬૪૭ ૧૫ | ૨૨૨૧૧૩૧૨૧૧ કરાલ ભાર૩ કાકારાના ૨૨૨૧/૧૭ ૧૧૯૮૭ અ.૪૦ ૨૮ર છો૨૬૨૨૩ી ૧૯ | પુરૂષ ૧૭ | ૮. ૩૨૪ ૨૮૮ ૨૩૧૨ ૧૦ | ૧૩૫ ૧૬પાજાને ૨૨૨૧૧૩૧૨૧૧ ૨૨૨૨૧૧૭ ૧૦૫૮૭મ ૪૦ ૨૮૨૭૨૬૨૪૨૩ી. ૩૨૪ ૨૮૮ ૨૩૧૨ ૯ | ૧૩૫ ૧૬ાપાકાર ભ૦૪ ૨૨૨૧૧૩૧૨ ૨૮રપ૭૨૬૨૪૨૩ ૧૦૯૮/ અિ.૪૦ નપુંસ૦ | ૬ | ૩૨૪ ૨૮૮ ૨૩૧૨ ૮ ૧૩૫ છાપાર ભાં - ૨૨૨૧૧૩ ૨૮ર૭ાર ફા૨કા૨૩૨૨ ' ધ | ૭ | ૧૧૩ પાકો પાઝાર ૧૦૦૪ ૧૦૮૧૭૬૭૨૪૦૧ ૨૪ ૨૮૮ ૧૭૩૫ ૧૨ | ૨૧૧૩૧ર૧૧પોઝી ૨૨૧૧૭ી. ૧૦૮ ૨૮ર૭૨૬૨૪ર૩૨ ૨૩. માન ૮ | ૧૩૯પ૪] ૧૮ | ૯ | છાપા - ૨૪૪ ૨૮૮ ૧૭૩૫ ૧૩ | ૨૧૧૩૧૨ાલાપાજા ભાં જ *** ૩ ૨૧૦ ૨૨૨૧૧૭ ૨૮૨૭૨૬૨૪ારવાર ૧બલાટ૭ છ૪૪૦ માયા | ૯ | ૧૩પ૪ | ૨૦ | ૯ ૧ ૨૪૪ ૨૮૮૧૭૩૫ ૧૪ : ૨૧૧૩૧૨૧૧ાપાડાયા છાપાજારા૧ભ૦૪ ૩૨ ૨૨૧૧૭ ૧૦૯૮/૭ | ૨૮ રા૨કા૨૪ ૨૩૨૨ લેભ | ૧૦ | 18ાલાપાજા ૨૧ | ૯ | કાપાજારા ] : ૨૪૪ ૨૮૮ ૧૭૩૫ ૧૫ ૨૧૧૩૧૨ ૧૧ાપાકાકાર]] સારા૧૦ | ૧૦ માર્ગણાઓમાં આઠકર્મના સંવેધ ભાંગા, ૨૨ ૧૧ ૧૮ : ૯ લા ૩૫૧ Page #377 -------------------------------------------------------------------------- ________________ = = = -- - -- - - - ] ૨ ૧૭૧૩ીલા | મહિના| ? પાકી કરી ૧૧ ૮ હાડાછાદાપચાર! ૨૮ર૪ર૩૨૨૨૧ Mારાલા ભાર ૩ ૪૬ પલક ૧૫૬ ૩૭૯ ૧૩ ૧૩૧૨૧૧ાપાજા વારા || ૧૫૦ ૩પર ૧/૦ | કે ૮ ૧૭૧ ૩. પારાવાર ! ' ૧૦ | કાહાદા ૨૪. પાકારાના ભાર પ૯૯ ૧૫૬ ૩૭૭ ૧૩ I ! ૨૮ ૨૪૨૩૨૨૨૧૧૩ રાધાપાકારા૧૦ ૧૩૧૩૯ ૨૮ અવધિ જ્ઞા, ૮. પાકાર ! ૧૧ ૧૦ _ _| ટાટાડો ૨૮ર૪૨ ૩૨૨૨ ની ૮ ! પાછારા૧ | : ૫૯૯ ૧૫૬૩૭૭૮ ૧૩ ૧૩૧૨ાતનાપાસાકાર ૧૦ છાપા એ ૮ . ૨૮ર૪રકારરાવા કારાના ભા૨૩ * ૨૧૫ ૪પ૧૦૯૧ ૧૩ ૧૩૧૨૧૧ાપાડાર ૨૯ મનઃ પર્ય! દ ! મેરા૧૦ સપ્તતિકાનામા ષષ્ઠ કર્મગ્રંથ. ૩૦ | કેવલ૦ ૩૧ | મતિ અા ૩ ૨રારા ૧૭ | ૧૨ | ૪ | ૧૧.૮૭ ચો૧૬ ૩૮૪ ૧૩૨ ૩૧૬૮ ૪ ૨૪ર૭ર૬ ૨૪ ૩૨ | શ્રત અ. | ૩ રરર૧૧૭ ૧૨ ૪ ૧૯૮૭ ૧૬ ૩૮૪ ૧૩૨૩૧૬૮ ૪ | ૪ | ૨ : રિહાર ૬૨ વિભંગ | ૩ ૨૨ાર ૧૧૭ ૧૨ | ૪ | ૧૯૮૭ ૧૬ ૩૮૪ ૧૩ર૩૧૬૮ ૪ | ૨૮ર૩ર ફાર ૮ હાપારી છાપા એ ૮. ૨૮ર૪ર૩રચાર ૧૧૩ સામાયિક ૩૪. રા હારવા | ભારર 31 * ° ° | ૧ર૧નાપાસીયારા 1 211 Page #378 -------------------------------------------------------------------------- ________________ - - - ૧ - - - - - - " ૦૫ | દોષ છેદેપ | ૬ | ? કોણ હાપા! ૩૨૫૧ છે (૭૬૫૪ચો ૧૨.૧ ભ ૧ી મા ૨૩૪ ૪૪ ૧૯૦ ૨૮૨૪૨ ૩રારા ૧૩૧૨ાલાપરા ૨૩. નક ' પરિહા, 8 | 1 2 હાપા પ.૬૮ ૧૨૮ 3 4 ! હ૦૪ ૫ ૨૮ ૨૪૨૩૨૨૨૧ ૩૭ | સૂમ ! ! ૨૮૨૪૫૨૧૧ ૨૮ર૪ર૧૦ યથા ૦ દેશવિ. ૧૩ ૮૭ ૬૫ ચો. ૮ ૧૬૨ ૫૨ ૧૨૪ ૮ ૫ ૨૮૫૨૪૨ ૩૨ ૨૧ અવિરત ! ૩ ૨૨ા૨ ૧૧૭ ૧૨ ૫ | ૧ - ૧૯૨૮ ૭૬. ૫૭૬ ૧૯ર૪૬૦૮ ૭ ૨૮ર૭રકારકા૨૩ ૨૨૨૧ ૨૪ માગણાસ્થાને આકર્મના ભાંગા, ૨૨૨૧૧૭ Yો | ચક્ષુ દર્શ૦ ૧૦ ૧૩ાલાપ | ૨૧ ૪૩ર.૧૦ | | ૧૯૮૭ ૨૮ ૨૭ર૬ર૪ર૩ર૩ ૯ ! કાપાકા | ૪૦ ૯૮૩ ૨૮૪૬૯૭ ૧૫ | ૨૧૧૩૧૨૧ પાસાકા) ૨૧૦ ૧૦ - | સર | અચક્ષુ દર્શ૦ ૨૨૨૧૧૬ . ૧૯૮૭ ચા ૦ | ૨૮૨૭૨૬૨૪૨૩૨૨ા || ૧૦ ૧૩લાપ | ૨ | ૯ | $ાપાર | ૪૦ | ૯૮૩ ૨૪૪૬૦૪૭ ૧૫ | ૨૧૧૩૧૨૧૧ાપાડા ૪૩૨૧૦ ૧૨/il૦ માં ૨ ૩ રાધા ૪૩ ! ૧૭૧૩૯ અવધિ એ છે ! હ૮૭૬ ૨૮૨ ૨૩૨૨૨૧૧૩ દર્શ ૮ | પ૪૩ | ૧૧ ! ૨૪ | ૫૯૯ ૧૫૬ ૩૭૭૯ ૧૩ | ૮ | ૨li૦ || પાકા લાયક '' ૧૨૧નાપાસાકારાના ભાર૩ કેવલ૦ | 0 | ૦ | 0 | 0 | * સીવેદીને પરિહારવિશુદ્ધિ ચારિત્ર ન હોય તેથી તેના પેશક થાય. ઉપક Page #379 -------------------------------------------------------------------------- ________________ | ૨૨ા૨૧/૧૭ ૪૫. કૃષ્ણ | પ ૧૩૯ ૧ Ahe ૪૬ | નીલેલે ! ૫ ૨૨ા૨ ૧૧૭| * ૧૩૯ ૪૭ | ૨૨૨૧૧૭ કાપતo | ૫ | ૧૬. ૧૩૯ તેજોલે | ૫ |** ૨૨૨૧૧છા ૧૩૯ ૨૮૨૭૨૬૨૪ર૩ ) ૧૮ ૪ ૯૬ ૨૮૮ ૬૨ ૭ ૬પ૪ | ૨૨૨૧ ૨૮૨૭૨૬૨૪૩ ૧૯૯૮૭૪ ૯૬ ૨૮૮ ૬૯૧૨ ૭ | ૬૫ ૪ ૨૨૨૧ ૨૮૫૨૭૨૬૨૪૨૩ ૭ ૧૦લિટol ૬૦ ૨૮૮ ૬૯૧૨ ૭ ૬૫૪ ૨૨૨૧ ૨૮૨૭૨૬૨૪ ૩ી ૧૦૯૮૭ ૪ ૯૬ ૨૮૮ ૬૯૧૨ ૭. પા૪ ૨૨૨૧ ૨૮૨૭૨૬૨૪૨૩ ૭ | ' અચોસ. ૯૬૦ ૨૮૮ ૬૯૧૨ ૭ | ૬પ૪ ૨૨૨૧ ૧લા ૨૮૧ર૭ર૬૨૪ર૩ી ૯ કાપાકારા : ૯૮૩ ૨૮૮૬૯૭ ૧૫ | Bરારના૧૩૧૨૧લાપા ૧૦ જાફરારા ૧૦ ૧૯૮૭ીશ , ૨૮૨૭૨૬૨૪૨ ૩ ૯ | પાકા : ૯૮૩ ૨૮૮૬૮૪૭ ૧૫ રરરવાળવારા લાપા * ભા૨૩ જોડાયેલા ૪૯પદ્મલેટ | ૫ | ૨૨૨૧૧૭ થી ૧૬ | ૧૩૯ ૨૨૨૧૧૭ ૫. | શુકલેટ | ૧૦ | ૧કાલાપાસા ૨૧ ૩૨૧૦ | ડ | ર | જ | - સપ્તતિકાનામાં ષષ્ઠ કર્મગ્રંથ. ૨૨૨૧૧૭) ૫ | ભવ્ય. | ૧૦ | ૧૩ પાસા ૨૧ ૩ર૧૦ અભવ્ય. | ૧ ! ૨૨ | ૬ ૩ ૧૦૯૮ ચો ૪ ૯૬ ૩૬ ૮૬૪ ૧ ૧૭૧હાપ , ઉપસમ. | ૮ | (ાળા પાસે ૧૨ ર માં રસ ૧૧ ૭૨ ૧૭૩ ૨ ૨૮૨૪ કારા Page #380 -------------------------------------------------------------------------- ________________ ૫૪. ક્ષાયિક [ 2 થી ૧૩ાપા ૪૩૨૧૦ [ ૮૭ પાકા ચિ ૧૨, - ૩૧૧ ૭૨ ૧૭૬૩ ૨૧૦ ભાં ૨૩ | ૨૧૧૩૧૨૧૧પ૪૩ ૯ | ૨૧૦ ૫૫ લાપશમિ ૩ ૧૭૧૩૯ લોZIછો ૬ ' ચ ર ૨૮૮ ૮૪ ૨૦ ૧૬ ૫ ૪ | ૨૮ર૪રકાર ૫૬ મિશ્ર દ૦ ૧. ૧૭ | ૨ | ૩ ૯૮૭ ૪ ૯૬ ૩ર ! હ૬૮ ૩ / ૨૮રર૪ ૫૭ સાસ્વાદન, ! ૧ ૨૧ ૪ ૩ ૯૮૭ ૪ ૯૬ ૩૨ : ૭૬૮ ૧ | ૨૮ ૫૮ | મિથ્થા દ| ૧ | ૨૨ | ૬ | ૪ | ૧૯૮૭ ૮ ૧૯૨ ૬૮ ૧૬ ૩૨ ૩ ૨૮ર૭ર૬ દર માર્ગણાસ્થાને આઠ કર્મના સંવેધભાંગા, ૨૨ા૨૧૧૭ ૨૮૨૭૨૬૨૪ોરે ૩૨૨ ૫૯. સંતી[ ૧૦ ૧૩ાલાપા૪૩ ૨૧ | ૯ | . ર ! , ૧૧૮૭ ૬ચો ૪૦, | પાકારાવામાં ર૧૨ : ૯૮૩ ૨૮૮૬૮૪૭ ૧૫ ૨૧૧૩૧૨ાવલાપાજાય ૨૧૦ ૨૧૦ ૬૦ | અસંતી ૨૨૨૧ ૧૦ | ૪ ૧૯૮ડા અષ્ટ ૮ ૬૪ ૫ ૬૮ | ૫૪૪ ૩ ૨૮ર૭ર૬ ૨૨૨૧૧૭ ૨૮૨૭૨૬૨૪૨૩૨૨ ૬૧ ! માહારી ! ૧૦ ૧૩ પાસા ૨૧ | ૯ ૧૯૮૬ ચો ૪ , ૧ ૯૮૩ ૨૮૮ ૬૮૪૭ ૧૫ ૨૧૧૩૧૨ાલાપાડા પા૪૨૧ લાં રા ૨૧૦. ૨૮૨૭૨૬૨૪રરા કર અણહારી ૩ રરર૧/૧૭ | ૧૨ / ૫ પાલાાાચો ૧ ૩૮૪ ૧૨૮૩૦૨ ૬ ૩૫૫ ૨૧ Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩પ૬ ૬૨ માગણનું નામકર્મણઃ બંધોદયસત્તાસ્થાનાનિ તદ્દભંગાશ્ચ તેવાં યંત્રકમ. જનક ૨ | માર્ગણ | નામકર્માણ : ભંગાર | બંધસ્થાન ૮ | ૧૩૯૪૫ નરકગતિ ૨ | ૨૦૧૦ / ૧૦૮૩૨ નામકર્મણ ! ત૬ભંગાર ઉદયસ્થાન ૧૨ | હ૮૧ ૫ વાર પાછી ૨૮ હા નામકર્મણઃ સત્તાસ્થા નાનિ ૧૨ - { ૯૨૮૯૮૮ - તિર્યંચ ૫૦૭૦ ૫ ૯ર૮૮૮૬૮૮૭૮ ગતિ ( ૬ ર૩રપાર દોર૮ ૧૩૯૨૬ [ ૯ ર૧૨૪૨પાર૬ ૨૯૩૦ ૨૭૨૮૨૯ ૩૦131 સમતિકાનામા પપ્ત કર્મથ - riple ૨૬૫ર 11 - ર૮૯૮૪૬૮૦ ; 719પાલા ? ૬૪ ૪૯૯ર૮૯૮૮ 2 કાર પારફાર ૮ ૧૩૯ : ૧૧ ર ર લા પાર૬ ગત રિટાકડા110 રકાર દ્રારા ૩લાકાર ૪ ૨પારફાર૯૩૦ ૧૩ ૮પ૬ ૬ લારપારકર : ૨૯૩૦ એકેદ્રિય ૫ ૨કા૨પારડા ૧૬-૧૭ ૫ ૨૧ર૪રપી ૨૯૭૦ ૨૭ બેય | ૫ ૨૩રપાર ૬ ૧૩૯૭ ૬ રનાર કાર ટાર ૨૯૩૦ ૩ - ૩ ४२ ५ ८1८८1८१६८०.७८ - - 201712177) | | | દત * ** * * * * * ** *** : - - - - - - - - - - - - Page #382 -------------------------------------------------------------------------- ________________ ઈદ્રિય ૨૨ ૫ ૯ર૮૮૫૮૮૦૭૮ ચઉરિંદ્રિય રર ૫ રા૮ટાર્ટફાટવાડ, | ૫ | ૨થરપારા ૧૩૯૭ ૬ વાર૬ર૮ ૨૯ ૨૩૦ ૩૦ ૩૧ | ૫ ૨૩રપાર ૬ ( ૧૩૯૭ ૬ કલરફાર ારા ૨૯૩૦ ૮ રડાર પા૨ફા૨૮ ૧૩૯૬૫ ૧૧ ૨૦રિવારપારકા ૨૩૩ 111/ ૩૧૯૧૮ SIR ૯ પંચ ૬૮૩ ૧૨ ૯૯૨૫૮૮૮૮ ૭૯.૭૮૬ પાલ૮ માગણાઓમાં આઠકમના સંવેધ ભાંગ. ૧૩૯૧૭ ૪ ૫ ૯૨૮૮૮૬૮૦૫૭૮ ૫ ૨૧૪૨૫ ૨૬૭ ૧૦ | પૃવીકાય ! ૫ ૨૩૨પારા ૨૯૩૦ અમુકાય | ૫ | ૨૩૨૫૨૬ ૨૯૩૦ ૧૩૯૧૭ ૧૦ | ૫ | કુર૮૮૮૬૮૭૮ ૫ ૨૧ર૮- ૨૬૭ | ૧૨ | તેઉકાય ૫ | ૨૩રપાર ૨૯૩૦ ૯૩૦૮ ૪ લારારપાર૬ ૫ | ૯ર૮૮૮૬૮૭૮ ૧૩. વાયુ ૯૩૦૮ ૪ રિલારકારપાર ૧૫ . | ૯૨૮ ૮૮૬૮૦૪૮ ( ૨૩૨ ૫ર 3 ૨૯૩૦ ૫ | કાર પારા ૨૯૩૦ - ૧૪ | વનસ્પતિ - ૧૩૦૧૭ | ૯ર૮૮૫૮૮૦૭૮ ૫ | ૨૧ર ૪ ૫ ૨૬૨૭ ૩પ૭ Page #383 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ત્રસકાય ૧૬ મનેયાગ ૧૭ : વચનયેાગ ૧૮ | કાયયેાગ ૧૯ પુરૂષવેદી ઓવેદી ૨૧ નપુંસક ૮ ૨૩ારધારા૨૮૧ ૧૩૫૯૪૫ ૯૧૩૦૫૩૧૫૧૫૦ ૮ ર૩રપારકાર |૨૯૧૩૦૫૩૧૧૧૧૦ ૮ |૨૭ારપારકરા રા૭૦૫૩૧૫૧૫૦| ૮ ર્કારપારારા ૨૯૧૩૦૨૧:૧૫૦ ૮ |રકારપારારા ૨૯૧૩ ૧૯૧૫| ૮ |રકારપારદાર૮। |૯૧૩૦૫૩૧૫૧૫૦ ૮ ૨૩ારપારારા |૨૯૦૩૫૧૫૧૫૦ ૧૩:૪૫ ૬ ૨પારાર૮ારા ૩૧૩૧ ૧૩૪૫ ૧૩૯૪૧ ૧૩૯૪૫ ૧૬૯૪૫ ૧૧ ૨૦૧૨૧૫૨૫૨૬ા રરા૮ારા૩૦૫ ૩૧ાાર ૧૬:૪૫ ૬ ૨૫૫૨૭૦ર૮ારા ૩૦૫૩૧. ૧૦ ૨૦૦૨૧ ૨૪ારપા ૨૬૫૨૭:૨૮૫૨૯ા ૩૧૩૧ ૮ ૨૧૫૨પાર૬ારા ૨૮ારકાકા૩૧૫ ૮ ૨૧૧૨પારદારહા ૨૮ારા૩૧૩૧૫ ૯ ૨૧૦૨૪ારપાર ૨૭:૨૮ારકા ૩૧૩૧ ૭૭૪૯ ૩પ૭૨ ૧૨ કારાકાટાટાન છોટાઉદીપાલીટી ૯ ૯૩૯રાપાટા}}ન ૭૮૨૭૬ાપ : ૩૫૯૬ ૯ ૯૩૭૫૨૧૮૧૮૫૮}}L! ૭૯૧૭|૫ ૭૭૨ 6942 ૧૦ ૯૩૨૯૨૨૮ાાાન ૯૯૭૮૨૭૬૨૭૫ ૧૨૯૩૫૨૧૮૯૫ડીટન ૯૨૭૮૨૭૬ર૭૫ ૭૬ ૭ ૧૦ ટકા રા૧૮૨૫ ૭૧૭૮૨૭૬ા૭૫ ૭૭૧૯ ૧૦ ૯૩૩૯૨૫૮૯લી¢}ાન ૭૯૧૭૮૨૬ાહપ ૩૫૮ સકૃતિકાનામા ષવ્હેકમ ગ્રંથ Page #384 -------------------------------------------------------------------------- ________________ ધકાયી ૧૩૯૪૫ ૮ ર૩રપારકા૨૮૧ ૨૯૩૦૩ ૧૧૦ ૯ ૨૧ર૪૨૫૨૬ ૨૭૨૮૨૯૩ ૦ - ૩૧ - ૭૭૮૩ [ ૧૦ | કાક૨૮૪૮૮૮૬ ૮૦ ૭૮૭૮૭૬૭૫ | માનક | ૮ ફેરફારપારકા૨૮ ૨૯ ૩૧૧૦ ૯૩૨૮૮૮૮૮૬ ૮૭૯૭૮૭૬૭૫ ૧૩૯૪૨ | ૯ ૨૧-જાપાર૬ ર૭ર૮ર૯૩૦ ૩૧ ૧૧૯૪૫ ૯ ૨૧ર૪રપાર૬ ૨૭૨૮૨૯૩૦ ૪ | માયાક 9925 ૮ ૨કારપારકા૨૮/ રાક ૩૧૧૦ ૯૩૨૮૮૮૮૮૬ ૮૦ ૭૮૭૬૭૫ માર્ગણાઓમાં આઠ કર્મના સવેધ ભાંગા, - - - ૨૫ (9૭૮૩ | ૧૦. : ૯૩૨૮૪૮૮૮૬ ૮૦ ૭૯૭૮૭૬૭૫ ૭૬૭૧ | કાકરાટ૮૮૮૦ ૭૯૭૬ ૭૫ લાભક | ૮ ૨૩ાર પારકા૨૮ ૧૩૯૪૫ [ ૯ ૨૧ર૪રપાર૬ ૨લાકા૩૧૧૦ ૨૭૨૮૨૯૩૦ ૩૧ રક | મતિજ્ઞાની ૫ ૨ ૮૨૩૮૫૩૧ ૮ ૨૧રપારદાર૭ ૧૦. ! ૨૮૨૯૫૩૩૧ ૨૭ | શ્રુતજ્ઞાની ! ૫ ૨૮૧૨૩૧૩૧ ૩૫ ૮ ૨૧રપારા ૨૭ ૧૦. ! ૨૮૨૯૩૦૩૧ ૨૮ અવધિજ્ઞાની ! ૫ ૨૮ર૩૦૩૧ ૩૫ { ૮ ૨૧પાર૬ ૨૭ ૧૦. ! - ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૨૮ | મન:પર્યવ ૫ ૨૮ારલા૩૦૩૧ | ૨૫ છાર ૮ જ્ઞાની | | ૨૯૩ ૦. ૭૬ ૭૧ | ૮ | ૯૩ ૯૮૯૮૮૮૦ ૭૨૭૬૭૫ ૭૬૭૧ | ૮ | ૯૩૯૨૮૯૮૮૪૦ [૭૯૭૬ ૭૫ ૮ | ૯૭૧૯૨૮૮૮૮૦ ૭૯૭૬ ૭૫ ચપટ ૧૦ WWW.jainelibrary.org જાય. તમારા નામ નો ડાયા Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૦ | કેવલજ્ઞાની | 0 | ! ૬૨ | ૬ | ૮૦ હાહાપાલા ૦ - ૧૦ ૨૦૧૨૧ર૬ર૭ા ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૯૮ ૩૬૦ ૭૭૩ ૬ ! રાહ૮૮૧૮૬૮૭૮ ૩૧ | મતિઅજ્ઞાની ૬ ૨૩રપારદા૨૮ ૧૩૯૨૬ | ૯ ર૧ર૪રપારકા. ૨લા૩૦ ૨૭૨૮૨૦ (૩૩૧ - - ૭૭૭૩ | ૯ | ૯૮૯૮૮૫૮૬૮૦૭૮ ૩૨ | શ્રુતઅસાઇ | ૬ ર૩રપારા૨૮ ૧૩૯૨૬ ૨૯૩૦ ૯ ર૧ર૪રપારકા છા૨૮/૨૯ ૩૦૩૧ ૧૩૯૨૬ ૬૬૧ | ક | ૩૩ | વિલંગ | ૬ ૨૩૨૫૨૬૨૮ ૨૯૩૦ ૯૨૮૯૮૮ ૮ ૧૨૫૨૬ારા ૨૮૨૯૩૩૧ ! ૫ ૨૫ ૨૭૨૮૨૯. સમિતિકાનામા ષષ્ઠ કર્મગ્રંથ. ૩૪ | સામાયિક- ૫ | ૨૮ ૨૯૩૦ ૩૧૧ ૧૯ ૧૫૮ | ૮ ૯૯૯૮૮૮૯ ચાટ ૫ રિપાર ૨૮૨૯ ૭૦ ૧૫૮ ૮ ૯૩૨૮૯૮૮૫૮૮ ૭૯ ૩૫ દિપસ્થાપની છે ! ૨૮ ૨૯૩૦ ૩૧૧ | ૩૬ નું પરિહાર | ૪ ૨૮૨૦૩૦૧ | ૩૭ ! મૂક્ષ્મ ૧૮ | ૧ | ૨૪ ૯૩૨૮૮૮ ૭૨ { ૮ ૯૩૮ર૮૯૮૮૧૮૭૮ ૭૫ Page #386 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ | ૧૦ ૯૯૨૫૮૯l૮૮૮૦૭ કદાપાલા૮ ૪૪૩ - ૪ : ૯૩૯ર૮૯૮૮ ૭૭૩ ૭ ! ૩૮૨ા.૯૮૮૮૬ - -- ૩૮ | યથાખ્યા ૨૮૨૯ ૩૦ ૩૧ | ૯૮ ૩૯ : દેવિ તિ ૨૮૨૯ ૧૬ ૬ પા૨કા૨૮૨૯ ૩૦૩૧ ૪૦ | અતિ | ૬ ૨કા૨પ૨૬૨૮ ૧૩૯૪ ૨ | ૯ ૨૧ર૪રપાર ૨૦૧૦ ૨૭ ૨૮ ૨૯ ૩૦૧ ચંદ૦ ૮ ૨કા૨પા૨ફા૨૮ ૧૩૯૪૫ : ૬ પછી ૨૮ ૨૯ | ૨૯૩૦૩૧૧૦ ૩૦૧ અસુદ ૮ ૨કા૨પારકા૨૮, ૧૩૯ ૪૫ ૯ ૨ ૧ર૪રપાર૬ ૨૯૫ ૦ ૧૧૦ ૨૭૨૮૨૦ ૩૧ | ૪૩ | અવધિદર ૫ ૨૮ારલાયન૩૧ ૩૫ ૮ ૨લાર પારદાર૭) ૧૦. ૨૮ ૨૯ ૩૦ ૩૧ માર્ગણાસ્થાને આઠ કર્મના સંવેધ ભાંગા, 999 ૯ ૯૯ર૮૯૮ ૮૮૬૮ ૪૨ | ૭૭૮૩ [ ૧૦ ૩૯૨૮૯૮૮૫૮૬૮૦ ૭૯૭૬ કપ ૨૮૮૮૮૦ ૭૬૫ | કેવલદવે ૬૨ | ૬ | ૮૦ ૭૬ છપાલા. ! ૧૦ ૨૦૧૨ના૨ફાર ૨૮રહાર ૨૧ Page #387 -------------------------------------------------------------------------- ________________ -- કે કાકા મામા - ૪૫. કૃષ્ણલેશી | ૬ | ૨૩૨૫૨૬ ૨૮૨૩૦ ૧૩૯૪૨ | ૯ ૧૨૪ર પાર૬] ર૭ર૮રલાય ૩૧ ક૭૮૩ | ૬ | ૯૨૮૮૮૫૮૮ ૭૮ (૭૭૭૩) ३६२ ૪૬નીલે ૬ | ૯૨૮૪૮ ૮૫૮૬૮૮૧૭૮ ૧ | ૨૩રપાર ૨૪૨૯૩૦ S૭૮૩ ઋ(૭૭૭૩) . ૧૩૯૪૨ | ૯ ૨ ૨૪રપાર | રકાર રાક ૩૧ ૧૩૯૪૨ | ૯ રનાર૪રપાર૬ રછારા૨લાક ૪૭ | કાપિત ૬ | ૨૩રપાર૬ ૨૫૨૯૩૦ ૭૭૮૩ (૭૭૭૩) ૬ | કરાટ૮૫૮૮૦૭૮ | ૪૮ ! તે જેલે | ૬ ૨પારદા૨૮ ૨૩૩૧ ૭૬૭૦ | ૪ | ૯૩૨૮૯૮૮ ૧૩૮૭૪ | ૯ ૨૧ર૪રપાર૬ રિ૭ર૮ર૯૩૦ ૩૧ સતતિકીનામા ષષ્ઠ કર્મગ્રંથ ૪૯ મે પલે ૪ ૨૮૨૯૩૦૩૧ ૧૩૮પ૦ ! ! ર૧રપારદારછા ૨૮૨૩ ૩૧ ૭૬૬૬ | ૪ ૯૩૯૨૮૯૮૮ પ૦ શુકલલે ૪૬૩૫ ૫ | ૨૮૨૦૧૦ ૩૧૧૦ ૯ ૨૧ર૧રપાર ૨૭૨૮૨૦૩૦૧ ૭૬૭૨ | ૮ | ૯૩૨૮૯૮૮૫૮૭૯ ૩૧ ૫૧ | ભવ્ય ૮ ૨૩૨૫૨૬૨૮ ૧૩૯૪૫] ૧૨ ૨૨૧રપાર! ૭૯ ! ૧૨ | ૯૩૨૮૮૮૮૮૬૮૦ ૨૯૩ ૦ ૩ ૧૧૦ ૨૭ર૮ર૪૩૦ ૭૯૭૮૧૭૬પ૯૮ ૩૧૮ આ ત્રણ લેયાઓને ચાર ગુણસ્થાન માનીએ તે તે દષ્ટિએ આહારકના સાત અને ઉદ્યોત સહિત તે મનુષ્યને ૩ ભાંગા ન ઘટે માટે ૭૭૭૨ ઉદયભાંગા પણ ઘટે. Page #388 -------------------------------------------------------------------------- ________________ મ - - - - ૫ | ભવ્ય | ૬ | ૨૩૨૫૨૬ ૨૮૨૯૩૦ , ૧૩૯૨ | ૯ ૨૧૨૪૨૫ાર ! ર૭ર૮ર૪૩૦ ૭૭ ૮૮૮૮ ૦ ૭૬ ૩૧ | ૩૫ ૧૭૬૯ | ૪ | કાકરાટેલાટ૮ ૫૩ | ઉપશમ સમ્યકતી ૫ | ૨૮૨ ૩૦ ૩૧/૧૦ ૮ રિલાર પાર૬ર૭ ૨૮ર૯૩૦૩૧ ૫૪ ] ક્ષાયિક | ૫ | ૨૮૨૦૩૦ ૩૧૧૦ ૩૫ ૧૧ ૨૦૧૨૧રપાર૬ ૨૭ ૨૮ ૨૯૩૦ ૩૧/૮ ૬૨૩ ! ૧૦ | ૯૩૨૮૮૮૮૮૦ ૭૯૭૬ છપાલા. પપ | ક્ષપશ૦ માગણાસ્થાને નામકર્મના સવેધ ભાંગા. ૪ ૨૮ર૪૩૩ના મિશ્રદ ૫૬ ૫૭ ૨ | ૨૮૨૯ ૩ | ૨૮ ૨૯ ૩૦ ૩૪ ૮ ૨૧૨પારદા૨૭ ૭૬૭૧ | ૪ | કાલ૨૮૯૫૮૮ ૨૮૨૯૩૦૩૧ ૧૬ ૩ ૨૯૩૦૩૧ 1િ | ૩૬૫ ૯૨૮૮ ૯૬ ૦૮ ૭ વાર૪રપાર૬ ૪૯૭ | ૨ | ૯૨૮૮ ૨૯૩૦ ૩૧ ૧૩૯૨૫ ૯ રિલા૨ા૨ પા૨૬ હ૭૭૩ | ૬ ૨૮૮૮૮૮૬૮૦૭૮ ૨૨૮ ૨૯૩૦ ૩૧ સાસ્વાદને ૫૮ મિથ્યા ૬ | ૨૩રપાર ૨૮ર૯૩૦ | ૫ | સંસી ૮ ર૩રપા૨૬૨૮ ૮ રનાર પાર૬ર૭ ૨૯૩૦૩૧૧૦ ૧૩૪૫ | ૧૧ ૨૮૫૨૯૩૦૩૧ | ૬૮૩ ૧૨ કાકરાયા૮૮૮૬ ૭૬૭૫ | |૮૦૯૯૭૮૭૬ છપાલ૮ કિ Page #389 -------------------------------------------------------------------------- ________________ ૬૦ | અસંતી. ૧૩૨ | ૫ કિર૮૮૫૮૮૦૭૮ ૬ રડાર પાર ફા૨૮] ૧૦૯૨૬ ૨૯૩૦ ૯ રિલાર૪રપા૨૬ | રિણા ૨૮ર૪૩૦ ૬૧ | આહારી | ૮૨ કારપારકાર.૮ ૨૯૩૦૫૩૧૧૦ ૧૩૯૪૫ ૮ ૨૪૨પાર૬૨૭ - ૨૦૧૩ ૭૭૪૬ ૧૧ ૯૩૨૮૮૮૮૮૮ ૭૯૭૮૫૭૬૭૫ ન - - - - - ૬૨ | અણહારી ! ૬ ૨૩૨પાર;૨૮ ૧૩૯૪ો ! ૪ ૨૦૧૮ ૨૯૭૦ ૪૫ ૧૨ ૯૩૯ર૮૯૮૮૮૬૮ ७१७८७९७५1८1८ સપ્તતિકાનામા પઠ કર્મગ્રંથ. Page #390 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ ગુણસ્થાને બંધ પ્રકૃતિ. ગુણસ્થાને બંધપ્રકૃતિ. तित्थयराहारगविरहिआउ, अज्जेइ सवपयडोआ। मिच्छत्तवेअगो सा-सणोवि गुणवीससेसाओ !!६९॥ નિથારદાર તીર્થકરનામ મિરઝamમિથ્યાદષ્ટિ. અને આહારકદ્વિક રવિ -સાસ્વાદન ગુણવિડિવિના. સ્થાનવાળા પણ. કાર ઉપજે, બાંધે, ગુસ=એગણીશ સાચો સર્વ પ્રકૃતિઓ વજીને બાકીની (૧૦૧). (૧૧૭). વાર્થ –મિથ્યાદ્રષ્ટિ તીર્થકર નામકર્મ અને આહારદ્ધિક વિના સર્વે (૧૧૭) પ્રકૃતિઓ બાંધે. સાસ્વાદન ગુણસ્થાનવાળે ઓગણીશ વર્જીને બાકીની (એકસો એક) પ્રકૃતિ બાંધે. ૩૬૯૧ વિઝન – હવે કયા કયા ગુણઠાણે કઈ કઈ અને કેટલી પ્રકૃતિ બાંધે એવા સર્વ ગુણઠાણે બંધ વિશેષ કહે છે – તીર્થકર નામ ૧, આહારદ્ધિક તે આહારક શીર રે, આહારોપાંગ ૩, એ ત્રણ વર્ષને ૧ર૦ માંહેથી બાકી સર્વ (૧૭) પ્રકૃતિ ઉપજે, મિથ્યાત્વને વેદક તે મિથ્યાદ્રષ્ટિ જીવ મિથ્યાત્વ ગુણઠાણે રહ્યો થકો બાંધે, સાસ્વાદન ગુણઠાણાવાળો નરકત્રિક ૩, જાતિચતુષ્ક ૭, સ્થાવરચતુષ્ક ૧૧, હુંડ સંસ્થાન ૧૨, આતપ ૧૩, છેવડું સંઘયણ ૧૪, નપુંસક વેદ ૧પ, મિથ્યાત્વ મોહનીય ૧૬ અને પૂર્વલી ત્રણ પ્રકૃતિ ૧૯, એ ઓગણીશ. વજીને શેષ ૧૦૧ પ્રકૃતિ બાંધે છે ૬૯ छायालसेस मीसो, अविरयसम्मो तिआलपरिसेसा। तेवन्न देसविरओ, विरओ सगवन्नसेसाओ ॥७॥ Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ સપ્રતિકાનામા પષ્ટ કર્મથ છયાદવ બેંતાળીશ વર્જીને તેવ=ત્રેપન વજીને બાકીની બાકીની (૭૪), શીરોમિશ્ર ગુણસ્થાનવાળો. | વિ -દેશવિરત. અવિનો =અવિરત સમ્ય- ! વિરો-વિરત–પ્રમત્ત સાધુ. દ્રષ્ટિ . | Rવન્નતાસત્તાવન વજીને તિલાસ્ટરિના તેંતાળીશ બાકીની (૬૩). વઈને બાકીની (૭૭) અર્થ:-મિશ્રદ્રષ્ટિ હેંતાળીશ વર્જીને બાકીની, અવિરત સમ્યદૃષ્ટિ તેંતાળીશ વર્જીને બાકીની, દેશવિરત ત્રેપન વજીને બાકીની અને પ્રમત્ત સાધુ સત્તાવન વજીને બાકીની પ્રકૃતિ બાંધે. જે ૭૦ વિવેચન –તિર્યચત્રિક ૩, થીણદ્વિત્રિક ૬, દુર્ભગત્રિક, - અનંતાનુબંધી ચતુષ્ક ૧૩, મધ્ય સંસ્થાન ચાર ૧૭, મધ્ય સંઘયણ ચાર ર૧, નીૌર્ગોત્ર ૨૨, ઉદ્યોતનામ ૨૩, અશુભવિમહાગતિ ર૪, સ્ત્રીવેદ ૨૫ અને ૧૯ પૂર્વની મળી ૪૪ અને મનુષ્યાય ૪૫ અને દેવાયું ૪૬ પ્રકૃતિ એકવીશ માંહેથી કાઢીએ એટલે શેષ ૭૪ પ્રકૃતિ મિશ્ર ગુણઠાણાવાળો બાંધે, અવિરતસમ્યગ્દષ્ટિ છેતાળીશ માંહેથી તીર્થંકર નામ ૧, મનુષ્યાય ૨ અને દેવાયુ ૩, એ ત્રણ બાંધે, તે માટે તેંતાળીશ વજીને રોષ ૭૭ પ્રકૃતિ બાંધે, વજઋષભનારા સંઘયણ ૧, મનુષ્યત્રિક , અપ્રત્યાખ્યાની કવાય ચાર ૮, ઔદારિકદ્ધિક ૧૦ અને તેંતાળીશ પૂર્વની એમ પ૩ ત્રેપન વર્જીને શેષ ૬૭ સડસઠ પ્રકૃતિ દેશવિરતિ બાંધે, ત્રીજા પ્રત્યાખ્યાનીય ચાર કષાય અને પ૩ પૂર્વની - એવં પ૭ વર્જીને શેષ (૬૩) ત્રેસઠ પ્રકૃતિ સર્વવિરતિ પ્રમત્ત સાધુ બાંધે છે ૭૦ છે પ૮ *इगुणटिमप्पमत्तो, बंधइ देवाउअस्स इअरोवि । अट्ठावन्नमपुत्रो, छप्पन्न वावि छठवीसं ॥७॥ x ગુટ્ટી ઈતિ પાઠાન્તરે. Page #392 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાને મધ પ્રકૃતિ, તુર્દિ-ઓગણસાઠ પ્રકૃતિને અજ્ઞમત્તો-અપ્રમત્ત સંયંત સંધ-મધે, તૈવાયરન=દેવાયુને અધક થોવિઅપ્રમત્ત પણ, ક્રાયનં=અઠ્ઠાવનને, અવુલ્વો અપૂર્વકરણ વાળા. જીવન વિ=અથવા છપ્પન પણ છવ્વીસ-છવ્વીશ. અર્થ:-અપ્રમત્તસ ચત ઓગણસાઠ પ્રકૃતિ માંધે, અપ્રમત્ત પણ દેવાચુ બંધક છે. અપૂર્વકરણ ગુણસ્થાનવાળો અઠ્ઠાવન, છપ્પન અથવા છવીસ પ્રકૃતિ માંધે. ૫ ૭૧ ॥ ચાલીસા=ભાવીશ. શુળ-એક એક આછી, ૩૬૭ વિવેચન:-શાક ૧, અતિ ૨, અસ્થિર ૩, અશુભ ૪, અયશ ૫, અને અસાતા હૈં, એ છ પ્રકૃતિ ત્રેસઠ માંહેથી કાઢીએ અને અહારકક્રિક મેળવીએ એટલે (૫૯) એગણસાઠ પ્રકૃતિ અપ્રમત્ત ગુણઠાણી સાધુ બાંધે, દેવાયુ પ્રમત્તે બાંધવા માંડે અને તે આંધતો થકા જ અપ્રમત્તે આવે તે ત્યાં તે મધ પૂરો કરે પણ અપ્રમત્ત થકા દેવાચુ બાંધવા ન માંડે તેથી દેવાસુવિના ૫૮ અઠ્ઠાવન પણ મધે, અપૂર્વક ગુણઠાણાના સાત ભાગ પીએ ત્યાં પહેલે ભાગે એ જ પૂર્વોક્ત ૫૮ પ્રકૃતિ માંધે, જે ત્રીજે, ચાથે, પાંચમે અને છઠ્ઠે એ પાંચ ભાગે એ નિદ્રા ન માલે, તે માટે છપન્ન ખાંધે છેલ્લે ભાગે દેવક્રિક ૨, પચે દ્રિય તિ ૩, શુભખગતિ ૪, ત્રસાદિ નવ ૧૩, ઔદારિક વિના ૪ શરીર ૧૭, એ ઉપાંગ ૧૯, સમચતુસ્ર સંસ્થાન ૨૦ નિર્માણ નામ -૨૧, તીર્થંકર નામ ૨૨, વર્ણાદિક ચાર ૨૬ અને અગુરૂલધુ ચતુષ્ક, ૩૦, એ ત્રીશ પણ ન માંધે તેથી ત્યાં ર૬ ના અંધ હાયા ૭૧ ॥ बावीसा एगूणं, बंधइ अट्ठारसंतमनिअट्टि । सतरस सुहुमसरागो, सायममोहो सजोगुत्ति ॥७२॥ ૧૭ અદાÉતં-અઢાર પત અનિયર્દી અનિવૃત્તિમાદરવાળે Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ સપ્તતિકાનામાં ષષ્ઠ કર્મગ્રંથ. સતત સતર. સાયં-સાતવેદનીયને કુટુમર=સૂક્ષ્મસંપાય મોગઉપશાંતમૂહ ક્ષીણમેહ વાળી, સંસ્કૃત્તિ=સોગિકેવળી એમ. અર્થ:–અનિવૃત્તિ બાદરવાળો બાવીશ અથવા એકેક ઓછી અઢાર પર્યત (૨૧-ર૦-૧૦-૧૮) પ્રકૃતિ બાંધે. સૂક્ષ્મપરાય. વાળો સત્તર પ્રકૃતિ બાંધે, મોહરહિત (ઉપશાંતમોહ, ક્ષીણુઓહ) અને સગી કેવળી સાતા વેદનીય બાંધે છે ૭૨ છે જિત્ર:–નવમા અનિવૃત્તિબાદ ગુણઠાણાના પાંચ ભાગ, કપીએ ત્યાં પહેલે ભાગે હાસ્ય ૧, રતિ રે, કુછ ૩ અને ભય ૪ ચાર પણ ન બાંધે ત્યારે ૨૨ નો બંધ હોય, બીજે ભાગે પુરૂષ વેદ ન બાંધે ત્યારે ૨૧ ને બંધ, ત્રીજો ભાગ સંજવલન ફોધ ટ ૨૦ ને બંધ, ચોથે ભાગે સંજવલન માન ટયે ૧૦ નો બંધ, અને પાંચમે ભાગે સંજવલની માયા ટયે ૧૮ ને બધ, સૂમસુંધરાચ ગુણઠાણે સંજવલન લાભ પણ ન બાંધે ત્યારે ૧૭ ને બંધ હોય, ત્યાર પછી જ્ઞાનાવરણીય પાંરા, દર્શનાવરણીય ૪ અંતરાય પ, ઉગેત્ર ૧ અને ચશનામ ૧ એવું (૧૬) સાળ પ્રકૃતિ પણ ન બાંધે ત્યારે ઉપશાત્મહ ક્ષીણમાહ અને સગી કેવળી એ ત્રણ ગુણઠાણે એક સતાવેદનીય પ્રકૃતિ બાંધે. અગી કેવલી તે અબંધક હોય, એકે પ્રકૃતિ ન બાંધે છે ૭ર एसो उ बंधसामित्त,-ओहो गइआइएसु वि तहेव । ओहाओ साहिजइ, जत्थ जहा पगइसब्भावो ॥७३॥ ઘણો એ પૂર્વોક્ત ગુણસ્થા. જાગાણુવિ ગત્યાદિ (બાસઠ નને બંધભેદ. માણા)ને વિષે પણ ચંધતામિત્તલોદ્દો બોધ સ્વામિ તદેવ તેમજ ત્વને એa (જાણવો). શોમો ઓઘ કહ્યો તે પ્રમાણે - ૧ સાદિક ઈતિ પાઠાન્તરે. Page #394 -------------------------------------------------------------------------- ________________ ઉપશમ શ્રેણિ. ૩૬૯ દિક કહેવું. || ગા=જે પ્રકારે, TOજે માણાસ્થાને રૂમનો પ્રકૃતિનો અભાવ મર્થ-એ પૂર્વોક્ત ગુણસ્થાનનો બધભેદ–બંધસ્વામિત્વનો જણવા, ગતિ આદિ માગણાને વિષે પણ તેમજ-ઘ કહ્યો તે પ્રમાણે ( વીજ કર્મગ્રંથ મુજબ) જે માગણા સ્થાને જે પ્રકારે પ્રકૃતિનો અભાવ છે તે પ્રકારે કહેવું ૭૩ _વિવેચન –એ આપણે ચઉદે ગુણઠાણે બંધસ્વામિત્વા કહ્યું. બીજે ક સ્તવે કહ્યું છે તેમ આ પણ જાણવું. ગત્યાદિક માર્ગ ણાએ પણ તેમજ ઓઘ થકી પ્રકૃતિ કહેવી. ત્રીજે કર્મથે ૬૨ માગમાએ બંધ કહ્યો છે તેમ ઈહિાં જાણ, જયાં જેટલાં ગુણઠાણા હોય અને જેને જેટલી પ્રકૃતિ સભાવે હોય-જેને જેટલી પ્રકૃતિ બાંધવી ઘટે, ત્યાં તેટલી વિચારીને કહેવી છે ૭૩ तित्ययरदेवनित्या-उअं चतिसु तिसु गईसु बोधव्वं । ૧૧૭ अवसेसा पयडीओ, हवंति सव्वासु वि गईसु ॥७॥ તિવારના તીર્થ | સ=બાકીની. કર નામ, દેવાયુ અને નરકાય | પરીયો પ્રકૃતિએ. નિકુત્રણ હૃતિ હેય છે. ગતિને વિષે. સવાસુ-સર્વ. વોલપં=જાણવું. પુનગતિને વિષે, બઈ – તીર્થકર નામ, દેવાયુ અને નરકા, ત્રણ ત્રણ ગતિને વિષે જાણવું. બાકીની પ્રકૃતિએ સર્વ ગતિને વિષે હેય છે.૭૪. જિન-હવે જે જે ગતિને વિષે જેટલી પ્રકૃતિ સત્તાએ . પામીએ તે કહે છે-તીર્થકર નામ ૧, દેવાયુ ૨, અને નરકાયુ: ૩, એ ત્રણ પ્રકૃતિ ત્રણ ત્રણ ગતિને વિશે હોય, ત્યાં તીર્થકર Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩eo સતતિકાના ષષ્ઠ કર્મગ્રંથ નામ નારકી દેવતા અને મનુષ્યને વિપે હોય પણ તિયચ માંહે ન હોય; તીર્થ કર સત્કર્મા તિર્યંચ માંહે જય નહીં તે માટે. દેવાયુ મનુષ્ય, તિર્યંચ અને દેવતા માંહે રાત્તાએ હેય પણ નરકમાંહે ન હોય, નરકાય, મનુષ્ય, તિર્યંચ અને નારકી માંહે સત્તાએ હોય પણ દેવતામાંહે ન હોય, અને અવશેષ સર્વ પ્રકૃતિએ ચારે ગતિને વિષે હોય, તિર્યંચગતિ માંહે દીકર નામ વિના સર્વ પ્રકૃતિ સત્તાએ હોય, નરકગતિ માહે દેવાયું વિના સર્વ પ્રકૃતિ સત્તાએ હાય, દેવગતિ માંહે નરકાયુ વિના સર્વ પ્રકૃતિ સત્તાએ હોય. અને મનુષ્યગતિ માંહે સર્વ પ્રકૃતિ -સત્તાએ હાય રે ૭૪ ઉપશમશ્રેણીનું સ્વરૂપ पढमसायचउ, दंलणतिग सत्तगा त्रि उवसंता। अविरयसम्मत्ताओ, जाव निअट्टित्ति नायव्वा ॥७५।। વઢમાતા પહેલા વિજયરા અવિરત સકષાયનું ચતુષ્ક. મ્યગ્દષ્ટિ ગુણસ્થાનથી રંપત્તિના દર્શનમોહનીય ત્રણ માંડીને સત્તાવિકસાતે પ્રકૃતિઓ | નિયદિ-અપૂર્વકરણ પર્યત. ૩વવંતા-ઉપશાંત થયેલી નાચવા-જાણવી. અર્થ-પહેલા કષાયનું ચતુષ્ક, દર્શનમોહનું વિક એ સાતે પ્રકૃતિએ અવિરત સભ્યદ્રષ્ટિથી માંડીને અપૂર્વકરણ પર્યત ઉપશાંત થયેલી જાણવી. ૭પ છે વિવેત્તન:-ઇહાં ગુણઠાણાને વિષે પૂર્વે જે બંધદયસત્તા સ્થાનકની સંવેધ કહ્યો તે ગુણઠાણાં તો પ્રાય: ઉપશમશ્રેણિએ કે ક્ષપકશ્રેણિએ હય, તે માટે તે શ્રેણિ કહીએ છીએ. ત્યાં પ્રથમ ૩વરામન કહે છે.આ પહેલા ચાર કષાય તે અનંતાનુબંધિ ચાર કષાય અને -દર્શનવિક તે મિથ્યાત્વમોહનીય ૧, મિશ્ર મેહનીય ૨ અને Page #396 -------------------------------------------------------------------------- ________________ ઉપશમ શ્રેણિ ૩૭૧ સમ્યક્ત્વ માહનીય ૩, એ સાતે પ્રકૃતિ ઉપરાન્ત હેય. કયાં ? વિત રમ્ય ગુડાણા થકી માંડીને નિવૃત્તિ નામે આઠમા ચુટાય લગે નણવી, ત્યાં સાતમા લગે યશાયાપણે ઉપરાન્ત હાય અને અપૂર્વ કણે તે નિશ્ચચે જ એ સાતે ઉપશાન્ત હાય. ત્યાં પ્રથમ અભંજનુંધની પામનાર કહીએ છીએ,— અવિરત સમ્યષ્ટિ, દેવરતિ અને વિર્દ (પ્રમત્ત અને અપ્રમત્ત) મહેલા કોઇ પણ જીવ કોઇ પણ યાગે વ તા, તે પદ્મ શુકલ માંહેલી એક લેયાવત, સાકાર યાગવત એક કાડાકાર્ડિ સાગર કાં ન્યૂન સ્થિતિનાં ક`વંત, કકાલચકી પૂર્વે પણ અંતર્મુહ લગ્ન વદાયમાન (વિશુદ્ધ) ચિત્તવૃત્તિવક્ત થકા રહે. તેવા શકે! તે પરાવર્ત્તમાન પ્રકૃતિ સર્વ શુભ જ બધે પણ અશુભ ન ખાવે, અને અશુભ પ્રકૃતિને અનુભાગ ચાણીયા હોય જે ણીયા કરે અને શુભ પ્રકૃતિના બેઠાણિયા હોય તે ચડાણિયા કરે અને સ્થિતિબધ પૂર્ણ થયે શકે અન્ય સ્થિતિબંધ પૂલા સ્થિતિમધની અપેક્ષાએ ચેાધમને સંખ્યાતને ભાગે હીન હીન કરે. એમ અંતર્મુહૂત્ત કાળ લગે રહીને ત્યારપછી યધામ પ્રત્યેક અંતર્મુહૂત્તનાં ત્રણ કણ કરે, તે આ પ્રમાણે યથાપ્રવ્રુત્તિકરણ ૧, અપૂર્વ કરણ ૨, અને અનિ વ્રુત્તિકરણ ૩, ચાથી ઉપશાંતાના ત્યાં યથાપ્રવૃત્તકરણે પેસતા ચા પ્રતિ સમયે અનંતગુણ વધતી વિદ્રએ પેસે, ત્યાં પૂર્વોક્ત શુભ પ્રકૃતિના આ ધાદિક તેમજ કરે પણ સ્થિતિસ્થાતાદિક ત્યાં ન કરે, તપ્રાયાગ્ય ત્રિશુદ્ધિના અભાવ માટે, ત્યાં પ્રતિસમયે નાના જીવની અપેક્ષાએ અસખ્યાત લાકાકાશ પ્રદેશપ્રમાણ અધ્યવસાયનાં સ્થાનક હાય, તે સ્થાનપતિત હોય, ષસ્થા નનુ સ્વરૂપ કહે છે-જો હીન હેાય તેા અનંતભાગહીન 1, અસખ્યાતભાગ હીન ર્, સખ્યાતભાગ હીત ૩, સંખ્યાતગુણ હીન ૪, અસ`ખ્યાતગુણ હીન ૫, અને અન તગુણ હીન ૬; અને જો અધિક હોય તા અન તભાગ અધિક ૧, અસંખ્યાતભાગ અધિક ૨, સંખ્યાતભાગ અધિક ૩, સંખ્યાતણ અધિક ૪, અસંખ્યાતગુણ અધિક ૫ અને અનંતગુણ અધિક ૬, એ છઠાણ× નાનાપયેાગવાળા. * સ્થિતિઘાત, રસધાત, ગુશ્રેણિ, ગુણ્યક્રમ. Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ સપ્તતિકાનામા ષવ્હેકમ ગ્રંથ + વડીયા કહીએ, અને તે પ્રથમ સમયના અધ્યવસાયસ્થાનકની અપેક્ષાએ બીજે સયે અધ્યસાયસ્થાનક વિશેષાધિક હાય. બીજા સાયની અપેક્ષાએ જે સમયે અધ્યવસાય સ્થાનક વિશેષોત્રિક હેવ એમ ત્તત્તર ચયાપ્રવ્રુત્તકરણના ચર્મ સમય. લગે કહેલું, ત્યાં પ્રમ સ ચે જઘન્સ વિશુદ્ધિ સવ થકી થોડી હાય. જે રામચે વિશુદ્ધ હૈ કી અનતજી હાય, તે થકી ત્રીજે સમયે જન્ય શુદ્ધ અનતગુણ હાય, એમ ત્યાં લગ કહેલું કે જ્યાં લું ચયાપ્રવૃત્ત કર્ણના કાળને સ`ખ્યાતમા ભાગ જાય. ત્યારપછી પ્રથમ સમય ઉત્કૃષ્ટી વિરદ્ધિ અને તગુણી હેાય તે થકી પણ જે જઘન્ય સ્થાનથી નિવૃત્તિ કરી હતી તેના ઉપલી. જઘન્ય વશુદ્ધિ અનંતગુણી હેાય. તે થકી હેઠલી બીજા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અન’તગુણી હોય તે થકી ઉક્ત જઘન્યથી ઉપરની જન્મ વિશુદ્ધિ અનતગુણી હેય, એમ ઉપર અને હેડે એકેક... વિશુદ્ધિસ્થાનક અન તગુણુ ત્યાં લગે કહેલુ કે જ્યાં લગે યથાપ્રવૃત્તકરણને ચર્મ સમયે જઘન્ય વિશુદ્ધિસ્થાનક અનતનુ વિશુદ્ધ હેય ત્યારપછી જે ઉપરલાં જઘન્ય સ્થાનક રહ્યાં તેના ઉત્કૃષ્ટ વિદ્રસ્થાનક નિર'તર અન’તગુણી વૃદ્ધિએ યાવત ચર્મ સમયનું ઉત્કૃષ્ટ વિશુદ્ધિસ્થાનક હોય ત્યાં સુધી કહેવુ’ એ વધાવ્રુત્ત ળ કહ્યું, હવે અપૂવ કરણ કહે છે-ત્યાં અપૂકિરણે પ્રતેિસમયે અસખ્યાતા લાકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાય સ્થાનક હેય. તે પ્રતિસમયે છટાડિયાં હોય. ત્યાં પ્રથમ સમયે જઘન્ય વિદ્ધિ સર્વ થકી થાડી હોય પણ તે યથાપ્રવૃત્ત કરણના ચર્મ સમયની ઉત્કૃષ્ટી વિદ્ધિ થકી અન’તુગુણી જાણવી. તે થકી પ્રથમ સમયે જ ઉત્કૃષ્ટી વિશુદ્ધિ અન’તગુણી હેાય તે થકી ખીજે સમયે જઘન્ય વિશુદ્ધિ અન ́તગુણી હાય તે થકી તેજ બીજે સમયે ઉત્કૃષ્ટી વિશુદ્ધિ અનતગુણી હાય એમ પ્રતિ સમયે અન”તગુણી વધતી વિશુદ્ધિ અપૂર્વકરણના છેલ્લા સમય લગે કહેવી, યાવત્ ચર્મ સમયે ઉત્કૃષ્ટી વિશુદ્ધિ અન તરુણી હાય. એ પૂર્વકરણને વિષે પ્રથમ સમયે જ સ્થિતિઘાત ૧, રસઘાત ર, ગુણશ્રેણિ ૩, ગુણસક્રમ ૪ અને અન્ય ૧ એટલા માટે તેની સ્થાપના કરતાં વિષમચતુરસ ક્ષેત્રને વે છે. Page #398 -------------------------------------------------------------------------- ________________ ઉપશમ શ્રેણિ. ૭૩ (અપૂર્વ) સ્થિતિબંધ ૫, એ પાંચ પદાર્થ સમકાળે પ્રવ. ત્યાં સ્થિતિવાર' તે સ્થિતિવંત કર્મના આશ્ચિમ ભાગ શકી ઉત્કૃષ્ટપણે ઘણાં સાગરેપનાં શત પ્રમાણ અને જઘન્યથી પલ્યોપમના સંખ્યાતમા ભાગ મા રિતિબંડ ઉકેરે-ખો, તે ઉકેરીને જે સ્થિતિ હેઠે નહી ખંડ તે માંહે તે દલિયું નાંખે. અંતમુહૂત્ત કાળે તે સ્થિતિ ખંડ કરે. ત્યાર પછી વળી ફરીને પણ હેઠલો પલ્યોપમ સંયેય ભાગ માત્ર સ્થિતિ ખંડ અંતમુહૂર્ત કાળે ઉરે. પૂર્વોક્ત પ્રકારે જ નાંખે. અમે અપૂર્વકરણના કાળ માંહે ઘણાં સ્થિતિખંડનાં સભ્ય વ્યતિકમે, એમ કર્યું કે અપૂર્વકરણને પ્રથમ સમયે જેટલી સ્થિતિનું કામ હતું તે તેને જ ચરમ સમયે સંખ્યાલગુણ હીન થાય. “સ્વધાત” તે અશુભ પ્રકૃતિનો જે અનુભાગ, તેનો અનંત ભાગ મૂકીને શેષ સર્વ - અનુભાગના ભાગ અંતમુહૂત્ત વિના. ત્યાર પછી વળી જે અનંતમો ભાગ રહ્યો છે, તેને વળી અમો ભાગ મૂકીને શેષ અનુભાગના ભાગ અંતર્મુહૂ વિનાશે. ત્યારપછી વળી જે પૂર્વ મૂકેલો અનંતમો ભાગ છે તેનો વળી અમો ભાગ મૂકીને ફેષ અનુભાગના ભાગ અંતર્મુહૂ વિનાશે, એમ અનેક અનુભાગ ખંડના વાહય એક સ્થિતિખંડને વિષે ઇતિકમે અને -અને તે સ્થિતિખંડને અનેક સહસે અપૂર્વકરણ સંપૂર્ણ થાય. હવે “જુ તે અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિની ઉપર જે સ્થિતિઓ છે તે માંહેથી દલિઉ લઈને દરિયાની ઉપરની સ્થિતિને વિષે પ્રતિસમયે અસંખ્યાતગુણપણે નાંખે. તે આ પ્રમાણે પ્રથમ સમયે સ્તોક, બજે સમયે અસંખ્યાતગુણ, એમ થાવત અંતર્મુહૂર્તના ચરમ સમય લાગે કહેવું. એ અંતર્મુહૂર્ત અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના કાળ શકી લગારેક અધિક જાગવું, એ પ્રથમસમયગૃહીત દલિકનો નિપિ વિધિ જાણો, એમ દ્વિતીયાદિક સમયે ગૃહીત દલિયાનો પણ નિક્ષેપ કહેવો. વળી અનેરૂં ગુણશ્રેણિ રચવાને પ્રથમ સમયે જે દલિઉં રહે તે - સ્તક હોય, તે થકી બીજે સચે અસંખ્યાતગુણ, તે થકી ત્રિીજે સમયે અસંખ્યાતગુણ, એમ યાવત ગુ ણ કરણના * જેનો ઉદય હોય તેની ઉદય સમયથી આરંભી અને ઉદય ન હોય તેની ઉદયાવલિકા છેડી દાલિક રચના થાય. Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ સતતિકાનામાં ષષ્ઠ કર્મગ્રંથ ચરમ સમય લગે જાણવું. અપૂવકરણના સમયે અને અનિવૃત્તિકરણના સમયને વિષે અનુક્રમે ઘટતે થકે ગુણશ્રેણિ દલિકને નિક્ષેપ શેષ શેષને વિષે હેાય, પણ ઉપર ન વધે. હવે “ગુણરત્રમ' તે અપૂર્વકરણને પ્રથમ સમયે અનંતાનુબંધાદિક અશુભ પ્રકૃતિનું દલિઉં અપર પ્રકૃતિને વિષે જે સંકમે તે સ્તક હેય, તે થકી બીજે રકમ અપર પ્રકૃતિને વિષે એકમતું દલિક અસંખ્યાતગુણ હોય. એમ તુસાદિક સમયને વિષે પણ કહેવું, હવે “ રિતિય એ પૂર્વકરણના પ્રથમ સમયે આ જ (અપૂર્વ) નવો-રૉક સ્થિતિબંધ આરંભે. સ્થિતિ બંધ અને સ્થિતિ (ખંડ) ઘા : તે રમકાળે પ્રારંભે અને મકાને પૂરા કરે, એમ એ પાંચ પદાર્થ અપૂર્વકરણે પ્રવર્તે. - હવે નિતિ શા કહે છે- અમિ વૃત્તિકરણ સમકા પહેલા સવ જીવને એકજ અધ્યવસાયસ્થાનક હે પણ પહેલા રામના વિશુદ્ધિસ્થાનકની અપેક્ષાએ બીજ સમયનું વિકિસ્થાનક અનંતગણું હોય, એમ થાત્ અનિવૃત્તિકરણના ચરમ સમય લાગે કહે વું. તે માટે જ એ કરણે પેઠા તુલકાળ જે સંબંધી અશ્વપરિયસ્થાને ને પરે નિવૃત્તિ-વ્યવૃત્તિ (ફેરફાર) નથી તે માટે અનિવૃત્તિકરણ ના કહીએ. એ અનિવૃત્તિ બાદ કરણને વિશે જેટલા સમય તેટલાં અધ્યાયસ્થાનક હેાય, તે પૂર્વ પૂર્વ થી અનંતણ વૃદ્ધ હાય, હાં પહેલા સમયથી જ માંડીને પૂર્વોક્ત પાંચ પદાર્થ સમકાળ બત્ત, તે અનિવૃત્તિકરણના કાળના ઘણા સંખ્યાના ભાગ રચે અને એક ભાગ ૨ થકે અનુબંધની હેઠલી આવલિકા માત્ર મુકીને અંતહૂર્ત પ્રમાણ તકર, અભિનવ સ્થિનિબંધના કાળ પ્રમાણ આંતમુંહ કરે, અંતરકરણનું દલિઉ ઉકેશનું બળ્યમાન પર પ્રકૃતિને વિપે નાખે, અને પ્રથમ સ્થિતિનું દલિઉ આવલા માત્ર તેય, તે વિદ્યમાન પરપ્રકૃતિને વિષે તિબુકરાકમે કરીને સંકમાવે, તે અંતકરણ કીધે થકે બીજે સમયે અનંતાનુબંધીનું ઉપરની સ્થિતિનું દલિઉ ઉપશમાવવા માંડે. તે આ રીતે કે-પ્રથમ સમયે. સ્તક ઉપશમા. બીજે સમયે અસંખ્યાત ગણું ઉપશમાવે, એમ યાવત્ અંતર્મુહુ લગે ઉપશમાવે, એટલે કાળે સમસ્તપણે અનં. Page #400 -------------------------------------------------------------------------- ________________ ઉપશમ શ્રેણિ. ૩૭પ તાનુબંધી ઉપશમિત થાય, ઉપશમિત તે શું ? જેમ રેણુને નિફર (હ) પાણીના બિંદુના સમૂહે સિંચી સિંચીને ઘહારિવડે નિ:કુદિત થકે નિ:સ્પદ થાય તેમ કમરણનો નિકર પણ વિશુદ્ધિ જેલે કરી સિંચી સિંચીને અનિવૃત્તિકરણરૂપ દ્રઘ દિકે કરીને નિ:કુકિત કે સંક્રમણ, ઉદય, ઉદીરણું, નિધત્ત અને નિકાચના કરવાને અગ્ય થાય; તેને ઉપશમના કહીએ કેટલાએક આચાર્ય કહે છે કે અનંતાનુબંધીની ઉપશમન ન હોય, પણ જિના -ક્ષપણા જ હોય, તે આવી રીતે કે-જહાં શ્રેણિ અપવિતા પણ અવિરત ચારે ગતિના પણ વેદક સમ્યગદષ્ટ અથવા દેશવિરતિ તિર્યંચ અને મનુષ્ય અથવા સર્વવિરતિ મનુષ્ય જ, એ સેવ સર્વ પર્યામિએ પર્યાપ્તા અને તાનુબંધી ક્ષય કરવાને અર્થે યથાપ્રવૃત્તાદિક ત્રણ કારણ કે, એ કરસની વક્તવ્યતા જે પૂર્વે કહી તેમજ નિરવશેષપણે જાણવી, પણ એટલું વિશેપ જે બહાં અનિવૃત્તિ કરણ પિઠો થકો અંતરકરા ન કરે પણ કમ પ્રયુકત સ્વરૂપ ઉદ્વવના સંકમે કરીને અધતન આવલિકા માત્ર મૂકીને ઉપરના નિરવશેષપણે–સમસ્ત અનંતાનુબંધીને વિનાશે આવલિકા માત્ર છે તે સ્વિબુસિંકમે કરીને વેદ્યમાન પ્રકૃતિને વિષે સંકમાવે. તે અંતમુહૂર્ત પછી અનિવૃત્તિ કરણને છેડે શેષકર્મના સ્થિતિઘાત, રસધાત અને ગુણશ્રેણિ ન હોય; પણ તે જીવ સ્વભાવસ્થ જ હોય એ અનં. તાનુબંધીની વિસંજના કહી. હવે ચિક્રની ૩પશમના કહીએ છીએ. ત્યાં મિથ્યાત્વની ઉપશમના મિથ્યાદ્રષ્ટિને તથા વેદકસમ્યગદ્રષ્ટિને હેય, અને સમ્યતવની નથ મિશ્રની ઉપશમના તો વેદક સમ્યગ્દષ્ટિને જ હેય. ત્યાં મિથ્યાદ્રષ્ટિને મિથ્યાવની ઉપશમના પ્રથમ સમ્યત્વ પામતાં હોય, તે આ પ્રમાણે-સંજ્ઞી પંચેન્દ્રિય સર્વ પર્યાપ્તિએ પર્યા, કરણકાળ થકી પૂર્વે અંતર્મુહૂર્ત લગે સમયે સમયે અનંતગુણ વધતી વિશુદ્ધિઓ પ્રવર્તતો, અભવ્યસિદ્ધિકની વિશુદ્ધિની અપેક્ષાએ અનંતગુણ વિશુદ્ધિવંત, મતિ અજ્ઞાન, મૃત અજ્ઞાન * ઘણોઘર-મુગર. Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ સતિકાનામા ષષ્ઠ કર્મગ્રંથ. અને વિભગ જ્ઞાન એ માંહેલા અને કોઈ પણ સાકારોપયોગ ઉપયુક્ત થયો. અનેરે ગે વત્તતા, જઘન્ય પરિણામે તેજેયાએ, મધ્યમ પરિણમે પદ્મલેશ્યાએ અને ઉત્કૃષ્ટ પરિણામે શુકલલેશ્યાએ વર્તાતો મિથ્યાદ્રષ્ટિ ચારે ગતિને જીવ કડાકોડિ સાગરોપમ માંહેલી સ્થિતિનાં કર્મવંત, ઈત્યાદિક રાત્રે પૂત રીતે યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ પરિપૂર્ણ થાય ત્યાં લગે કહેવું, એટલું વિશેષ જે અહીં અપૂર્વકરણ ગુણરસંક્રમ ન કહેવે પણ સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ અને અન્ય સ્થિતિબંધ એ ચાર જ કહેવા, ગુણશ્રેણિ-દલિક રચના પણ ઉદય સમયથી જાણવી. ત્યારપછી અનિવૃત્તિ કરણે પણ એમજ કહેવું. અનિવૃત્તિકરણ કાળના ઘણા સંખ્યાતા ભાગ ગમે છે અને એક સંખ્યાત ભાગ થાકતે છતે અંતમુહૂર્તમાન હેઠલુ મુકીને મિક્ષરનું અંતરકરણ અંતમુહૂર્ત પ્રમાણે પ્રથમ સ્થિતિ થકી કાંઇક અધિક અભિનવ સ્થિતિબંધના કાળ સરખા અંતમુહૂત્ત કાળે કરે, અને • અતરકરણનું દલિઉં ઉકેરીને પ્રથમ તથા દ્વિતીય સ્થિતિ માંહે નાંખે, અને પ્રથમ સ્થિતિએ વત ઉદીરણા પ્રયોગ કરીને જે પ્રથમસ્થિતિગત દલિક આકલને ઉદય માંહે નાંખે તે ઉદીરણા, અને જે વળી બીજી સ્થિતિના સમીપ થકી ઉદીરણા પ્રયોગ જ કરીને દલિઉં આકલને ઉદય માંહેનાંખે તે આગાલ કહીએ. ઉદીરણાનું જ વિશેષ પ્રતિપત્તિને અર્થે આગાલ એવું બીજું નામ કહિએ. ઉદય ઉદીરણાએ કરીને પ્રથમ સ્થિતિ અનુભવતો બે આવલિકા શેષ રહે ત્યાં લગે જાય છે આવલિકા થાકતે આગાલ વિછેર પામે ત્યારપછી ઉદીરણ જ કેવળ પ્રવર્તે તે પણ આવલિકા શેષ રહે ત્યાં લગે હય, તે પછી એક આવલિકા માત્ર કેવળ ઉદયે કરીને જ અનુભવે. તે આવલિકા માત્રને ચરમ સમયે દ્વિતીય સ્થિતિગત દલિકના અનુભાગ ભેદે કરીને ત્રિધા પુંજ કરે, તે આ પ્રમાણે-સમ્યકત્વ ૧, મિશ્ર ૨. અને મિથ્યાત્વ ૩; તે પછી અનંતર સમયે મિથ્યાવલિકના ઉદયના અભાવ થકી શgrfમા પ્રજા પામે. એ મિથ્યાવની સર્વ પ્રકારે ઉપશમના થકી પ્રથમ વાર સમ્યકત્વનો લાભ હેય. એ રામ્યકત્વ પામતે કઈક દેશવિરતિ સહિત અને કોઈક સર્વવિરતિ સહિત પણ પડિવજે તે માટે દેશવિરત, પ્રમત્ત અને અપ્રમત્ત Page #402 -------------------------------------------------------------------------- ________________ ઉપશમ શ્રેણિ. ૩૭૭ સંયતને વિષે પણ મિથ્યાત્વ ઉપશાન પામીએ. હવે સંયમને વિષે વર્તમાન વેદક સમ્યગ્દષ્ટિને ત્રણ દર્શનમોહનીય ઉપશમાવતાં ત્રણ કરણને વિધિ પૂર્વલી પરે ત્યાં સુધી કહે, જ્યાં સુધી અનિવૃત્તિ કરણુકાળના સંખ્યાત ભાગ ગયે થકે અંતકરણ કરે. તે કરતો થકે સમ્યકત્વની પ્રથમ સ્થિતિ અંતમુહૂર્તા પ્રમાણ સ્થાપે અને મિથ્યાત્વ તથા મિશ્રની સ્થિતિ આવલિકા માત્ર સ્થાપે અને ઉકેરાતું દલિઉં ત્રણનું સમ્યકત્વની પ્રથમ સ્થિતિ માંહે નાંખે, મિથ્યાત્વ તથા મિશ્રની પ્રથમ-સ્થિતિનાં દલિયાં સમ્યવની પ્રથમ સ્થિતિનાં દલિયાં માંહે તિબુકસંક્રમે કરીને સંકમાવે. સમ્યકત્વની પ્રથમ-થિન વિપાકના અનુભવવા થકી અનુક્રમે ક્ષીણ થયે થે ઔપથમિક સમ્યગ્દષ્ટિ જીવ થાય, અને તે ત્રણે મિથ્યાત્વાદિકના ઉપરના દાશિયાની ઉપશમના અનંતાનુબંધીના ઉપરિતન દલિયાની પરે જાણવી. એજ પ્રકારે કરીને અનેરાની પણ ઉપશમના જણવી. એનો વિસ્તાર અંધાર થકી જાણવો, ૭૫ છે * એ પ્રકારે ઉપશાંત કર્યા છે ત્રણ દર્શનમોહનીયને જેણે એ પુરૂષ ચારિત્રમોહનીયને ઉપશમાવવાને ઈ તો ફરી પણ યથાપ્રવૃતાદિ ત્રણ કરણ કરે છે. કરણેનું સ્વરૂપ અગાઉ કહ્યા મુજબ જાણવું, પણ અહીં યથાપ્રવૃત્તકરણ અપ્રમત્ત ગુણસ્થાને, અપૂર્વકરણ પૂર્વકરણે અને અનિવૃત્તિ કરણ અનિવૃત્તિ બાદસપરા જાણવું. ત્યાં અપૂર્વકરણે સ્થિતિવાતાદિ પૂર્વની પેઠે પ્રવર્તે છે પણ એટલું વિશેષ છે કે–નહિ બંધાતી એવી સર્વ અશુભ પ્રકૃતિ ગુણસંક્રમ અહીં પ્રવર્તે છે, અપૂર્વકરણદ્ધાને સંભાતમે ભાગ ગમે તે નિદ્રા પ્રચલાનો બંધવ્યવછેદ થાય. તે પછી હજારો સ્થિતિખંડ ગયે છતે અપૂર્વકરણાના સંપાતા ભાગ જાય અને એક ભાગ બાકી રહે તેની વચ્ચે દેવગતિ, દેવાનુપૂર્વ, પંચેંદ્રિય તિ, વક્રિયદિક, આહારક કિક, તેજસ-કાશ્મણનામ, સમચતુરસ્ત્ર સંસ્થાન, વર્ણચતુષ્ક, અગુરુલઘુ ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ; ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક નામ, પ્રશસ્તવિહયોગતિ, સ્થિર નામ. શુભ નામ, સુભગ નામ, સુસ્વર નામ, આદેય નામ, નિર્માણ નામ અને તીર્થકર નામ એ ત્રીશ પ્રકૃતિનો બંધવ્યવચ્છેદ થાય. ત્યારપછી સ્થિતિ ખંડ પૃથક ગયે છતે અપૂર્વકણાદ્ધાના છેલે સમયે હાસ્ય, રતિ, ભય અને જુગુ સાને બંધવ્યવછંદ થાય. હાસ્ય, રતિ અરતિ - શેક, ભય તથા જુગુપ્સાનો ઉદય વિચછેદ હોય અને સર્વ કર્મનાં દેશ Page #403 -------------------------------------------------------------------------- ________________ સતિકાનામાં પૃષ્ઠ કે ગ્રંથ. सत्तटु नव य पनरस, सोलस अदारसेव गुणवीसा । एवाहिद चउवीसा, पणवीसा वायरे जाण ॥७६॥ | ૩૭૮ સપ્તદ=સાત, આર્ટ, નવ ર્ પનરણ=નવ, પદર્ મોહન=સાળ. અઠ્ઠાવ=અઢાર્ જુવાસા-ઓગણીશ દિ ટુ ચકવીસા=૨૧-૨૨ ૨૪ ખળવીસા-પીશ વાયરે નિવૃત્તિ આદર ગુણસ્થાને ના-ઉપશાંત સેલ) જાણ, અર્થ-અનિવૃત્તિમાદર્ સ'પરાયે સાત, આઠ, નવ, પંદર, સાળ, અઢાર, ઓગણીશ, એકવીશ, ભાવીશ, ચાવીશ અને પચીરી પ્રકૃતિ ઉપરાંત થયેલી જાણે, ૫ ૭૬ u વિવેચન:—એ નિવૃત્તિમાત્રગુણઠાણે ઉપરામશ્રેણિવાળાને મેહનીય ક`ની સાત થકી માંડીને પચ્ચીશ લાગે પ્રકૃતિ ઉપશાન્ત પાસીએ તે કહે છે: અંતકરણ કીધે સાત પ્રકૃતિ ઉપરાન્ત હોય. તે પછી નપુ સક વેદ ઉપશમે ૮ ઉપરાન્ત થાય, વેદ ઉપશમે નવ (૯) ને ઉપશમ થાય, હાસ્યાદ્રિષક ઉપામે પદના ઉપમ થાય. પુરૂષવેદના ધાઢય ઉપશમે સાળને ઉપરામ હાય તે પછી અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન ક્રોધ સમકાળે . ઉલ્ટામે ૧૮ ના ઉપશમ હાય, તે પછી સજ્જવલન ક્રોધ ઉપશમે એ ગણીશ પ્રકૃતિ ઉપશાન્ત હય, તે પછી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન માન સમકાળે ઉપામે (૨૧) એકવીશ ઉપરાંત હાય. તે પછી સજ્વલન માન ઉપામે ૨૨ ઉપશાન્ત હાય, તે પછી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન ઉપશમન!, નિત્તિ તથા નિકાચના કરણ વિચ્છેદ પામે. ત્યાર પછી અનતર સમયે નિવૃત્તિ કરણમાં પ્રવેશ કરે ખરી પણ સ્થિતિાતાદિ પાંચ પૂર્વક્તિ રીતે કરે. Page #404 -------------------------------------------------------------------------- ________________ ઉપશમ શ્રેણિ, उपशमयति संज्वलनलोभं २८ अप्रत्याख्यानलोभं २६ प्रत्याख्यानलोभं २७ संज्वलनमायां २५ अप्रत्याख्यानमायां २३ संज्वलनमानं २२ अप्रत्याख्यानमानं २० प्रत्याख्यानमानं २१ संज्चलनक्रोधं १९ अप्रत्याख्यानक्रोधं १७ प्रत्याख्यानमायां २४ प्रत्याख्यानक्रोधं १८ पुरुषवेदं १६ हास्यादिकं १५ नपुंसकत्रेदं ८ स्त्रीवेदं मिथ्यात्व ५ मिश्र ६ | सम्यक्त्वमोहं ७ अनन्तानुबंधिक्रोध-मान-नाया लोभान् ४ ॥ उपशमश्रेणिक्रमोऽयम् ॥ ૩૭૯ Page #405 -------------------------------------------------------------------------- ________________ - - = ૩૮૦ સપ્તતિકાનામા ષષ્ઠ કર્મગ્રંથ માયા ઉપશમે ર૪ ઉપશાત હોય તે પછી સંજવલનની માયા ઉપશમે પચીશ પ્રકૃતિ ઉપશાતક હોય એ અનિવૃત્તિબાદર ગુણઠાણે ઉપશમ પ્રકૃતિ જાણવી, એ ૭૬ x તે પછી અનિવૃત્તિકરણાદાના સંખ્યાતા ભાગ ગમે છે તે દર્શનસપ્તક સિવાયની મેહનીય કર્મની એકવીશ પ્રકૃતિનું અંતરકરણ કરે, ત્યાં વેદ્યમાન સંજવલન ચાર કષાય માંહેનો કઈ પણ એક કષાય અને ત્રણ વેદ માંહેના કેઈપણ વેદ્યમાન એક વેદની પ્રથમ સ્થિતિ પિતાના ઉલ્ય કાળ પ્રમાણ હોય. બાકીના ૧૧ કષાય અને ૮ નોકષાયની પ્રથમ સ્થિતિ આવલિકા માત્ર હાય. અહીં સ્ત્રીવેદ અને નપુંસક વેદનો ઉદયકાળ સંખ્યાત ગુણ હોય. તે ચકી સંજવલન ક્રોધનો વિશેષાધિક, તે થકી સંવંલન માન, માયા અને લેભનો અનુક્રમે વિશેષાધિક હોય, ત્યાં સંજવલન ક્રોધના ઉદયે ઉપશમ શ્રેણિ પ્રારંભે તેને અપ્રત્યાખ્યાન તથા પ્રત્યાખ્યાન ક્રોધનો ઉપશન ન થાય ત્યાં સુધી સંજવલન ક્રોધનો ઉદધ હોય, સંજવલન માનના ઉદયે શ્રેણિ પ્રારંભકને અપ્રત્યાખ્યાન તથા પ્રત્યાખ્યાન માનનો ઉપશમ ન થાય ત્યાં સુધી સંજવલન માનનો ઉદય હોય. સંજવલન માયાના ઉદય શ્રેણિ પ્રારંભકને અપ્રત્યાખ્યાન તથા પ્રત્યાખ્યાન માયાને ઉપશમ ન થાય ત્યાં સુધી સંજવલન માયાનો ઉદય હોય. સંજવલન લેભના ઉદયે શ્રેણિ પ્રારંભકને અપ્રત્યાખ્યાન તથા પ્રત્યાખાન લેભને ઉપશમ ન થાય ત્યાં સુધી સંજવલન લેભ (બાદર) નો ઉદય હોય. એ પ્રકારે તે અંતકરણ ઉપરના ભાગોની અપેક્ષાએ સમ અને નીચેના ભાગની અપેક્ષાએ પૂવેક્ત રીતે વિષમ હોય. અહીં જેટલા કાળે રિથતિખંડને ઘાત કરે અથવા અન્ય સ્થિતિ બંધ કરે તેટલા કાળે અંતરકરણ પણ કરે. એ ત્રણે એક સાથે આરંભે અને સાથે જ પૂર્ણ કરે. અંતરકરણ સંબંધિ દલિકનો પ્રક્ષેપવિધિ આ પ્રમાણે જાણે જે કર્મોનો તે વખતે બંધ અને વેદ વર્તાતા હોય તે કર્મના અંતરકરણ સંબંધિ દલિક પહેલી અને બીજી સ્થિતિમાં નાંખે છે જેમ કે પુરૂષ વેદોદ શ્રેણિ પ્રારંભકને પુરૂવેદનો બંધ અને ઉદય હોવાથી પુરુષ વેદના અંતરકરણ સંબંધિ દલિક પ્રથમ અને દિનીય સ્થિતિમાં નાખે. વળી જે કર્મનો એકલે ઉદયજ હેય પણ બંધ ન હોય તેના અંતરકરણ સંબંધિ દલિક પ્રથમસ્થિતિમાંજ નાંખે, જેમકે સ્ત્રી વેદોદ શ્રેણિ પ્રારંભકને સ્ત્રીવેદનો ઉદયજ હોવાથી સ્ત્રીવેદના અંતરકરણ સંબંધિ દલિક પ્રથમ સ્થિતિમાં નાંખે. વળી જે કર્મને ઉય નથી પણ ફક્ત બંધ છે તેના અંતરકરણ Page #406 -------------------------------------------------------------------------- ________________ ઉપશમ શ્રેણિ. ૩૮, - દલિક દ્વિતીય સ્થિતિમાં જ નાંખે, જેમકે સંજવલન ક્રોદયે શ્રેણિ પ્રારંભકને બાકીના ત્રણ કષાયને ઉદય વિના બંધ હોવાથી તેના અંતરકરણ દલિક દ્વિતીય સ્થિતિમાં નાંખે, વળી જે કર્મને બંધ અને ઉદય નથી તેનાં અંતરકરણ લક પરપ્રકૃતિમાં નાંખે, જેમ કે બીજા અને ત્રીજા કષાયના દલિક તેને બંધાદય ન હોવાથી સંજવલન કષાયમાં નાંખે. અહીં અનિવૃત્તિ કરણમાં બહુ વક્તવ્ય છે તે વિશેષાથીએ કર્યપ્રકૃતિસંગ્રહણીની ટીકા જેવી. અંતરકરણ. કર્યા પછી નપુંસક વેદને ઉપશમાવે. તે આ પ્રમાણે-પ્રથમ સમયે શેડ ઉપશમાવે, બીજે સમયે અસંખેય ગુણ, ત્રીજે સમયે તેથી પણ અસંખ્યય ગુણ; એ પ્રમાણે સમયે સમયે અસંખ્યાત ગુણ (વધારે) છેલ્લા સમય સુધી ઉપશમાવે અને સમયે સમયે ઉપશમેલ દલિકની અપેક્ષાએ અસંખ્યાત ગુણ દલિક દિચરમ સમય સુધી પર પ્રકૃતિમાં નાંખે. છેલ્લે સમયે પર પ્રકૃતિમાં સંક્રમણ થતા દલિકની અપેક્ષાએ ઉપશમ પામતું દલિક સંખ્યાત ગુણ જાણવું. એમ નપુંસક વેદ ઉપશાંત થયે છતે મોહનીય કર્મની આઠ પ્રકૃતિ ઉપશાંત હોય, ત્યારપછી ઉક્ત પ્રકારે અંતર્મુહૂર્ત કાળે સ્ત્રીવેદને ઉપશમાવે, ત્યારપછી અંતર્મુહૂર્ત કાળે હાસ્યાદિ પક્કને ઉપશમ છે. ત્યારે મેહનીયની પંદર પ્રકૃતિ ઉપશાંત હોય. તેજ સમયે વળી પુરુષદને બધ, ઉદય અને ઉદીરણાનો વ્યવહેદ અને પ્રથમ સ્થિતિનો વ્યવહેદ થાય. પુરૂષદની પ્રથમ સ્થિતિની બે આવલિકા બાકી રહે ત્યારે પૂર્વોક્ત પ્રકારે આગાલ ન હોય, તેજ સમયથી માંડીને છે (હાસ્યાદિ) નોકવાયનું દલિક પુરૂષવેદમાં ન નાંખે પરંતુ સંજવલન ક્રોધાદિને વિષે નાંખે. કમ્પચડીમાં કહ્યું છે કે પ્રથમ સ્થિતિની બે આવલિકા શેષ રહે ત્યારે વેદ પતગ્રહ ન થાય. હાસ્યાદિ ષ ઉપશમાવ્યા પછી એક સમય ન્યૂન બે આવલિકા માત્ર કાળે પુરૂષદ સંપૂર્ણ ઉપશમાવે, બીજે સમયે અસંખ્યાત ગુણ, ત્રીજે સમયે તેથી પણ અસંખ્યાત ગુણ એમ બે સમય ન્યૂન બે આવલિકાના ચરમ સમય સુધી સમયે સમયે અસંખ્યાતગુણ અધિક દલ ઉપશમાવે. અને બે સમય ન્યૂન બે આવલિકા કાળ પર્યત યથાપ્રવૃત્ત સંક્રમવડે, સમયે સમયે પરપ્રકૃતિને વિષે દલ સંક્રમા તે પ્રથમ સમયે ઘણું સંક્રમા, બીજે સમયે વિશેષહીન, ત્રીજે સમયે વિશેથહીન એમ ચરમ સમય સુધી સમયે સમયે વિશેષહીન સંક્રમાવે એ પ્રકારે પુરૂવેદ ઉપશાંત થયે તે સેળ પ્રકૃતિ ઉપશાંત હોય, તે પછી જે સમયે હાયાદિ બટુક ઉપશાંત થાય તે સમયે પુરૂષદની પ્રથમ સ્થિતિ ક્ષણ Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ સપ્તતિકાનામા ષષ્ઠ કર્મગ્રંથ. થયેલી હોય. તે પછી અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંતવલન ક્રોધને એક સાથે ઉપશમાવવા માંડે. સંજ્વલન ક્રોધની પ્રથમ સ્થિતિ સમય ન્યૂન ત્રણ આવલિકા શેષ રહે તે અત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાની ક્રોધનું દલિક સંજવલન ક્રોધમાં ન નાંખે પરંતુ સંજવલન માનાદિકમ નાખે, भसे धुं छ-तिसु आवलियासु लमऊणियासु अपडिग्गहाउ સંબ૮rt અર્થાત્ સમય ઉણ ત્રણ આવલિકા શેપ છતે સંજવલન કરોધ પદગ્રહ ન થાય (એટલે તેમાં બીજી પ્રકૃતિનું દલસંક્રમણ ન થાય) બે આવલિકા શેષ રહે છતે તો આગાલ પણ ન હોય પરંતુ એકલી ઉદીરણ હોય. એક આવલિકા શેષ રહે છે તે સંજ્વલન ક્રોધના બંધ ઉદય અને ઉદીરણને વ્યવદ થાય અને અપ્રત્યાખ્યાનીય તથા પ્રત્યાખ્યાનીય ક્રોધ ઉપશાંત થયેલા હોય. તે બંને ઉપશાંત થયે તે ૧૮ પ્રકૃતિ ઉપશાંત હવે. ત્યારે સંજવલન ક્રોધની પ્રથમ સ્થિતિની એક આવલિ અને સમય ન્યૂન - અ.વ. લિકા કાળે બાંધેલ ઉપરની સ્થિતિનું દલિક વને બાકીનું સવ ઉપશાંત ચમેલ હોય, તે પછી પ્રથમસ્થિગિત એક અવલિકાને સ્તિબુક સંક્રમ વડે સંજવલન માનને વિષે નાંખે અને સમયપૂન બે આલિકાનું બાંધેલ દલિક પુરુષવેદ ઉપશમાવવા વખતે કહેલ પ્રકારે પશમાવે અને પર પ્રકૃતિને વિશે સંક્રમાવે. એ રીતે સમય ન્યૂન બે આવલિકા પ્રમાણ કાળે સંજવલન ફોધ ઉપશાંત થાય, તે ઉપશાન થયે તે ૧૯ પ્રકૃતિ ઉપશાંત હોય. વો ત્યારે સંજવલન ક્રોધનાં બંધ, ઉદય અને ઉદીરણાનો વ્યવહેર થાય તે પછી તરતના સમયથી આરંભને સંજવલન ભાનની બીજી સ્થિતિ સંબંધ, લિકને ૨ષાકરીને પ્રથમ સ્થિતિ કરે અને વેદે. ત્યાં ઉદય સમયે થોડું નાખે. બીજે સમયે અસંમેયગુણ, ત્રીજે સમયે તેથી અસંખ્ય ગુણ એમ સુમયે સમયે અસંય ગુણ અધિક દલિક પ્રથમ સ્થિતિના છેલ્લા સમય પર્યત નાખે. પ્રથમ સ્થિતિ કરણના પ્રથમ સમયથી માંડીને અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજવલન એ ત્રણે માનને સમકાળે ઉપશમાવવા માંડે, સંજવલન માનની પ્રથમ સ્થિતિ સમયપૂન ત્રણ આવલિકા શેષ રહે છે તે અપ્રત્યા ખ્યાન અને પ્રત્યાખ્યાન માનનું દલિક સંજવલન માનમાં ન નાંખે પરંતુ સંજવલન માથા વગેરેમાં નાંખે, બે આવલિકા બાકી રહે ત્યારે તે આગાલ વિચછેદ થાય. તે પછી એકલી ઉદીરણા જ હોય, આવલિકા શેષ રહે છતે સંજવલન માનના બંધ, ઉદય અને ઉદીરણાને વ્યછેદ થાય અને અપ્ર ત્યાખ્યાન-પ્રત્યાખ્યાન માન ઉપશત થયેલા હોય. તે ઉપશાંત થયે છતે ૨૧ ' પ્રકૃતિ ઉપરાંત હેય. તે વખતે સંલન માનની પ્રથમ સ્થિતિની એક Page #408 -------------------------------------------------------------------------- ________________ ઉપરાઞ શ્રેણિ. ૩૮૩ આલિકા અને સમય ન્યુન એ આલિકાનું બાંધેલ ઉપરની સ્થિતિનું લેક વને બાકીનુ સર્વ ઉપરાંત હાય. તે પછી પ્રથમ સ્થિતિગત એક આવ. લિકાને સ્તિથ્યુકસ ક્રમવડે સજ્વલન માયામાં નાંખે અને સમયન્યૂન એ આવલિકાનું આવેલ લિક. પૃથ્વવેદ ઉપરામાવવા વખતે કડેલ પ્રકારે ઉપમાવે અને સંૐનાવે. તે પછી સમયન્યૂન એ આવલિકા પ્રમાણ કાળે સજ્વલન માન ઉપરાંત થાય. તે ઉપશાંત થયે તે ૨૨ પ્રકૃતિ ઉપશાંત હોય. જ્યારે સજ્વલન માનતાં બંધ, ઉદય અને ઉદીરણાને વ્યવચ્છેદ થાય તે પછી તરતના સમયથી માંડીને સનમાયાની બીજી સ્થિતિમાંથી દૃલિકને આકર્ષી તે પૂર્વક્તિ પ્રકારે પ્રશ્ન સ્થિતિ કરે અને વેદે. વળી તે સમયથી માંડીને ત્રણે માયાને સનકાળે ઉપશમાવવા માંડે, સંજ્વલન માયાની પ્રથમ સ્થિતિ સમયન્યૂન ત્રણ આવલિકા શેષ રહ્યુ છતે અપ્રત્યાખ્યાન અને પ્રત્યા ખ્યાન માયાનું દલિક સલકન માયામાં ન નાંખે પરંતુ સ ંજ્વલન લાભમાં નાંખે. એ આવલિકા શેષ રહું ત્યારે તો આગાલ ન હોય પરંતુ એકલી ઉદીરણા હાય. આલિકા રોય ઘે છતે સંજ્વલન માયાના બંધ, ઉદય અને ઉદીરણાને વ્યવદ થાય અને અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન માયા ઉપશાંત હાય. તે ઉપશાંત થયે ૨૪ પ્રકૃતિ ઉપશાંત હાય. તે સમયે સંજ્વલન માયાની પ્રથમ સ્થિતિગત એક આલિકા અને સમયન્યૂન એ આલિકાએ બાંધેલ દ્વિતીય સ્થિતિગત દલિક વર્લ્ડને ખાકાનુ સર્વ ઉપશાંત હાય. તે પછી તે પ્રથમ સ્થિતિગત એક આવલિકાને સ્તમુક સ’ક્રમણ વડે સંજવલન લાભમાં સક્રમાવે અને સમય ન્યૂન આવલિકાર્દિકે આવેલ દલિકને પુરૂષવેદ ઉપશમાવવા વખતે કહેલ પ્રકારે ઉપશમાવે અને સંક્રમાવે. તે પછી સમયન્યૂન એ આવલિકા પ્રમાણ કાળે સજ્વલન માયા ઉપશાંત થાય, તે ઉપશાંત થયે ૨૫ પ્રકૃતિ ઉપશાંત હાય, વળી ત્યારે સજ્વલન માયાના બંધ, ઉદ્દય અને ઉદીરણાને વ્યવસ્થેદ થાય તે પછી તરતના સમયથી માંડીને સંજવલન લેાભની ખીજી સ્થિતિમાંથી દલિક આકર્ષીને લાભવેદકાહા (લાભ વેદવાને કાળ). ના ૩ ભાગ પ્રમાણ પ્રથમ સ્થિતિ પૂર્વોક્ત પ્રકારે કરે અને વેદે. તે પ્રથમ ત્રિભાગ (ૐ) તું નામ અશ્વકકરાહા અને બીજા વિભાગનું નામ કિટ્ટીકરણાહા.. અહીં અશ્વકણુ કરણાદા નામે પ્રથમ ત્રિભાગે વા જીવ પૂર્વ સ્પર્ધક થકી દલિક લઈને અપૂર્વ સ્પર્ધા કરે. હવે એ સ્પષ્ટક શું ? તે કહે છે—મહીં અનંતાનંત પરમાણુએ નિષ્પન્ન ધાને જીવ કપણે ગ્રહણ કરે છે, તેમાં એક એક કધમાં જે સર્વથી જઘન્ય રસ (પરમાણુને “પણુ રસ ) કેવળાની બુદ્ધિ વડે એદાતા સર્વ જીવ થકી અનંતગુણુ Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ સપ્રતિકાનામાં ષષ્ઠ કર્મગ્રંથ રસવિભાગ (રસના અણુ) ને આપે. તેવા જધન્ય રસવાળા કેટલાક પરમાણુઓનો સમુદાય સમાન જતિ હોવાથી વજા કહેવાય. જઘન્ય રસ કરતાં એક રસ વિભાગે અધક પરમાણુઓનો સમુદાય તે બીજી વર્ગણા, તે થકી પણ એક રસ વિભાગે અધિક પરમાણુઓને સમુદાય તે ત્રીજી વર્ગણા, એપ ઉત્તરોત્તર એક એક રસાવિભાગે અધિક પરમાણુ ઓના સમુદાયરૂપ વગણ ગણતાં સિદ્ધને અનંતમે ભાગે અને અભિવ્યથી અનંતગણું વગણાને સમુદાય તે રૂા . ઉત્તરોત્તર વૃદ્ધિ વડે જાણે સ્પર્ધા કરતી હોય તેવી પરમાણુની વર્ગનું તે અહીં સ્પર્ધક કહેવાય છે. પ્રથમ સ્પર્ધકની છેલ્લી વગણના રસાવિભાગ કરતાં આગળ ઉત્તરોત્તર એક એક રસાવિભાગવાળા પરમાણુ ન પામીએ પરંતુ સર્વ જીવ કરતાં અનંતગુણ ૨સાવિભાગવાળા પરમાણુ પામીએ. તેવા રસવાળા પરમાણુઓને સમુદાય તે બીજા સ્પર્ધકની પહેલી વર્ગણા. તે પછી પૂર્વોક્ત રીતે એક એક પરમાણુએ અધિક રસાવિભાગવાળા પરમાણુઓની વગણા કરતાં બીજું સ્પર્ધક ગણવું. એમ અનંતા સ્પર્ધકે હોય. એવા અનંતા સ્પર્ધકો જીવે પૂર્વે કરેલા છે તેથી તે પૂર્વ સ્પર્ધક કહેવાય છે. અહીં તે ઉપર્ધકો મધ્યેથી જ સમયે સમયે દલિક ગ્રહણ કરી તેને અત્યંત રસહીન કરીને અપૂર્વ સ્પર્ધકો કરે. સંસારમાં ભ્રમણ કરતાં જીવે બંધ આશ્રયી આવા રપર્ધકે કોઈ પણ વખત કર્યા નથી પરંતુ હમણાંજ વિશુદ્ધિના પ્રકર્ષવશે કરે છે તેથી તે અપૂર્વ કહેવાય છે. અશ્વકર્ણકરણોદ્ધા ગમે તે કિટ્ટીકરણોદ્ધામાં પ્રવેશ કરે ત્યાં પૂર્વ સ્પર્ધક અને અપૂર્વ સ્પર્ધક થકી દલિક ગ્રહણ કરીને સમયે સમયે અનંત કિટ્ટી એટલે પૂર્વ સ્પર્ધક અને અપૂર્વ સ્પર્ધક થકી વર્ગણ ગ્રહણ કરીને તેને અનંતગુણ રસહીનતા પમાડીને ઑાટે અંતરે જે સ્થાપવું તે. જેમકે અનંતાનંત રસાવિભાગને અસત્કલ્પના વડે એકસો એક અથવા એક બે કલ્પીએ અને તેનાં પાંચ, પંદર, પચીશ રસાવિભાગ રાખીએ તે. કિટ્ટીકરણાદ્ધાના છેલે સમયે અપ્રત્યાખ્યાન લેભ સમકાળે ઉપશાંત થાય, તે સમયે જ સંજવલન લેભને બંધવ્યવદ, બાદર સંજ્વલન લોભના ઉદય ઉદીરણાને વ્યવછેદ અને અનિવૃત્તિ બાદર સં૫રાય ગુણસ્થાનને વ્યવહેદ થાય. એ પ્રકારે અનિવૃત્તિ બાદર સં૫રાયે સાતથી માંડીને પચ્ચીશ પર્યત મોહનીય કર્મની પ્રકૃતિઓ ઉપશાંત પામીએ. Page #410 -------------------------------------------------------------------------- ________________ ઉપશમ શ્રેણિ सत्तावोसं सुहुमे, अनावीसं च मोहपयडीओ। उपसंतवीअराए, उसंता हुँति नायव्वा ॥७७॥ સત્તાવીસ ત્યાવીશ ૩રરંતyg-ઉપશાંત કપાય કુદુમે સૂક્ષ્મપરાયે. વીતરાગ (૧૧) મા ગુણસ્થાને, Eાવીd=અઠ્ઠાવીશ. ૩વસંતઉપશાંત થયેલી, મોહાલી=મોહનીય કર્મની દુતિ હોય છે. પ્રકૃતિ, નાથદવા=જાણવી, અર્થ–સૂક્ષ્મપરાયે મોહનીય કર્મની સત્તાવીશ પ્રકૃતિએ અને ઉપશાંતકષાય વીતરાગ ગુણસ્થાને અઠ્ઠાવીશ પ્રકૃતિઓ ઉપશાંત થયેલી હોય છે એમ જાણવું, ૭૭ છે - ત્રિર:–તે પછી અપ્રત્યાખ્યાન તથા પ્રત્યાખ્યાન લોભ સમકાળે ઉપશમતાં સુક્ષ્મસં૫રાય ગુણઠાણે સત્તાવીશ પ્રકૃતિ ઉપશાત હોય, તે સુક્ષ્મસંપાયને કાળ અંતમુહૂર્તા પ્રમાણ હોય તેને વિષે પેઠો થકો ઉપરલી સ્થિતિના સમીપ થકી કેટલીક કિટિએ આકરીને તેની પ્રથમ સ્થિતિ સુક્ષ્મપરાયના કાળ જેટલી કરે–કરીને વેદ, શેષ સૂમકિટ્ટીકૃત ઇલિઉં અને સમયે ઉણી બે આવલિકાનું બાંધેલ તે ઉપશમાવે તો સૂક્ષ્મસંપાયને છેલ્લે સમયે સંજવલન લોભ ઉપશમે તે સમયેજ જ્ઞાનાવરણ ૫, દર્શનાવરણ ૪, અંતરાય ૫, યશકીતિ ૧, અને ઉચ્ચેર્ગોત્ર ૧, એ સોળ પ્રકૃતિને બંધ છે. તે થકી અનંતર સમયે ઉપશાન્ત કષાય વીતરાગ થાય ત્યાં મોહનીયની (૨૮) અઠ્ઠાવીશે પ્રકૃતિ ઉપશાત જાણવી, તે ઉપશાન્ત કષાય જઘન્યથી એક સમય અને - ઉત્કૃષ્ટપણે અંતમુહૂર્ણ લગે હય, તે પછી તે નિશ્ચયેજ ભવક્ષ અથવા અદ્ધાક્ષયે પડે. ત્યાં અદ્ધાક્ષયે પડતે થકે જેમ થઇ હતો તેમજ પડે, જ્યાં જ્યાં જે પ્રકૃતિની બધેય ઉદીરણા છેદી * ગુણસ્થાનનો કાળ પૂર્ણ થયે છે . . ! ! ૨૫ Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ સરુતિકાનામા પણ કમ ગ્રંથ હતી ત્યાં ત્યાં પડતા થકા તે પ્રકૃતિની મયાય ઉદીરણા પ્રાર ભે. એમ પડતા થકા યાવત્ પ્રમત્ત ગુણઠાણે રહે. કાઇક વળી તેથી હેઠા પડતા દેશિવરતે રહે, કાઇક અવિરતે રહે. કાઈ સાસ્વાદને પણ આવે. અને જે ભવક્ષયે પડે તે પહેલે સમયે જ અવિરત સમ્યગ્દષ્ટિ ગુણઠાણાનાં સર્વે અધાર્દિક કરણ ×પ્રવર્તાવે ઉત્કૃષ્ટપણે એક ભવે બે વાર ઉપશમશ્રેણિ પડેિવજે, તેને નિશ્ચયે તે ભવે ક્ષષકશ્રેણિ ન હોય, અને જે એક વાર ઉપર શ્રેણિ પડિવજે તેને કદાચિત્ ક્ષેપકશ્રેણિ પણ હોય, એ કામ પ્રશિક મત છે. આગમને અભિપ્રાયે તે એક ભવે એક જ શ્રેણિ હોય. ઘણા ૫ હેત ામાંવિચાર || ક્ષપશ્રેણિ સ્વરૂપ. पढमकसायचउक्कं इत्तो मिच्छत्तमीससम्मत्तं । " अविरयसम्मे देसे, पमत्ति अपमत्ति खीअंति ॥७८॥ 作 પદમલાયનસ પહેલા ચાર કષાય. હો=પછી. મિત્ત્પન્નમીત્તસમ્મત્ત મિથ્યાત્વ. મિશ્ર અને સમ્યક્ત્વ મેાહનીય. અવિન્યસમે અવિરતસમ્યગ્દષ્ટિઃ સે=દેશવિરતે. પત્તિ-પ્રમત્ત ગુણઠાણે, અપત્તિ=અપ્રમત્ત ગુણસ્થાને લીયંતિ ક્ષય થાય છે. અર્થ:--પહેલા કષાયનું ચતુષ્ક, એ પછી મિથ્યાત્વ મેહુનીય, મિશ્ર મેાહનીય અને સમ્યક્ત્વ માહનીય સમકાળે ક્ષય પામે છે. આ સાત પ્રકૃતિ અવિરતસમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત અથવા અપ્રમત્તે ક્ષય પામે છે. ૫૭૮ ॥ * મરણ પામતા. × અનુત્તર વિમાનમાં ઉપજે તેથી ત્યાં ચાલુ ગુણસ્થાન હોય તેથી. Page #412 -------------------------------------------------------------------------- ________________ ક્ષપકશ્રેણિ ૩૮૭ વિવેચનઃ—હવે ક્ષપકશ્રેણિ કહે છે.અહી... જે ક્ષષકશ્રેણિ પ્રારંભે તે મનુષ્ય અવશ્ય આઠ વર્ષ ઉપરની ઉમ્મરના હાય, તે પ્રથમ તો અનંતાનુંધિ ચાર કષાય હણે-વિસયાજના કરે, તે વિસયોજનાનું સ્વરૂપે પૂર્વે કહ્યુ છે તેમ કહેવુ, ત્યારપછી મિથ્યાત્વ માહનીય ૧, મિશ્રમેાહનીય ૨, અને સમ્યક્ત્વ માહનીય ૩, એ ત્રણેને સમકાળે ક્ષય કરે, તે અવિરત સમ્યક્ત્વ ગુણઠાણે તથા દેશિવતિએ તથા પ્રમત્ત ગુણઠાણે તથા અપ્રમત્ત ગુણટાણે ક્ષય દરે-સત્તાથી ટાળે. મિથ્યાત્વ મેહનીયાદિને ખપાવતા યથાપ્રવૃત્તાદે ત્રણ કરણ પૂર્વોક્ત (ઉપશમ શ્રેણિના અધિકારે કહ્યા મુજબ) રીતે કરે. પણ એટલુ વિશેષ કે અપૂર્વકરણના પ્રથમ સમયે અÍદત મિથ્યાત્વ અને મિશ્ર મેાહનીયના દલિકને ઉદિત સમ્યક્ત્વમેહનીયને વિષે ગુસ ક્રમ વડે નાંખે અને તે બંનેનેજ ઉદ્દલના સક્રમ પણ કરે. તે આ પ્રમાણે-પહેલા સ્થિતિખડ મેાટે ઉવેલે, બીજો તેથી વિશેષ હીન, ત્રીજો તેથી પણ વિશેષ હીન, એમ અપૂર્ણાંકરણના છેલ્લા સમય પંત અનુક્રમે વિશેષ હીન હીન ઉવેલે, અપૂર્વકરણના પ્રથમ સમયે જે સ્થિતિની સત્તાવાળા હતા તે તેના જ ચરમ સમયે સંખ્યાતગુણ હીન સ્થિતિની સત્તાવાળા થાય તે પછી અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરે. ત્યાં પણ સ્થિતિઘાતાદિ સર્વે તેમજ કરે. અનિવૃત્તિકરણના પ્રથમ સમયે વળી ત્રણે દનમેાહનીયની દેશ ઉપશમના, નિત્તિ અને નિકાચના બવચ્છેદ પામે, અનિવૃત્તિકરણના પ્રથમ સમયથી માંડીને દર્શોનમેહનીયત્રિકની સ્થિતિસત્તાના સ્થિતિ વાતાદિ વડે ઘાત કરતા કરતા હારા સ્થિતિખાંડ ગયે તે અસનિ પંચેન્દ્રિયનો જેટલી સ્થિતિસત્તાવાળા થાય. તે પછી સહસ્ર પૃથકૃત્વ સ્થિતિખડ ગયે તે ચૌરિદ્રિય સમાન સ્થિતિસત્તાવાળા થાય, તે પછી પણ તેટલા જ સ્થિતિખંડ ગયે છતે તેઈંદ્રિય સમાન સ્થિતિસત્તાવાળા થાય. તે પછી તેટલા સ્થિતિખડ ગયે તે એઈન્દ્રિય “સમાન સ્થિતિસત્તાવાળા થાય. તે પછી પણુ તેટતા સ્થિતિખંડ ગયે છતે એકેદ્રિય સમાન સ્થિતિવાળા થાય, તે પછી પણ તેટલા સ્થિતિખડ ગયે છતે પત્યેાપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિવાળા હોય. તે પછી ત્રણ દશ નમેહનીય પ્રત્યેકના પણ એક એક સખ્યાતમા ભાગ મૂકીને બાકીની સર્વે સ્થિતિનેા ઘાત કરે—ખપાવે, તે પછી પૂર્વે બાકી રાખેલ સંખ્યાતમા ભાગના એક સ ંખ્યાતમા ભાગ મૂકીને બાકીની સ Page #413 -------------------------------------------------------------------------- ________________ • : ૩૮૮ સમિતિકાનામાં પણ કર્મગ્રંથ કહાં જે પૂર્વબદ્ધાયુ થકે પકાણ પ્રારંભે અને અનંતાનુબંધિના ક્ષયથી અનંતર મરણના સંભવ થકી જે શ્રેણિ. થકી વિરમે તો કદાચિત મિથ્યાત્વના ઉદય થકી ફરીને પણ સ્થિતિને વિનાશ કરે, એ પ્રકારે હાર સ્થિતિવાત અતિક્રમે, તે પછી વળી મિથ્યાત્વના અસંખ્યાતા ભાગને અને સમ્યકત્વ તથા મિશ્રના સંખ્યાતા ભાગને ખંડે. તે પછી એ રીતે ઘણા સ્થિતિખંડ ગયે છતે મિથ્યાત્વનું દલિક આવલિકા માત્ર રહે અને સમ્યકત્વ તથા મિશ્રનું તે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ રહે. અહીં ખંડન કરાતા મિથ્યાત્વ સંબંધી સ્થિતિખંડેને સમ્યકત્વ અને મિશ્રમાં નાખે, મિશ્રના સમ્યકત્વમાં અને સમ્યક્ત્વના પિતાની નીચલી સ્થિતિમાં નાખે. હવે આવલિકા માત્ર રહેલું મિથ્યાત્વ દલિક તેને પણ સ્તિબુક સંક્રમ વડે સમ્યકત્વમાં નાંખે, તે પછી સમ્યક્ત્વ અને મિશ્રના અસંખ્યાતા ભાગ ખંડે અને એક ભાગ બાકી રહે, તે પછી તેના પણ અસંખ્યાતા ભાગ ખંડે અને એક બાકી છે, એ રીતે કેટલાએક સ્થિતિ ખંડ ગયે તે મિશ્ર આવલિકા માત્ર રહે અને તે વખતે સમ્યકત્વની સ્થિતિસત્તા આઠ વર્ષ પ્રમાણ હોય. તે જ કાળે વળી નિશ્ચયનયમતે સઘળા વિદનના નાશથી તે દર્શનમોહનીયક્ષેપક કહેવાય. તે પછી આગળ સમ્યકત્વના અંતમુહૂર્ત પ્રમાણ સ્થિતિ ખંડને ઉકેરે અને તેના દલિકને ઉદય સમયથી માંડીને સંક્રમાવે, તે આ પ્રમાણે-ઉદય સમયે થે, બીજે સમયે તેથી અસંખ્યય ગુણ, ત્રીજે સમયે તેથી પણ અસંખ્ય ગુણ, એમ ગુણશ્રેણિના મસ્તક (ટોચ–અંત) પર્યત અનુક્રમે અસંખેય ગુણ અધિક સંક્રમાવે. તે પછી તો વિશેષ હીન હીન સ્થિતિના કલિકને ચરમ સમય સુધી સંક્રમાવે. એ પ્રકારે અંતર્મુહૂર્ત પ્રમાણ અનેક ખંડો દ્વિચરમ સ્થિતિ ખંડ પર્યત ઉકેરે અને ખપાવે. ચિરમ સ્થિતિ ખંડ કરતાં ચરમ સ્થિતિ ખંડ અસંમેય ગુણ હોય. છેલ્લે સ્થિતિખંડ ઉશ્કેરાયે છતે આ ક્ષપક કતકરણ કહેવાય. આ કૃતકરણાદ્ધામાં વતંતે કોઈ જીવ કાળ પણ કરીને ચાર માંહેની કઈ પણ એક ગતિમાં ઉત્પન્ન થાય, અને લેગ્યામાં પણ પૂર્વે શકલ લેસ્થાએ હવે તે હવે તો કોઈ પણ લેયામાં જાય. એ પ્રકારે - સાત પ્રકૃતિના ક્ષયનો પ્રસ્થાપક (આરંભ કરનાર) મનુષ્ય હોય અને . નિષ્ઠાપક (પૂર્ણ કરનાર) ચારે ગતિને વિષ પામીએ કહ્યું છે કે–દt આ છોતો જોવે ઉg. ... . . . Page #414 -------------------------------------------------------------------------- ________________ ક્ષેપક શ્રેણિ ૩૮૯ અનંતાનુધી બાંધે; તે અનંતાનુબધિતુ બીજ મિથ્યાત્વ છે તે માટે, પણ મિથ્યાત્વ ક્ષય ગયે અનંતાનુ બાધ જાગે નહિ, બીજ ગચુ' માટે, અને સાતને ક્ષયે ા અતિત પરિણામવત થકા અવશ્ય દેવલેાકે જ ઉપજે અને પતિત પરિણામવંત હાય • તે અનેક પરિણામના સંભવ થકી જેવી પરિણામની વિશુદ્ધિ તેવી અનેરી ગતિએ ઉપજે, અને યુદ્ધાચુ પણ જો ત્યારે કાળ ન કરે તો પણ સાતને ક્ષયે નિશ્ચયે વિઅે પણ આગળ ચારિત્ર માહનીય ખપાવવા ન માંડે, તે મરીને જો દેવગતિએ -અથવા નરક ગતિએ જાય તા તે ત્રીજે ભવે મેક્ષે જાય, અને જો તિય ચ મનુષ્ય માંહે ઉપજે તે તે અવશ્ય અસëાત વર્ષાયુ માંહેજ ઉપજે, ત્યાંથી દેવલાકના ભવ કરીને ચાથે ભવે માક્ષે જાય. એ સાત પ્રકૃતિના ક્ષય અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત અને અપ્રમત્તને વિષે જ પામીએ. હુવે જો અમદ્રાયુ શકા ક્ષષકશ્રેણિ પ્રાર્ભે । સાત પ્રકૃતિને ક્ષયે નિશ્ચયે અનુપત પિરણામવંત થકા ચારિત્ર માહનીય ખપાવવાના ઉદ્યમ કરે. તે · સકલક્ષેપક નરક ૧, તિય ચ ર, અને દેવ૩, એ ત્રણનાં આયુ ક્ષય કરે, હવે ચારિત્રમેાહનીય ખપાવવાને ઉદ્યમ કરતા થકા થા પ્રવૃત્તાદિક ત્રણ કરણ કરે, તેનુ સ્વરૂપ સર્વ પૂર્વલી પરેજ કહેવુ', પણ એટલુ વિશેષ જે થાપ્રવૃત્ત કરણ તે અપ્રમત્ત ગુણઠાણે જાણવુ, પૂ કરણ તે અપૂવ કરણ ગુણઠાણે જાણવુ અને અનિવૃત્તિ કરણ તે અનિવૃત્તિમાદર ગુણઠાણે જાણવુ, ત્યાં અપૂર્વ - કરણે અપ્રત્યાખ્યાન ચતુષ્ક અને પ્રત્યાખ્યાનચતુષ્ક એ આઠે * આ પ્રાયિક વચન સભવે છે, જે કારણ્ મ ટે ક્ષાયિક સમ્યગ્દષ્ટિ શ્રીકૃષ્ણ વાસુદેવનું પાંચમે ભલે પણ મેક્ષગમન સાંભળાય છે. उक्तं च- नरयाउ नरभवम्मि, देवो होऊण पञ्चमे कप्पे | तत्तो चुओ समाणो, बारसमो अममतित्थयरो ॥ १ ॥ ભાવા—નરક થકી નીકળી મનુષ્ય ભવમાં ઉત્પન્ન થશે. ત્યાંથી પાંચમા ૪૫માં દેવ થઈને ત્યાંથી વતા બારમા અસમ નામા તી‘કર થશે. Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ સતતિકાનામાં ષષ્ટ કર્મથ કષાય અપાવવા માંડે, તેના અંતરે અનિવૃત્તિ બાદરે શું હશે? . તે કહે છે કે ૭૮ છે ૧૩ अनिअट्रिबायरे थोण-गिद्धितिगनिरयतिरिअनामाओ। संखिज्जइमे सेसे, तप्पाउग्गाओ खीअंति ॥७९॥ અનાદિયા અનિવૃત્તિ | કર્મની (તેર) પ્રકૃતિઓ બાદરે | વિજ્ઞ=સંખ્યાતમો ભાગ. થીumબ્રિતિજ ત્યાનગૃદ્ધિ | સેલે બાકી રહે છતે. (થીણુદ્ધિ) ત્રિક. નિરતિથિનામ નરક ગતિ તpisorશો તપ્રાયોગ્ય, અને તિય“ચગતિ નામ. થીય િક્ષય થાય છે. વાર્થ:–અનિવૃત્તિ બાદ ગુણસ્થાનને સંખ્યાત ભાગ. બાકી રહ્યું છે ત્યાનગૃદ્વિત્રિક, નર્કગતિ અને તિર્યંચગતિ નામ. કર્મની તપ્રાયોગ્ય (૨) પ્રકૃતિઓ ક્ષય પામે છે. ૭૯ છે વિર:–અનિવૃત્તિકરણના પ્રથમ સમયે આઠ કપાય. પાપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિના થાય. ત્યાર પછી થીણુદ્વિત્રિક ૩ અને નરગતિ ૧, નાનુપૂરી ૨, તિર્યંચગતિ ૩. તિર્યગાનુપૂવીઝ, એકેન્દ્રિય ૫, બેદ્રિય ૬, તેદ્રિય ૭, ચરિંદ્રિય, જાતિ ૮, સ્થાવર ૯, આતપ ૧૦, ઉદ્યોત ૧૧, સૂમ ૧૨ અને સાધારણ ૧૩ અને નરક તિર્થક પ્રાગ્ય નામકર્મની ૧૩ પ્રકૃતિએવે સોળ પ્રકૃતિક અનિવૃત્તિ બાદરના સંખ્યાતા ભાગ ગયે થકે અને એક સંખ્યાતમે ભાગ થાકતે થકે ક્ષય કરે. ૭૦ છે ૧–સ્થિતિઘાતાદિ વડે એવા ખપાવે કે અનિવૃત્તિકરણદ્ધાના પ્રથમ સમયે તે પોપમના અસંખ્યય ભાગ માત્ર સ્થિતિ પ્રમાણે થાય. ઉદ્દલના સંક્રમે ઉવેલી ઉવેલીને તેની પલ્યોપમના અસંખ્યય ભાગ પ્રમાણ સ્થિતિ થાય ત્યારે બંધાતી પ્રકૃતિમાં તે સેળ પ્રકૃતિને ગુણસંક્રમ. વડે સમયે સમયે સંક્રમાવી સંક્રમાવીને. Page #416 -------------------------------------------------------------------------- ________________ ક્ષપક શ્રેણિ ૩૦૧ इत्तो हणइ कसाय-टुगंपि पच्छा नपुंसगं इत्थीं। तो नोकसायछक्कं, छहइ संजलणकोहंमि ॥८॥ -એ પછી. તો તે પછી. હૃા=હુણે છે, નોવાથછછ નોકષાયને વિકલાયાષ્ટકને છુz=નાં ખે-સંક્રમાવે છે. ઉછા પછી, નવું નપુંસકવેદને, સિંગઢનોમિ=સંવલન =સ્ત્રીવેદને, ક્રોધ માંહે. અર્થ–એ પછી આઠ કપાયને ક્ષય કરે. પછી નપુંસકવેદ, સ્ત્રીવેદને ક્ષય કરે, તે પછી છ નેકષાય સંજવલન ક્રોધને વિષે સંક્રમાવે છે, તે ૮૦ છે વિવેચન-તે સેળ ૧૬ પ્રકૃતિને ક્ષય કર્યા પછી આઠ કવાય નિ:શેષપણે હણે. ઇહાં અન્ય આચાર્ય કહે છે કે “૧૬ પ્રકૃતિ જ પ્રથમ ખપાવવા માંડે, તેની વચ્ચે ૮ કષાય અપાવે અને પછી ૧૬ પ્રકૃતિ નિ:શેષપણે ક્ષય કરે. ત્યાર પછી અંતમુહૂર્તો માંહે નવ નોકષાયનું અને ચાર સંજવલનનું અંતર કરણ કરે. તે કરીને નપુંસક વેદનું ઉપરની સ્થિતિનું દલિઉં ઉદ્વલન વિધિએ કરીને ક્ષય કરવા માંડે. તે અંતર્મુહૂ ગે વેદવે કરીને પોપમના અસંખ્યાતમાં ભાગ માત્રનું થયું, ત્યાંથી માંડીને બંધાતી પ્રકૃતિને વિષે ગુણસંક્રમે કરીને નાંખે. એમ નંખાતું થયું તે અંતમુહૂ નિ:શેષપણે ક્ષીણ થાય; અને હેઠળું દલિઉ જે નપુંસકેદી ક્ષપકશ્રેણિએ ચડયો હોય, તો ભોગવતો ક્ષય કરે, અન્યથા તો તે આવલિકા માત્ર હોય, તેને વળી વિદ્યમાન પ્રકૃતિને વિષેસ્ટિબુક સંક્રમે કરીને સંકમાવે. એમ નપુંસક વેદને ક્ષય કરીને તેવી જ રીતે અંતમુહૂત્તે જીવેદનો ક્ષય કરે. ત્યારપછી છ નોકષાયને પણ સમકાળે ક્ષય કરવા માંડે, ત્યાંથી માંડી તેનું ઉપરની સ્થિતિનું દલિઉ પુરૂષદ માંહે ન સંક્રમાવે, કિંતુ સંજવલન ક્રોધ માંહે સંક્રમાવે, એમ અંતમુહૂર્તે છ નોકષાયનું ઉપરનું દલિઉ નિ:શેષપણે ક્ષીણ થાય, તે સમયેજ પુરૂષદના બંધ, ઉદય અને ઉદીરણુંનો છેદ થાય, Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ સપ્તતિકાનામાં ષષ્ટ કર્મગ્રંથ અને સમયે ઊણી બે આવલિકાનું બાંધું વજીને શેષ દલિયાને પણ ક્ષય થાય. એ પુરૂષવેદી પ્રારંભકને જાણવું, જ્યારે નપુંસકવેદી પ્રારંભક હોય ત્યારે પ્રથમ સ્ત્રીવેદ અને નપુસકવેદનો સમકાળે ક્ષય કરે, તે ક્ષયને સમયે જ પુરૂષદના બંધદય ઉદીરણાને છેદ થાય, ત્યાર પછી અવેદક થયો છત પુરૂષદ અને હાસ્યષકનો સમકાળે ક્ષય કરે. અને જ્યારે સ્ત્રીવેદી શ્રેણિ પ્રારભે ત્યારે પ્રથમ નપુસકેદનો ક્ષય કરે, પછી સ્ત્રીવેદને ક્ષય કરે, તે ક્ષયને સમયે જ પુરૂષદના બંધ ઉદય, ઉદીરણુંને છેદ થાય. ત્યાર પછી પુરૂષદ અને હાસ્યષકનો સમકાળે ક્ષય કરે. હવે પુરૂષવેદીને આશ્રયીને કહે છે–કોધ વેદતાં પુરૂષદને કોધાદ્વાના ત્રણ ભાગ હોય, તે આ પ્રમાણેઅધિકણુકરણોદ્ધા ૧, કિટ્રિકરણોદ્ધા ૨, અને કિટિવેદનાદ્ધા ૩. ત્યાં અધિકર્ણકરણા દ્વાએ વત્તત પ્રતિસમયે અનંતા અપૂર્વ સ્પદ્ધક સંજ્વલન ચતુષ્કના -અંતરકરણ થકી ઉપરની સ્થિતિને વિષે કરે અને એ અદ્ધાએ વર્તાતો પુરૂષદ પણ સમયે ઊણી બે આવલિકા રપ કાળે ક્રોધને વિષે ગુણસંકર્મ કરીને સમાવતા થકે ચરમ સમયે સર્વસંક્રમે કરીને સંક્રમાવે, એમ પુરૂષવેદ ક્ષય પામે તદનંતર કિષ્ટિકરણ અદ્ધાએ પેઠે થકે સંજવલન ચતુષ્કની ઉપરની સ્થિતિના દલિયાની કિહિ કરે. તે કિહિ પમાથે તો અનંતી છે પણ સ્કૂલ ભેદની અપેક્ષાએ બાર કલપીએ-એકેકા કક્ષાયની ત્રણ ત્રણ એ ક્રોધે ક્ષપકશ્રેણિ પ્રયત્નને માટે જાણવું. માને કરીને પડિહજતાને તે પૂર્વોક્ત ઉદ્વલન વિધિએ કરીને કોઇ ખપાવ્યું કે શેષ ત્રણ કષાયની કિટિ પૂર્વલી પરે ૯ થાય, માયાએ કરી પ્રતિપનને પૂર્વોક્ત ઉકલન વિધિએ કરીને કોઇ માનનો ક્ષય થયે થકે શેષ એ કષાયની કિટટિ ૬ પૂર્વવત હેાય. લેબે કરીને પ્રતિપનને પૂર્વોક્ત ઉદ્વલન વિધિએ કરીને ક્રોધાદિક ત્રણને ક્ષયે લોભની કિટિ ૩ હેય, ત્યારપછી કિટિવેદનાદ્વાને વિષે પેઠે થકે ક્રોધે પ્રતિપન્ન થકે ક્રોધનું પ્રથમ કિટિનું બીજી સ્થિતિનું દલિઉ આકપીને પ્રથમ સ્થિતિનું કરે અને વેદ, ત્યાં લગે કે જ્યાં લગે સમયાધિક આવલિકા માત્ર શેષ હેય. તદ્દનંતર સમયે બીજી સ્થિતિગત બીજી કિટિનું દલિઉ આકપીને પ્રથમ સ્થિતિનું કરે અને વિદે, ત્યાં લાગે કે જ્યાં લાગે Page #418 -------------------------------------------------------------------------- ________________ ક્ષયક શ્રેણિ ૩૩ : સમયાધિક આવલિકા માત્ર શેષ હેય, એમ આગળ પણ કહેવું, ઇત્યાદિક ઈહાં ઘણું વક્તવ્ય છે પણ વિસ્તારના ભય થકી કહેતા નથી. તે ૮૦ તે પછી અનંતર સમયે ત્રીજી કિદિનું દ્વિતીય સ્થિતિગત દલિક આકરીને પ્રથમ સ્થિતિગત કરે અને સમયાધિક આવલિકા માત્ર શેષ રહે ત્યાં સુધી દે. આ ત્રણે કિદિ વેદનાહાને વિષે ઉપરની સ્થિતિનું દલિક ગુણસંક્રમે કરીને પણ સમયે સમયે અસંખ્ય ગુણ વૃદ્ધિએ સંજ્વલન ભાનમાં નાંખે. ત્રીજી કિદિવેદનાદ્ધાના ચરમ સમયે સંવલન ફોધનાં બંધ, ઉદય અને ઉદીરણનો સમકાળે વ્યવચ્છેદ થાય. તેની સત્તા પણ સમય ન્યૂન બે આવલિકાએ બાંધેલ દલિક વજીને બીજી શેષ રહી નથી કેમ કે સર્વ માનમાં - સંક્રમાવેલ છે. તે પછી અનંતર સમયે માનની પ્રથમ કિદિનું દ્વિતીય સ્થિતિગત દલિક આપીને પ્રથમ રિથતિગત કરે અને અંતર્મુહૂર્ત પર્યત દે. ધના પણ બંધાદિ વ્યવચ્છેદ થયે તે તે સંબંધી દલિક સમય ન્યૂન બે આવલિકા માત્ર કાળે ગુણસંક્રમે સંક્રમાવતો ચરમ સમયે સર્વસંક્રમે સંક્રમાવે. અહીં ક્રોધનો ક્ષય થાય, માનનું પણ પ્રથમ કિદિનું પ્રથમ સ્થિતિગત કરેલું દલિક વેદાતું સમયાધિક આવલિકાનું બાકી રહે. તે પછી અનંતર સમયે માનની બીજી કિષ્ટિનું પ્રિતીય સ્થિતિગત દલિક આકષીને પ્રથમ સ્થિતિ કરે અને સમયાધિક આવલિકા માત્ર બાકી રહે ત્યાં સુધી દે. તે પછી અનંતર સમયે માનની ત્રીજી કિદિનું દિતિયરિથતિગત દલિક આકપીને પ્રથમ સ્થિતિ કરે અને સમયાધિક આવલિકા માત્ર શેષ રહે ત્યાં સુધી દે. તેજ સમયે માનના બધ, ઉદય અને ઉદીરણાને એક સાથે વ્યવદ થાય અને તેની સત્તા પણ સમય ન્યૂન બે આવલિકાએ બાંધેલ દલિક પૂરતી જ બાકી હેય. કેમ કે બાકીનું માયામાં સંક્રમાવેલ છે. તે પછી માયાની પ્રથમ કિદિનું દ્વિતીયસ્થિતિગત દતિક આકષીને પ્રથમ સ્થિતિ કરે અને અંતર્મદૂત પર્યત વેદ. માનને પણ બંધાદિ વ્યછેદ થયે તે સંબંધી દલિક સમય ન્યૂન બે આવલિકા માત્ર કાળે ગુણસંક્રમ વડે માયામાં નાખે, માયાનું પણ પ્રથમ કિદિનું દ્રિતીય સ્થિતિનું પ્રથમથિતિગત કરેલું દલિક વેદાનું સમાધિક આવલિકા માત્ર શેષ ૨છે. તે પછી અનંતર સમયે માયાની બીજી કિદિનું દ્વિતીયસ્થિતિગત દલિક આકષીને પ્રથમ સ્થિતિગત કરે અને સમયાધિક આવલિકા માત્ર બાકી રહે ત્યાં સુધી વેદે, તે પછી અનંતર સમયે ત્રીજી કિદિનું દ્વિતીયસ્થિતિગત દલિક આકષીને પ્રથમ સ્થિતિગત કરે અને સમયાધિક Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ સતતિકાનામા પષ્ટ કર્મગ્રંથ આવલિકા માત્ર બાકી રહે ત્યાં સુધી દે. તે જ સમયે માયાના બંધ ઉદય, અને ઉદીરણનો સમકાળે વ્યવદ થાય અને તેની સત્તા પણ સમય ન્યૂન બે આવલિકાએ બાંધેલ દલિક માત્ર જ બાકી રહે, કેમકે બાકીનું ગુણસંક્રમ વડે ; લેભમાં નાંખેલ છે તે પછી અનંતર સમયે લોભની પ્રથમ કિદિનું દ્વિતીય સ્થિતિગત દલિક આકપીને પ્રથમ સ્થિતિગત કરે અને અંતર્મુહૂર્ત પર્યત વેદેસંજવલન માયાના પણ બંધાદિ વ્યવચ્છેદ થયે છતે તે સંબંધી સર્વ દલિકને સમય ન્યૂન બે આવલિકા માત્ર કાળે ગુણસંક્રમ વડે લેભમાં સંક્રમાવે. ત્યારે લેભનું પ્રથમ કિદિનું પ્રથમ સ્થિતિગત દલિક વેદાનું સમયાધિક આવલિકા માત્ર બાકી રહે. તે પછી અનંતર સમયે લોભની બીજી કિદિનું દ્વિતીય ચિતિગત દલિક આકષીને પ્રથમ સ્થિતિગત કરે અને વેદે અને તેને વેદત ત્રીજી કિટ્ટીનું દલિક ગ્રહણ કરીને સમયાધિક આવલિકા માત્ર શેષ રહે ત્યાં સુધી સૂક્ષ્મ કિટ્ટીઓ કરે તે જ સમયે વળી સંજવલન લેભનો બંધ વ્યવચછેદ, બાદર કષાય (લેભ)નાં ઉદય ઉદીરણાનો વિચ્છેદ અને અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનને વ્યવચ્છેદ સમકાળે થાય. તે પછી અનંતર સમયે બીજી સ્થિતિનું સૂમકિટ્ટીકૃત દલિક આકર્ષીને પ્રથમ સ્થિતિગત કરે અને વેદે. ત્યારે તે જીવ સૂક્ષ્મસં૫રાય કહેવાય. પૂર્વોક્ત ત્રીજી કિટીની બાકી રહેલી સંપૂર્ણ આવલિકા વેદાતી પર પ્રકૃતિને વિષે તિબુક સંક્રમવડે સંક્રમાવે અને પહેલી બીજી કિટ્ટીગત આવલિકા અનુક્રમે બીજી ત્રીજી કિટ્ટીની અંતર્ગત સંક્રમાવીને વેદે, લેભની સૂક્ષ્મ કિટ્ટીઓને વેદનારો સૂમસં૫રાયગુણથાનવર્તિ જીવ સૂક્ષ્મ કિટ્ટીનું દલિક અને સમય ન્યૂન બે આવલિકાએ બાંધેલ દલ સમયે સમયે સ્થિતિઘાતાદિ વડે સૂમસંપરીયાદ્ધાના સંખ્યાતા ભાગ જાય અને એક ભાગ બાકી રહે ત્યાં સુધી ખપાવે. તે પછી તે બાકી રહેલા સંખ્યાતા ભાગમાં સંજવલન લોભ સર્વ અપવર્તના વડે ઘટાડીને સૂમસં૫રાય અદ્ધા હજી પણ અંતર્મુહૂર્ત પ્રમાણ બાકી હોય ત્યાંથી માંડીને મોહનીય કર્મના સ્થિતિઘાતાદિ વિરમે પણ શેવ કર્મના પ્રવર્તે. લેભની તે ઘટાડેલી સ્થિતિને ઉદય ઉદીરણ વડે વેદતો સમયાધિક આવલિકા માત્ર બાકી રહે ત્યાં સુધી જાય. તેને અનંતર સમયે ઉદીરણા વિચ્છેદ જાય તેથી ફક્ત ઉદય વડે જ છેલ્લા સમય સુધી તેને વેદે. તે ચરમ સમયે પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ, ચશઃ કીર્તિ, ઉચ્ચ ગોત્ર અને પાંચ અંતરાય એ સળ પ્રકૃતિનો બંધ વ્યવછેદ થાય અને મેહનીય કર્મની ઉદય સત્તાનો વ્યવચ્છેદ થાય. Page #420 -------------------------------------------------------------------------- ________________ ક્ષપક શ્રેણિ ૩૯૫ : पुरिसं कोहे कोहं, माणे माणं च छुहइ मायाए। मायं च छहइ लोहे, लोहं सुहुमंपि तो हणइ ॥८॥ કુરિ-પુરૂષદને માથંકમાયાને જોકસંજ્વલન ક્રોધમાં, | ઢોદે-સંજ્વલન લોભમાં, હું-ક્રોધને, મા=સંજવલન માનમાં ઢોદું-લોભને મા =માનને જુદુમાવ સૂક્ષ્મ પણ છું=સંફમાવે, =તે પછી. માથv=સંજવલન માયામાં. | =હણે છે, અર્થ:- પુરૂષદને સંજ્વલન ક્રોધમાં, ક્રોધને સંજવલન માનમાં અને માનને સંજ્વલન માયામાં સંક્રમાવે. માયાને સંજવલન લોભમાં સંક્રમાવે તે પછી સૂમ લોભને પણ હણે છે, u૮૧ વિવેચન –પુરૂષદને પ્રથમ બંધ ઉદય ઉદીરણાદિ છેદ થયે . થકે ગુણસંકર્મ કરીને સંજવલન કોધ માંહે સંક્રમાવે. ક્રોધને પણ બંધાદિકને બ્છેદે સંજ્વલન માન માટે સંક્રમા, માનને પણ બંધાદિકને વ્યુછેદે સંજવન માયા માંહે તે છું: સંક્રમાવે-નાંખે. માયાને પણ બંધાદિકને બુચ્છેદે સંજવલન. લાભ માંહે સંક્રમા નાંખે, ત્યારપછી તે લોભને બંધ ઉદય”. ઉદીરણાને વ્યુછેદે અતિ સૂક્ષ્મ થયેલે સત્તારૂપ જે લેભ તેને પણ હશે–સત્તાથી ટાળે, સૂમપરાયને અંતે મેહનીયને મૂળથી ટાળે. ૮૧ ૧ સ્થિતિવાતાદિ વડે. Page #421 -------------------------------------------------------------------------- ________________ સમ્રતિકાનામા પણ કગ્રંથ खीणकसायदुचरिमे, निदं पयलं च हणइ छउमत्थो । મ આવળમંતરા, જીસમો સમસમયંમિ ॥૮॥ ૩૬ & છીળસથવુ રિમે=ક્ષીણમાહ ગુણસ્થાનના દ્વિચË સમયે, નિર્ંયરું ૨=નિદ્રા અને પ્રચલાને. =નાશ કરે છે. અર્થ:-છદ્મસ્થ ક્ષીણમેાહ ગુણસ્થાનના દ્રિચર્મ (ઉષાન્ત્ય) સમયે નિદ્રા અને પ્રચલાને ક્ષય કરે અને છેલ્લે સમયે નવ આવરણ અને પાંચ અંતરાયને ક્ષય કરે છે, ॥ ૮૨ ૫ અસમથો છદ્મસ્થ આવર[=પાંચ જ્ઞાનાવરણુ અને ચાર દશનાવરણને અંતરા=પાંચ અંતરાયને સમસમમિ-ચર્મ (છેલ્લા) સમયે. વિવેચન:-એમ જે ક્ષીણકષાય થયા તેને માહનીય ટાળી રોષ કૅમ ના સ્થિતિઘાતાર્દિક પૂર્વલી પરે ક્ષીણમેાહના સંખ્યાતા ભાગ જાય ત્યાં લગે પ્રવર્તે, એક સખ્યાતમા ભાગ માકી રહે ત્યારે પાંચ જ્ઞાનાવરણ, ચાર દનાવરણ, પાંચ અંતરાય અને નિદ્રાદ્વિક, એ સેાળ પ્રકૃતિની સ્થિતિ સ અપવ નાએ અપ વી ને ક્ષીણક્ષાયના અટ્ઠા સરખી કરે. નિદ્રાદ્ધિકની સ્થિતિ સમયે ઊણી કરે. તે ક્ષીણમેાહુના કાળ હજી અંતર્મુહૂના છે, ત્યાંથી માંડીને તે પ્રકૃતિના સ્થિતિઘાતાદ્રિક વિરામ પામે; શેષ પ્રકૃતિના હોય. નિદ્રાદ્વિક હીન એ સેાળ (૧૬) પ્રકૃતિ ઉદય ઉદીરણાએ કરીને સમયાધિક આલિકા માત્ર રોષ રહે ત્યાં લગે વેદે, તે પછી ઉદીરણા નિવર્તે. ત્યારે આવલિકા માત્ર કેવળ ઉદયે જ કરીને ક્ષીણષાયના દ્રિચર્મ સમય લગે વેદે, ૧ સ્વરૂપસત્તાની અપેક્ષાએ સમય ન્યૂન અને કપણાની અપેક્ષાએ : તા તુલ્ય. Page #422 -------------------------------------------------------------------------- ________________ ૭ ક. પક શ્રેણિ છેલ્લા સમય થકી અગાઉને સમય તે દ્વિચરમ સમય કહીએ. તે દ્વિચરમ સમયે નિદ્રાદ્ધિક સ્વરૂપ સત્તાપેક્ષાએ ક્ષય થાય અને ચરમ સમયે પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાય, એ ૧૪ પ્રકૃતિનો ક્ષય કરે. તદનંતર સમયે જ કેવલ જ્ઞાન, કેવલદર્શન પામે. સાગિ કેવલી થાય, ત્યાં જઘન્ય અંતમુહૂર્તા અને ઉત્કૃષ્ટપણે નવ વરસે ઉણી પૂર્વ કેડિ રહે. ત્યાર પછી જે કેવળીને વેદનીયાદિ અને આયુઃ કર્મની વર્ગણા અધિકી ઓછી વિષમ હેય તે સમ કરવાને કાજે સમુઘાત કરે તે સમુદઘાત આઠ સમયનો હોય, પ્રથમ સમયે આત્મપ્રદેશનો અધ: ઉર્વ લોકાત લગે દંડ કરે ૧, બીજે સમયે પૂર્વાપર લોકાંત લગે કપાટ કરે ૨, ત્રીજે સમયે દક્ષિણેત્તર લોકાંત લગે આત્મપ્રદેશ વિસ્તારીને મંથાનરૂપ કરે ૩, ચોથે સમયે અંતર પૂરને સમગ્ર લોકવ્યાપી થાય ૪, પાંચમે સમયે આંતરા સંહરે ૫, ઠે સમયે મંથાન સંહરે ૬, સાતમે સમયે કપાટ સંહરે ૭, અને આઠમે સમયે દંડ પણ સંહારીને શરીરસ્થ થાય ૮, ત્યાં પહેલે અને આઠમે સમયે ઔદારિક કાયયોગી હેય, બીજે, છઠે અને સાતમે સમયે ઔદારિકમિશ્ર કાયયોગી હોય, ત્રીજે, ચોથે અને પાંચમે સમયે કેવળ કામણ કાચગી હેય; એ ત્રણ સમય અણાહારી હેય. ઇત્યાદિક ઈહાં ઘણો વિચાર છે, તે વિસ્તારના ભય થકી લખ્યો નથી. એ કેવલી સમુદ્યાત સર્વ કેવળી ન કરે, કેટલા કરે. यतः-यः षण्मासाधिकायुष्को, लमते केवलं ध्रुवम् । । - करोत्यसो समुद्घातमन्ये कुर्वन्ति वा न वा* ॥ १ ॥ અંતમુહૂર્નાયુ થાકતે જ કેવલી સમુદ્રઘાત કરે હવે તે સયોગી કેવળ ભપગાહી કમ ક્ષય કરવાને માટે વેશ્યાતીત જે છ માસથી અધિક શેષ આયુષ્યવાળા કેવળજ્ઞાન પ્રાપ્ત કરે તે સમૃઘાત નિચ્ચે કરે, બીજા કરે અથવા ન પણ કરે. Page #423 -------------------------------------------------------------------------- ________________ * ૨૦૮ સપ્તતિકાનામા પષ્ટ કર્મગ્રંથ (અત્યંત અપ્રકંપ, પરમ નિજરનું કારણભૂત) ધ્યાન પરિવજવા વાંછતા ગનિષેધ કરવા માંડે ત્યાં પ્રથમ બાદર કાયયોગે કરીને બાદર મનોયોગ રૂપે તે પછી તે વડે બાદર વચનગ રૂપે, ત્યારપછી સૂક્ષ્મ કાયયોગે કરીને બાદ કાયચોગ રૂંધે, તેણે કરીને સૂક્ષ્મ મનોયોગ રૂંધે અને તે પછી તે વડે જ સૂક્ષ્મ વાગયોગ રૂપે તે પછી સૂમ કાય પીગ ધત શકે સૂમકિયા અપ્રતિપાતિ નામનું ત્રીજુ' શુકલધ્યાન જાવે. તેના સામર્થ્ય થકી વદનોદરાદિક વિવર પૂર્વે કરીને દેહનો ત્રીજો ભાગ સંકુચીને તાવત પ્રદેશી થાય. તે ધ્યાને વર્તતે થક સ્થિતિઘાતાદિકે કરીને આયુ વિના ત્રણ કર્મ અગિ કેવળીના ચરમ સમય લગે અપવ. ચરમ સમયે સર્વ કર્મ અગ્યવસ્થાની સ્થિતિ સમાન સ્થિતિનાં થાય, પણ જે કર્મને અયોગિ અવસ્થાએ ઉદય નથી તેની સ્થિતિ એક સમયે ઉણું કરે. તે સોગીને ચરમ સમયે અનેરૂં વેદનીય ૧, ઔદારિક ૨, તેજસ ૩, કામણ ૪, છ સંસ્થાન ૧૦, પ્રથમ સંઘયણ ૧૧, ઔદારિકોપાંગ ૧૨, વર્ણચતુષ્ક ૧૬, અગુરુલધુ ૧૭, ઉપ ઘાત ૧૮, પરાઘાત ૧૯, ઉચ્છવાસ ર૦, સ્થિર ૨૧, અસ્થિર [. રર, વિહાગતિદ્ધિક ૨૪, પ્રત્યેક ૨૫, શુભ ૨૬, અશુભ ૨૭, દુ:સ્વર ૨૮, સુસ્વર ૨૯, અને નિર્માણ ૩૦, એ ત્રીશની ઉદય ઉદીરણ ટળે. તદનંતર સમયે અયોગી કેવળી થાય, તેને કાળ પાંચ હસ્વ [૪-૬-૩-જા- અક્ષર ઉચ્ચાર પ્રમાણ અંતમુહૂર્ત માત્ર હેય. તે અયોગ્ય સ્થાવતી' એમ સૂક્ષ્મકિય ધ્યાન પૂર્ણ કરીને ચુપરતક્રિય નામે ચોથું શુકલધ્યાન ધ્યાવે, એમ એ સ્થિતિઘાતાદિ રહિત ઉદયવંત કર્મને સ્થિતિ ક્ષયે કરીને અનુભવતો થકો ક્ષય કરે અને અનુદયવંત કર્મને વેદ્યમાન પ્રકૃતિ માંહે સ્તિબુક સંક્રમે કરીને સંકમાવત અને વેદ્યમાન પ્રકૃતિરૂપ પણે વેદત થકે અયોગ્યવસ્થાના દ્વિચરમ સમય : લગે જાય, તે ૮૨ Page #424 -------------------------------------------------------------------------- ________________ ક્ષપક શ્રેણિ 344 क्षपकणिक्रमोऽयम् तत: सिद्धयति १४ गुणठाणे क्षपयति १४८ १२ प्रकृतीः ७३ प्रकृतीः ज्ञानाव० ५ दर्शनाव० ४ अंतराय ५ ए १४ । निद्राद्वयं २ | १२ गुण संज्वलनलोभं १ | १० गुण संज्वलनमायां १ संज्वलनमानं १ संज्वलनक्रोधं १ | पुरुषवेदं १ हास्यादिषट्कं ६ स्त्रीवेदं १ । नपुंसकवेदं १ | एकेंद्रियादि १६ प्र० ॥ ९ गुण अप्रत्या० क्रो. मा.मा.लोप्रत्या-क्रो मा.मा.लोट देवनारकतिर्यगायूंषि ३ . - सम्यक्त्वमोहनीयं ३४५६७गु० | मिश्रमोहनीयं २ | मिथ्यात्वं १ । अनन्तानुबंधिक्रोधमानमायालोमान् ४ A Page #425 -------------------------------------------------------------------------- ________________ . ૪૦૦ સપ્તતિકાનામા કર્મગ્રંથ देवगइसहगयाओ, दुचरमसमयमविअंमि खोअंति। सविवागेअरनामा, नीआगोअंपि तत्थेव ॥८॥ દેવાદા -દેવગતિ વિવારનામા=વિપાકીની પ્રસાથે બંધ છે જેને વિપક્ષી નામ કર્મની એવી (દશ પ્રકૃતિ). (૪૫) પ્રકૃતિઓ, ટુચરમસમથમવારિમ બે છે. નકલંપિકનીચ ગોત્ર અને લ્લા સમય છે જેના વેદનીય. એવા ભવ્ય જીવને વિષે | તલ્થવ ત્યાંજ. સ્ત્રીયંતિ-ક્ષય પામે છે. અર્થ–બે છેલ્લા સમય છે (બાકી) જેને એવા (કિચરમ) ભવ્ય જીવને વિષે દેવગતિ સાથે બંધ છે જેનો એવી દ. પ્રકતિ ક્ષય પામે છે, વિપાકરહિત નામકર્મની (૪૫) પ્રકૃતિ, નીચગોત્ર તથા એક વેદનીય ત્યાં જ ક્ષય પામે છે. જે ૮૩ વિચિન-દેવગતિ સંઘાતે એકાંતે જ બંધ છે જેને તે દેવગતિ સહગત પ્રકૃતિ ૧૦ છે, તે આ પ્રમાણે–વૈકિય ૧, આહારક શરીર ૨, વૈક્રિય ૩, આહારક બંધન ૪, વિક્રિય ૫, આહારક સંઘાતન ૬, વૈકિય ૭, આહારકોપાંગ ૮, દેવગતિ ૯ અને દેવાનpવી એ દશ પ્રકૃતિ ભવ્ય મોક્ષગામીને દ્વિચરમ સમયે ક્ષય જાય, તથા તેજ સમયે જે નવ પ્રકૃતિ વિપાકે વરે છે. તે વળી બાકી નામકર્મની અનુદયવંત ૪ પ્રકૃતિ છે, તે આ પ્રમાણેઔદારિક ૧, તેંજર ૨, કામણ શરીર ૩. એજ ત્રણનાં બંધન ૬, એજ ત્રણનાં સંઘાતન ૯, છ સંસ્થાન ૧૫, છ સંઘયણ ર૧ ઔદારિકોપાંગ ૨૨, વર્ણ ચતુષ્ક ર૬, મનુષ્યાનુપૂથ્વી ૨૭, પરાઘાત ૨૮, ઉપઘાત ૨૯, અગુરુલઘુ ૩૦, બે વિહાગતિ ૩૨, પ્રત્યેક ૩૩, પર્યાપ્ત ૩૪, ઉચ્છવાસ ૩૫, સ્થિર ૩૬, અસ્થિર ૩૭ શુભ ૩૮, અશુભ ૩૯, સુસ્વર ૪૦, દુ:સ્વર ૪૧. દુર્ભાગા કર, અનાદેય ૪૩, અયશકીતિ જ અને નિર્માણ ૪૫, એવં (૪૫) Page #426 -------------------------------------------------------------------------- ________________ ક્ષપક શ્રેણિ. , ૪૦૧, પીસ્તાલીશ ક્ષય પામે. તથા નીચગેત્ર ૧ અને અપિ શબ્દ થસ અને બે માંહેલું એક વેદનીય ૨, એ ૧૦, ૫ અને ૨ એમ સર્વ મળી (૫૭) સત્તાવન પ્રકૃતિ દ્વિચરમ સમયે ક્ષય. જાય તેની સત્તા ટળે, ૮૩ अन्नयर वेयणीअं, मणुआउअमुच्चगोअनवनामे । बेएइ अजोगिजिणो, उक्कोसजहन्नमिक्कारा ॥८॥ સજાળીયં બેમાંથી એક | વેદ, વેદનીય. મનોળિનો=અગિ કેવળ . મારાચં મનુષ્કાસુ. ફી નમઃઉચ્ચ ગોત્ર, ડોક ઉત્કૃષ્ટ. નવ ના નામકર્મની નવ | નં=જઘન્ય, પ્રકૃતિએ, ના અગ્યાર પ્રકૃતિ, અર્થ–બાકી રહેલ એક વિદનીય, મનુષ્યાય, ઉચ્ચગોત્ર અને નામકર્મની નવ પ્રકૃતિ અગિ જિન ઉત્કૃષ્ટપણે વેદે. અને જવન્ય અગ્યાર પ્રકૃતિ વેદે, મા ૮૪ . કિચન:-હવે દ્વિચરમ સમયે ક્ષય ગયું જે વેદનીય તે થકી અનેરૂં એક વેદનીય ૧, મનુષ્પાયુ: ૨, ઉર્ગોત્ર ૩ અને નામકર્મની નવ પ્રકૃતિ ૧૨, એ ૧૨, બાર પ્રકૃતિ અયોગિ કેવલી ઉત્કૃષ્ટપણે તીર્થકર હેય તે દે, જઘન્ય થકી સામાન્ય કેવી હોય તે તીર્થકર નામ વિના અગ્યાર વેદ. ૮૪ मणुअगइजाइतसवायरं च, पजत्तसुभगमाइज्ज । કરિી તિથર, નામરૂ દવંતિ નવઘણા ટકા ૨૬ Page #427 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકાનામા ષષ્ઠ કર્મગ્રંથ મgધવાર કાર=મનુષ્ય ગતિ, યશકીતિ નામ પંચૅક્રિય જાતિ, | તિસ્થ તીર્થકર નામ તરાવાવવસનામ, બાદરનામા નામરૂ નામકર્મની. ' ઝાર સુમ=પર્યાપ્તનામ, વંતિ હોય છે. સુભગ નામ, નવ-નવ પ્રકૃતિઓ આ આદેય નામ, થા=એ, . અર્થ:–મનુષ્યગતિ, પંચેવિયજાતિ, ત્રસનામ, બાદરનામ, પર્યાતનામ, સુભગનામ, આદેયનામ, યશ-કીતિ નામ અને તીર્થકર નામ એ નવ પ્રકૃતિએ નામકર્મની હોય છે. પા વિન:-નામકર્મની નવ પ્રકૃતિ તે કઈ? તે કહે છે. મનુષ્ય ગતિ ૧, પંચંદ્રિય જાતિ ૨, સનામ ૩, બાદર નામ ૪, પર્યાપ્ત નામ ૫, સુભગ નામ ૬, આદેય નામ ૭, યશકીર્તિ નામ ૮, અને તીર્થંકર નામ ૯, એ નામકર્મની નવ, પ્રકૃતિ * હોય, ૮પ છે મતાંતર ગાથા. तच्चाणुपुव्विसहिआ, तेरस भवसिद्धिअस्स चरमंमि। संतंसगमुक्कोसं, जहन्नयं बारस हवंति ॥ ८६ ॥ તાલુપુવિણહિમા-ત્રીજી | સંવંત=સત્તા કમ પ્રકૃતિ. (મનુષ્યની) આનુપુવી સહિતી ૩ ઉત્કૃષ્ટ, તેર-તેર પ્રકૃતિઓ કદનચં-જઘન્ય, અવંતિક્રિયા તદ્દભવ મોક્ષ વાસ=બાર. - ગામીને | વંતિકાય છે. . અર્થ -મનુષ્યાનુપૂવી સહિત તેર સત્તા કર્મ પ્રકૃતિ તાભવ મોક્ષગામીને અગિને છેલ્લે સમયે ઉત્કૃષ્ટ હોય અને જઘન્ય બાર હેય, ૮૬ છે Page #428 -------------------------------------------------------------------------- ________________ આ ક્ષપક શ્રેણિક ૪૦૩ વિવેચન –હવે હાં વળી મતાન્તર છે તે કહે છે -ત્રીજી આનુપૂવી તે મનુષ્યાનુપૂવ તેણે સહિત પૂર્વોક્ત બાર પ્રકૃતિ એટલે એ સર્વ મળી ૧૩ પ્રકૃતિ ભવસિદ્ધિક-તભવભુતિગામી અયોગિને ચરમ સમયે ઉત્કૃષ્ટપણે સત્તા કેમ હોય અને જઘન્ય થકી તીર્થકર નામ વિના બાર હોય છે ૮૬ છે मणुअगइसहगयाओ, भवखित्तविवागजिअविवागाओ। 'वेअणिअन्नयरुच्चं चरम'समयंमि खीअति ॥ ८७॥ મgargarmો મનુષ્યગતિ વેચવાયનાથ =એક વેદનીય, સાથે ઉદય છે જેને એવી ૩ ઉચ્ચ નેત્ર છે, અવવિવિવા=ભવવિપાકી, જામસમર્થમિ છેલ્લા સમયે. ક્ષેત્રવિપાકી | ચિરમ વિશિ=ચરમ સમયે ભવ્ય સિદ્ધિકની જિગવિવો જીવવિપાકી. . * | વીવંતિ-ક્ષય પામે છે. અર્થ મનુષ્યગતિ સાથે ઉદય છે જેને એવી અગ્યાર પ્રકૃતિ તે-ભવવિપાકી (મનુષ્યાય) ક્ષેત્રવિપાકી (મનુષ્યાપૂવ્હી) - અને જીવવિપાકી (નામકર્મની નવ) પ્રકૃતિએ તથા એક વેદનીય અને ઉચ્ચગે ભવ્ય સિદ્ધિકને કેટલા સમયે ક્ષય પામે છે. વિજન:-તે એમ શા માટે કહે છે તેને હેતુ કહે છેમનુષ્યગતિ સાથે જ જેને ઉદય છે તે મનુષ્યગતિ સહગતા ૧૧ પ્રકૃતિ છે, તે આ પ્રમાણે–ભવવિપાકી તે મનુષ્યાયુ: ૧, ક્ષેત્ર વિપાકી તે મનુષ્યાનુપૂથ્વી ર અને જીવવિપાકી તે નામકર્મની નવ પૂર્વે કહી તે એવ" ૧૧, બે માંહેલુ અનેરૂ એક વેદનીય ૧૨ અને ઉચ્ચગેત્ર ૧૩, ઉત્કૃષ્ટ પદે એ ૧૩ પ્રકૃતિ અને જઘન્ય તીર્થકર નામ વિના ૧૨ પ્રકૃતિ ચરમ સમયે ક્ષય જાય, બહ + અકિચર ઈતિ પાઠાન્તરે. Page #429 -------------------------------------------------------------------------- ________________ સતિકાનામાં પૃષ્ઠ ક ગ્રંથ મનુષ્યાનુપૂથ્વી તે મનુષ્યગતિ સહગતું છે તે માટે ૧૩ પ્રકૃતિ સાથે ય જાય એમ મતાંતરે કહ્યુ` અને અનેરા કહે છે કે, મનુષ્યાપૂથ્વીની ઉદ્દયના અભાવ થકી ક્રિચર્મ સમયે જ સત્તા બ્યુચ્છેદ થાય. ઉદચવીને સ્તબુકસ ક્રમ ન હેાય તે માટે સ્વસ્વરૂપે ચર્મ સમયે જ સત્તા બ્યુચ્છેદ હોય, અને આનુ વી ૪ ક્ષેપિવપાકી માટે ભવાંતરાલતિએ જ તેને ઉદય હેાય તે માટે ભવસ્થ જીવને આનુપૂથ્વીના ઉદય ન હોય અને હૃદય વિના તે અચાવ્યવસ્થાને દ્વિચરમ સમયે જ બુચ્છેદ થાય. અયાગિ અવસ્થાએ જેને ઉદ્ભય હાય તેને જ ચર્મ સમયે સત્તાથી વિચ્છેદ થાય. અને જેના ઉદ્દય ન હોય તે દ્વિચરમ સમયે જ થય જાય, દાંત રહસ્ય ! ૮૭૫ ૪૦૪ अहसुइअसयलजगसिहर-मरुअनि रुवमसहावसिद्धिसुहं । अनिहणमव्याधाहं, તિચળસારૂં અનુતિ ॥ ૮૮ ॥ મેાક્ષસુખ. અ=હવે-કમ ક્ષય થયા પછી સુબ સયજી ગત્તિત્તર એકાંત શુદ્ધ, સપૂર્ણ અને સાંસારિક સુખના શિખર તુલ્ય અબ નિવમ=રોગરહિત, ઉપમા હત. સદાગ્નિનું સ્વાભાવિક અનિર્દેશખન'ત-નાશહિત. સ્વાદું-મધાહિત, તિથ્થા-જ્ઞાન, દાન અને ચારિત્રરૂપ ત્રણ રત્નના સામૃત કાનુનયંત્રિત અનુભવે છે, અર્થ-ક ક્ષય થયા પછી એકાંત શુરુ," સંપૂર્ણ, સાંસારિક સુખના શિખર તુલ્ય, રોગરહિત, :ઉપમાહિત, સ્વાભાવિક નારાહિત, બાધા (પીડા) રહિત અને ત્રણ રત્નના સારભૂત મોક્ષસુખને અનુભવે છે, ! ૮૮ ૪૫ વિવેચનઃ--હવે તે સકલ ક`ક્ષયના અન તર સમયે જ શુચિ તે એકાંત શુદ્ધ રાગ-દ્વેષાદિ દોષ રહિત માટે, સકલ-સપૂણ, સાંસારિક સુખના શિખરભૂત-સર્વોત્તમ-હ થી આધક માટે, રોગ. Page #430 -------------------------------------------------------------------------- ________________ - ઉપસંહાર ૪૦૫ રહિત-ગ તો શરીરને હેય તે શરીર જ ત્યાં નથી તે માટે, તેના સરખુ સંસાર માં કાંઈ નથી કે જેની ઉપમા દઇએ તે માટે નિરૂપમ, તે પણ સ્વભાવ જ-સહજનું છે, પણ સાંસારિક સુખની પરે કૃત્રિમ નહીં એવું, અનિધન છે જેનો છેડો નથી - એવું, રાગદ્વેષાદિક જે સુખના બાધક છે તેનો સર્વથા હ્ય થવા થકી અવ્યાબાધ અને પ્રખ્ય રત્ન જે જ્ઞાન દર્શન ચારિત્ર તેના આરાધનનું સાર-ફળભૂત એવું સિદ્ધિસુખ તે પ્રત્યે તે સિદ્ધ ભગવંત અનુભવે છે. મા ૮૮ છે ઉપસંહાર સુદ્દિામ-નિકા-માથ-ફરવામંા દિવાવાળો સરથા મજુરકિરવા, વંધોસંતવમi ૮૧ દુમિ -દુ:ખે જ શાકાય ! છે જેને વિષે એવા એવા, દ્રષ્ટિવાદ સૂત્રથકી નિરાકર્મબુદ્ધિને માન્ય છે સ્થા=વિશેષ અર્થે. પ્રમચયથાસ્થિત અર્થવાળા અશુદિg=જાણવા. -આનંદકારી. | વસંતરામi=બંધ, ઉદય ર૬મંદિરા હુ ભાંગા અને સત્તા કર્મના. અર્થ:-દુ:ખે જાણી શકાય એવા, સૂમબુદ્ધિને ગમ્ય, યથાસ્થિત અર્થવાળા. આનંદકારી અને બહુ ભાગ છે જેને વિષે - એવા દ્રષ્ટિવાદ સૂત્ર થકી બંધ, ઉદય અને સત્તાકર્મના વિશેષ અર્થો જાણવા | ૮૯ ti વિવેચન વિશે જાણવા વાંછતાને આચાર્ય ભગવાન કહે છે-દુરધિગમ તે ગંભીરાઈ, નિપુણ-સૂમબુદ્ધિને ગમ્ય, ઉત્કૃષ્ટ યથાસ્થિત અર્થ છે જ્યાં ચિર-સૂક્ષ્મ સૂતરાર્થ જાણવામાં - કુશળ પંડિતજનેને આહલાદકારી, બહુ-ઘણા ભાંગા-વિકલ્પ Page #431 -------------------------------------------------------------------------- ________________ xo સકૃતિકાનામાં પૃષ્ઠ ક્રુગ્રંથ, છે જેને વિષે હુ ભગ એવુ' જે દ્રષ્ટિવાદનામા બારમું અંગ તે ચકી-ઇહાં જે અથ ન કહ્યા હોય તે ત્યાંથી વિસ્તારે અધ ઉદ્દય સત્તાવત કે પ્રકૃતિના હોય તે અનુસરવા-જાણવા ૫૮ા - जो जत्थ अपडिपुन्नो, अत्थो अप्पागमेण बद्धोत्ति | તે મિડળ વટ્ટુપુત્રા, પુળ પરિżતુ ॥ ૧૦ ! સો=જે નથ જ્યાં. અહિદુનો અપૂર્ણ અશો અથ. અલ્પાનમેળ=અપશ્રુત એવા મેં વવ્યો ચે. તંતે. મિાળ-ખમીને. વસુયા બહુશ્રુતા દૃષ્ટિવાદને જાણનારા. પૂર્વે (તે તે અર્થની ગાથા) મેળવીને. પરંતુ=રૂડે પ્રકારે પ્રાંતિયા ન કરે. અર્થ:-અપશ્રુત એવા મેં જ્યાં જે અપૂર્ણ અર્થ રચ્ચે હાય તે ક્ષમા કરીને બહુશ્રુતા (તે તે અર્થની ગાથા) મેળવીને રૂડે પ્રકારે પ્રતિપાદન કરે. ॥ ૯૦૫ વિવેચન: હવે આચાય પાતાનુ માન રહિતપણું દેખાડે છે. એ સતિકા પ્રથને વિષે જે જ્યાં અધ ઉદ્દય સત્તાને વિષે અ અપરિપૂર્ણ-અધુરા અલ્પ આગમવ'ત-અપશાસ્ત્રના જાણ એવા મેં રચ્યો હોય તે મારા અપરિપૂર્ણ અર્થ કહેવારૂપ અપરાધને ખમીને મહુશ્રુત બહુ સિદ્ધાન્તના જાણ્ ગીતા હોય તેણે ઉણો અધુરા અર્થ પૂરીને (ઈહાં કવીશ્વરે પેાતાના ગવટાળ્યા) તપ્રતિષાદ્રિકા ગાથા ગ્રંથ માંહે પ્રક્ષેપીને શિષ્ય આગળ-શ્રોતાજન આગળ -સામયપણે-પૂર્ણ અર્થ કહેવેા. ૫ ૯૦ Page #432 -------------------------------------------------------------------------- ________________ ૪૦૭ ग्राहंग्गं सयरीए, चंदमहत्तरमयाणुसारीए । टीगाइ नि मिआणं, एगूणा होइ नउईओ ॥९१॥ 1 ' ઉપસ’હાર. માદમાં સચીન=સીત્તેર ગાથા વડે. સમદત્ત મયાનુસાર =ચ.દ્રમહત્તરાચાય ના મતને અનુસ• ો હાય, રવાવાળી. અર્થ:ચમહત્તરાચાર્યના મતને અનુસરવાવાળી સિત્તેર હું આધાવર્ડ આ ગ્રંથ રચાયેલ છે (તેમાં) ટીકાકારે રચેલી નવી ગાથાઓ ઉમેરતાં નેવાથી થાય છે. ૫ ૯૧ ૫ 1 2 C ટીના=ટીકાએ. નિયમિત્રાનું=ચેલી. પળાનને નેવાશી વિવેચન:-એ સસતિકા ગ્રંથકર્તી ચક્રમહત્તર (?) આચાર્ય તે પૂર્વે (૭૦) સિત્તેર જ ગાથા કરી હતી, તે માટે જ સાતિકા એવુ' ગ્રંથનું નામ થયું ત્યાર પછી ટીકાકર્તાએ ગ્રંથ દુર્ગંધ ચીને જો જથ ઇત્યાદ્રિ ગાથામાં જણાવ્યા મુજબ ગ્રંથકર્તાની આજ્ઞા થકી જ જ્યાં જોઇએ ત્યાં તેટલી ભાખ્યની ગાથાઓ ભેળવીને સુમેધ કીધા, ત્યારે તે ટીકાએ નિયત્રી–સાંલી માથાઓ મળીને એ સમ્રુતિકાનીગાથા એક ઊણી નેઊ નેવ્યાસી ( ૮૯ ) છે, ઇત્ય`, ૫૯૧ ॥ इति श्रीसप्ततिकाख्यः षष्टः कर्मग्रंथ: संपूर्णः ॥ तत्समाप्तौ व समाप्तं कर्म्मग्रंथषट्कं महार्थ । पूर्वगतास्नायनिबद्धं ॥ વૃત્તિ પશ્વિમાસણૈ । એટલે એ સાતિકા નામે છઠ્ઠો કમ ગ્રંથ સપૂર્ણ થયા, તે સપૂણ થયે તે એ છે ક ગ્રંથ મહા અ વ તા Page #433 -------------------------------------------------------------------------- ________________ .४०८ સમિતિકાનામા ષષ્ઠ કર્મગ્રંથ સંપૂર્ણ થયા. ત્યાં યુરિલા પાંચ કર્મગ્રંથ તપાગચ્છાધિરાજ HIR श्रोदेवेंद्रसूरीश्वरे २ या छ, अने हो सति में - કર્મગ્રંથ તે પૂર્વ ધર પૂર્વાચાર્યો કીધો છે, ति श्री. मथस्तथ: सपूल: पं० जीवविजयामि विश्थितः ॥ो , सूत्र सर्व भी था. ८000 भा. अथ स्तुबुकार्यकर्ता ग्रंथप्रशस्तिमाह-आर्या । मंदधियां दुर्बोधो जिनमतविदुषां सुवुद्धिवृद्धिकरः । अतिगहनार्थो जीयात्, कर्मग्रंथाभिधग्रंथः ॥२॥ श्रीमत्तपगणनायक,-पूज्यश्रीविजयदेवसूरीणां । पट्टवाग्गिरिरवय आसं-श्रीविजयसिंहाख्याः MAI तेषां मुख्याः शिष्याः, पंडितगजविजयसंशिताः ख्याताः । पंडितगुणविजयाख्यास्तेषां शिष्याः शुभाभिख्याः ॥३॥ तेषां सतीर्थ्यभाजो, बुधहितविजयाभिधा जगद्विदिताः । तत्पदपंकजमधुक-न्निभा बुधज्ञानविजयाताः ॥ तच्छिष्येण स्वपरावबोधकृतये विनिर्मितः स्तवुक बुधजीवविजयनाम्ना, कर्मग्रंथाभिधग्रंथे श्रीमद्विक्रमनृपतः, संवति गुणगगनधृतिमिते (१८०३) वर्षे । विजयदशम्यां जाता, कर्मग्रंथस्तबुकपूर्तिः गंभीरार्थे ग्रंथे, मतिमांद्याद्वा प्रमादतो मयका । यदलीकमत्र लिखितं, संशोध्यं तत्कृपावद्भिः ॥७॥ इति श्रीप्रशस्तिः लेखकपाठकयोः शुभं भूयात् । पंडित श्रीजीवविजयगणिविनेय पं० श्री मोहनविजयगणिशिष्यमुनिदयाविजय-नेमिविजयाम्यां लिखितः॥ ६॥ Page #434 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪ પરિશિષ્ટ-૧ નામકર્મના બંધસ્થાન, ઉદયસ્થાન અને સત્તાસ્થાન તથા તેના ભાંગ અંગે દર માગણને વિષે સમજુતી. લેખક:-પૂરચંદ રણછોડદાસ વારૈયા-પાલિતાણા ૧ નરકગતિ:-નરકગતિમાં ર૯ અને ૩૦ એમ બે બંધસ્થાન હોય છે. શેષ બંધરચાનકો તથાસ્વભાવે જ નરકના છ બાંધતા નથી. ત્યાં પર્યા. પં. તિર્યંચ પ્રાયોગ્ય ર૯ બાંધતાં ૪૬૦૮ અને મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ બાંધતાં ૪૬૦૮ એમ કુલ ૨૯ના બંધના ૯૨૧૬ ભાંગા, અને તિર્યંચ પ્રાયોગ્ય ૩૦ બાંધનાં ૪૬૮ અને જિનનામ સહિત મનુષ્ય પ્રાપ્ય ૩૦ બાંધતાં ભાંગા ૮ એમ ૩૦ ના બધે કુલ ૪૬૧૬ ભાંગા, એમ નરકગતિમાં બને બંધરથાનના મળી ૧૩૮ ૨ ભાંગ હોય છે. નરકગતિમાં પિતાના પાંચે ઉદયસ્થાનકે એકેક ઉદય ભાંગે હોવાથી કુલ ૫ ઉદયભાંગા હેય છે. અને સત્તાસ્થાનક હર-૮૯-૮૮ એમ ત્રણ હૈય છે. જિનનામ અને આહારકઠિકની સત્તાવાળો જીવ નરકમાં જાય નહી. માટે ૯૦ની સત્તા તેમને હેતી નથી. - ૨ તિર્યંચગતિ:-તિર્યંચગતિમાં ૨૩ આદિ પ્રથમના છ બંધસ્થાનક હોય છે. ત્યાં જિનનામને બંધ તિર્યો તથાસ્વભાવે કરતા નથી. માટે જિનનામ સહિત દેવ પ્રાયોગ્ય ર૯ ના બંધના ૮, જિનનામ સહિત મનુષ્યગતિ પ્રોગ્ય ૩૦ના બંધના ૮ તથા સંયમનો અભાવ હોવાથી - આહારકટિક સહિત ૩૦ નો ૧ તથા ૩૧ અને ૧ ના બંધનો એકેક મળી કુલ ૧૯ ભાંગા વજીને શેષ ૧૩૮ર૬ ભાંગા બાંધે છે. ઉદયસ્થાન : ૨૧, ૨૪, ૨૫, ૨૬,૨૭, ૨૮, ૨૯, ૩૦ અને ૩૧ એમ કુલ નવ ઉદયસ્થાન હેય છે. ત્યાં ઉદય પ્રસંગે બતાવેલ એકેન્દ્રિયાદિ સર્વ તિર્યના કુલ પ૦૭૦ ઉદયબાંગ હોય છે. અને સત્તાસ્થાન ૯૨, ૮૮, ૮૬, ૮૦ અને ૭૮ એ પાંચ હોય છે. જિનનામની સત્તાનો અભાવ હોવાથી અને ક્ષયક શ્રેણીનો અભાવ હોવાથી શેષ સત્તાસ્થાનો ઘટતા નથી. Page #435 -------------------------------------------------------------------------- ________________ સતિકાનામાં પણ કે ગ્રંથ ૩ મનુષ્યતિઃ-મનુષ્યતિમાં આઠે બધસ્થાન હોય છે, પર ંતુ જિનનામ સહિત મનુષ્ય પ્રાયાગ્ય ૩૦ ના બંધસ્થાનના ૮ ભાંગા હાતા નથી. કારણ કે તે દેવા અને નારીકા જ ખાંધે છે. તેથી શેત્ર ૧૩૯૩૭ અધભાંગા હૈાય છે. ૨૪ વ શેષ ૧૧ ઉદયસ્થાન હોય છે. ત્યાં સામાન્ય ઉઘ્યસ્થાન પ્રસંગે બતાવેલ કુલ મનુષ્યના ૨૬૫૨ ઉદયભાંગા હાય. મનુષ્યને મનુષ્યદ્દિકની સત્તા અવશ્ય હોવાથી શેષ ૧૧ સત્તાસ્થાન હોય છે, પણ હટતુ હેતુ નથી. ૪૧૦ | જ ૪ દેવગતિ:-દેવગતિમાં ૨૫, ૨૬, ૨૯ અને ૩૦ એમ ચાર અંધસ્થાન હોય છે. ત્યાં ૨૯ અને ૩૦ના બધે નરકગતિમાં બતાવ્યા પ્રમાણે ૧૩૮૩૨ અંધભાંગા અને ૨૫ના બધે બાદર પર્યાપ્ત પ્રત્યેકના ૮ ભાંગા તથા ૨૬ના બંધના ૧૬ ભાંગા મળી કુલ ચારે બધસ્થાનકે મળી ૧૩૮૫૬ ભાંગા હોય. તથા દેવતાના દરેક ઉદયસ્થાનકે મળી ઉદયભાંગા ૬૪ હોય છે અને ૯૩, ૯૨, ૮૮. અને ૮૮ એમ ચાર સત્તાસ્થાન હોય છે. ગતિમાગ ણા સમાપ્ત. # ૫ એકેન્દ્રિય:-એકેન્દ્રિયમાં ૨૩, ૨૫, ૨૬, ૨, અને ૩૦ એ પાંચ બધસ્થાન હાય છે. ત્યાં ૨૩ના અધે ૪, ૨૫ના બધે ૨૫, ૨૬ના અવે ૧૬, ૨૯ ના બધે જિનનામ સહિત દેવપ્રાયેાગ્યના ૮ લાંગા વ ર૪૦ અને ૩૦ ના અધે જિનનામ સહિત મનુષ્ય પ્રાયેાગ્યના ૮ ભાંગા અને આહારકક્રિક સહિત દેવ પ્રાયેાગ્યના ૧, એમ નવ ભાંગા વ ૪૬૩૨ ભાંગા હોય. એમ પાંચે બધસ્થાનકે મળી કુલ ૧૩૯૧૭ બધ સાંગા હૈાય. ઉદયસ્થાન સામાન્ય ઉદયપ્રસ ંગે બતાવેલ ૨૧ આદિ પાંચ હાય અને સર્વ મલી ૪૨ ઉદયભાંગા હૈાય. તથા તિય ચગતિમાં જણાવ્યા મુજ્બ પાંચ સત્તાસ્થાન હાય. '' ૬-૭-૮ વિક્લેન્દ્રિય: વિકલેન્દ્રિયની ત્રણે મા ણામાં એકેન્દ્રિય માર્ગોણામાં બતાવ્યા પ્રમાણે ૨૩ વગેરે પાંચ અધસ્થાનના ૧૩૯૧૭ બધભાંગા તથા પોતપોતાના ૨૧ આદિ છ ઉદયસ્થાને એઇન્દ્રિયાદિ દરેકના ૨૨, ૨૨ ભાંગા હાય અને પણ તિર્યંચગતિમાં જણાવ્યા મુજ પાંચ હાય છે. સત્તાસ્થાન * Page #436 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૯ પંચેન્દ્રિય:-પંચેન્દ્રિયમાં બંધસ્થાન આઠે આઠ, બધભાંગા ૧૩૯૪૫. અને ૨૪ વર્જી ૧૧ ઉદયસ્થાન હોય છે. અને એકેન્દ્રિયના ૪૨ તથા વિકલેન્દ્રિયના ૬૬ એમ કુલ ૧૦૮ ભાંગા વજી શેષ ૭૬૮૩ ઉદયભાંગા હેય અને સત્તાસ્થાન ૧૨ હોય છે. ઇન્દ્રિય માર્ગ સમાપ્ત ૧૦ પૃથ્વીકાય-પૃથ્વીકાયમાં એકેન્દ્રિયમાં જણાવ્યા મુજબ બંધસ્થાન પાંચ, બંધભાંગા ૧૩૯૧૭ હોય. તથા ૨૧, ૨૪, ૨૫, ૨૬ અને ૨૭ એ પાંચ ઉદયસ્થાન હોય છે. ત્યાં ૨૧ના ઉદયે પાંચ ભાંગા અને ૨૪ના ઉદયે બાદર પર્યાપ્ત પ્રત્યેક યશ અને અયશના બે, અને બાદર અપર્યાપ્ત પ્રત્યેક અયશન એક, અને સૂક્ષ્મ પર્યાપ્ત–અપર્યાપ્તના પ્રત્યેકના બે એમ ૫ ભાંગા, તથા ૨૫ના ઉદયે બાદર પર્યાપ્ત પ્રત્યેક યશ અને અયશના બે, સૂક્ષ્મ પર્યાપ્ત પ્રત્યેક અયશનો એક એમ ત્રણ, તથા ૨૬ ના ઉદયે ઉશ્વાસ સહિત કરતાં ૨૫ ના ઉદયમાં બતાવેલ ૩ ભાંગા અને આતપ નાખવાથી બાદર પર્યાપ્ત પ્રત્યેક યશ અને અયશ સાથે બે બાંગા, ઉદ્યોત નાખવાથી બે ભાંગા એમ છ ભાંગા, તથા ર૭ના ઉદયે ઉપર જણાવ્યા મુજબ ૨ આતપના અને ૨ ઉદ્યોતના એમ જ ઉદયભાંગા હોય. એમ અનુક્રમે ૫-૫-૩-૭-૪ મળી કુલ ૨૪ ઉદયભાંગા હેય. સત્તાસ્થાન ઉપર મુજબ પાંચ હોય છે. ' ૧૧ અકાયઃ-અપ્લાયમાં એકેન્દ્રિયમાં જણાવ્યા મુજબ બંધસ્થાન પાંચ અને બંધબાંગા ૧૩૯૧૭ હોય. અને ૨૧ આદિ પાંચ ઉદયસ્થાન હોય. ત્યાં પૃથ્વીકાયમાં બતાવ્યા મુજબ ૨૧ના પાંચ, ૨૪ના પાંચ, ૨૫ના , ત્રણ અને ૨૬ ના આતપ વિનાના પાંચ અને ર૭માં ઉદ્યોતના બે એમ કુલ ૨૦ ઉદયભાંગા અને ૯ર આદિ પાંચ સત્તાસ્થાનક હોય છે. * ૧૨ તેઉકાય તેઉકાયમાં ૨૩, ૨૫, ૨૬, ૨૮ અને ૩૦ એ પાંચ બંધસ્થાન હોય છે. ત્યાં તેઉકાય તિર્યંચ પ્રાયોગ્ય જ બંધ કરે છે માટે દરેક બંધસ્થાને તિર્યંચપ્રાયોગ્ય જ બંધભાંગ લેવા. તે આ પ્રમાણે–૨૩ ના બંધે ૪, ૨૫ના બંધે અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ૧ ભાગો વર્ણ શેષ ૨૪, ૨૬ ના બધે ૧૬, ૨૯ ના બંધે પંચેન્દ્રિય તિર્યંચના ૪૬૦૮ અને વિકેન્દ્રિયના ૨૪ મળી કુલ ૪૬૩૨ અને તે જ પ્રમાણે ૩૦ ના બધે . મણ ૪૬૩૨ એમ કુલ ૯૩૦૮ બંધભાગ હોય છે. ઉદયસ્થાન. ૨૧, ૪ .. Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ સપ્તતિકાનામા પષ્ટ કર્મગ્રંથ ૨૫, ૨૬ એમ ચાર હોય. ત્યાં ૨૧ના ઉદયે બાદર પર્યાપ્ત યા વર્ષ - શેષ ૪ ભાંગા તથા ૨૪ના ઉદયે બાદર પર્યાપ્ત પ્રત્યેક, અને સુક્ષ્મ પર્યાપ્ત પ્રત્યેક, બાદર અપર્યાપ્ત પ્રત્યેક અને સૂક્ષ્મ અપર્યાપ્ત પ્રત્યેકના અયસ - સાથેના ૪ ભાંગા તથા ૨૫ના ઉદયના બાદર પ્રત્યેક અયશ અને સૂક્ષ્મ પર્યાપ્ત પ્રત્યેક અયશ એ બે ભાગા તથા ઉચ્છવાસ સહિત ૨૬ના ઉદેશે પણ એજ છે, એમ કુલ ૧૨ ઉદયભાંગા અને ૯ર વગેરે પાંચ સનાસ્થાન હોય છે. ૧૩ વાઉકાય તેઉકાય પ્રમાણે બંધસ્થાન પાંચ. બંધભાંગા ૯૩૨૮ હોય છે. તથા તેઉકાયમાં બતાવ્યા પ્રમાણે ૨૧ આદિ ચાર ઉદયસ્થાને મળી કુલ ૧૨ ઉદયભાંગા હોય. અને તે ઉપરાંત ક્રિય કરતાં વાઉકાયને. ૨૪, ૨૫ અને ૨૬ના ઉદયે એકેક ઉદયભાગે હોવાથી ૧૨+૩=૧૫ ઉદય ભાંગા થાય છે. હર આદિ પાંચ સત્તાસ્થાન હોય છે. ૧૪ વનસ્પતિકાય:-વનસ્પતિકાયમાં બંધસ્થાન પાંચ હોય છે. એકેન્દ્રિયમાં બતાવ્યા મુજબ બંધભાંગા ૧૩૯૧૭ હોય છે. તથા ૨૧ થી ૨૭ પાંચ ઉદયસ્થાનો હોય છે અને ત્યાં ૨૧ ના ઉદયે ૫, તથા ૨૪ના ઉદયે વૈક્રિય વાઉકાયને ૧ અને મુકમ પર્યાપ્ત પ્રત્યેક અયશ અને સૂર્ય અપર્યાપ્ત પ્રત્યેક અયશ એ ત્રણ વર્જી શેવ ૮, ૨પના ઉદયે પણ પરાઘાત સહિત સૂક્ષ્મ પર્યાપ્ત પ્રત્યેક અયશ અને વિક્રિય વાઉકાય એ બે વજી પાંચ તથા ૨૬ ના ઉદયે ૨૫ના ઉદયમાં બતાવેલા ૨, તથા આપના ઉદયવાળા બે, એ ચાર વર્જી શેષ ૯ તથા રછના ઉદયે ઉદ્યોતના ૪ એમ પસ૮ +૫+૯૧૪ મળી કુલ ૩૧ ઉદયભાંગા હાય તથા ૯૨ આદિ પાંચ સનાસ્થાન હોય છે. ૧૫ ત્રસકાય –ત્રસહાયમાં બંધસ્થાન ૮, બંધમાંગા ૧૩૯૪૫ હેય છે. ૨૪ વિના શેષ ૧૧ ઉદયસ્થાન તથા એકેદ્રિયના ૪૨ ભાંગા વઈ છ૭૪૯ ઉદયભાંગા હેય અને ૯૩ વગેરે બાર સત્તાસ્થાન હોય છે. કાયમાર્ગોણું સમાપ્ત ૧૬ મનોયોગ –મનોગમાં સર્વ બંધસ્થાન તથા સર્વ બંધભાં: છે હેય. ઉદયસ્થાન ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ એમ છ હોય. કેમ કે Page #438 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪૧૩ - સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત છવને ૪ મનોયોગ ઘટી શકે છે. માટે શેષ ઉદયસ્થાનો હોતા નથી. ૨૫ આદિ ઉદયસ્થાનનું જે ગ્રહણ કરેલ છે તે ક્રિય મનુષ્ય તથા તિર્યંચો તથા આહારક મનુષ્યના ઉત્તર શરીરની અપેક્ષાએ અપર્યાપ્ત હોવા છતાં મૂળ શરીરની અપેક્ષાએ પર્યાપ્તા જ ગણાય છે. માટે મનોવેગ હોય છે. ૨૫ના ઉદયે વૈક્રિય તિર્યચના ૮, વૈક્રિય મનુષ્યના ૮, આહારકનો ૧ એમ કુલ ૧૭, ર૭ ના ઉદયે પણ ઉપરોકત ૧૭ તથા અઠ્ઠાવીશના ઉદયે વૈક્રિય તિર્યંચના ૧૬, મનુષ્યના ૯, આહારકના ૨ કુલ ૨૭, ૨૯ ના ઉદયે નારકીનો ૧ અને સ્વર સહિત દેવતાના ૮ પૂર્વોક્ત ર૭ કુલ ૩૬. ૩૦ના ઉદયે વૈક્રિય તિર્યંચના ૮, વૈક્રિય મનુષ્યનો ૧, આહારકને ૧, દેવતાના ૮ અને સામાન્ય તિર્યંચના સ્વર સહિત ૧૧૫ર, મનુષ્યના ૧૧૫ર એમ કુલ ૨૩૨૨ સ્થા ૩૧ના ઉદયે તિર્યંચના ૧૧પર, તીર્થકર કેવલીને ૧ એમ ૧૧૫૩ એમ કુલ ૩૫૭૨ ભાગ હોય છે. તથા ૭૮, ૯ અને ૮ વજી શેષ સત્તાસ્થાન હોય છે. છ૮નું સત્તાસ્થાન તેઉકાય–વાયુકાયમાં અને ત્યાંથી આવેલ શરીર પર્યાપ્તિએ અપર્યતાને કેટલાએક કાળ સુધી હોય છે અને તે વખતે મનગ હોતો નથી. ૧૭ વચનગ–વચનોગમાં બંધસ્થાન તથા બંધભાંગી સર્વ હવે છે અને ઉદયસ્થાન તથા ઉદયભાંગા પણ મનોગમાં બતાવ્યા પ્રમાણે ૦૮ હેય છે પરંતુ વિશેષતા એ છે કે–સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તા વિકલે. નિકોને મનોયોગનો અભાવ હોવા છતાં વચનગ હોય છે. માટે સ્વર સહિત ૩૦ ના ઉદયે વિકસેન્દ્રિયના મળીને ૧૨ અને ૩૧ના ઉદયના ૧૨ રમ ૨૪ ભાંગા પૂર્વોક્ત મનોગમાં બતાવેલ ૩પ૭૨ ભાંગામાં ઉમેરતાં કુલ ૩પ૯ ઉદયભાંગા થાય છે. તથા ઉપર પ્રમાણે સત્તાસ્થાન ૯ હેય છે. ૧૮ કાયાગ:--કાયયોગમાં સર્વ બંધસ્થાન તથા સર્વ બંધભાંગા હેડાય છે. તથા અગી (૧૪ ભા) ગુણસ્થાને યોગનો અભાવ હોવાથી તે. સંબંધી એ ઉદયસ્થાન અને ઉદયભાગ ૨ છેડી ૨૦ આદિ ૧૦ ઉદ્યસ્થાન અને ૭૭૮૯ ઉદયભાંગા અને ૯ અને ૮ એ બે સત્તાસ્થાન છોડી. ૯૬ આદિ ૧૦ સત્તાસ્થાન હોય છે. એગ માગણા સમાપ્ત Page #439 -------------------------------------------------------------------------- ________________ સતિકાનામા પણ કમ ગ્રંથ ૧૯ પુરૂષવેદઃ-પુરુષવેદમાં બધસ્થાન તથા અંધભાંગા બધાય હાય છે, અને કેવલીને જ સંભવતાં ૨૦, ૮ અને ૯ તથા એકેન્દ્રિયમાં પુરૂષ વેદને અભાવ હોવાથી તેમાં જ સંભવતું ૨૪નું ઉદ્દયસ્થાન એમ ચાર ઉદયસ્થાન વર્લ્ડ ૨૧નુ અને ૨૫થી ૩૧ પ ́ત ૮ ઉદયસ્થાને હાય. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને નારકીમાં પુરુષવેદને અભાવ હોવાથી તેના કુલ ૧૧૩ અને કેવલીમાં જ સંભવતા ૮ ભાંગા એમસ મળી ૧૨૧ ભાંગા વિના ૭૬૬૦ ઉદયભાંગા હેાય છે. તથા સત્તાસ્થાન ૯૩ વગેરે પ્રથમના ૧૦ હાય છે. ૪૧૪ ૨૦ વેદઃ-સ્ત્રીવેદમાં પણ સર્વ અંધસ્થાન અને બધભાંગા હાય છે અને પુરૂષવેદમાં કહ્યા પ્રમાણે ઉદયસ્થાન ૮ તથા પુરૂષવેદમાં વલ ૧૨૧ ભાંગા ઉપરાંત સ્ત્રીવેદીને આહારકને અભાવ હોવાથી તસ્ અધી છ એમ ૧૨૮ ભાંગા બાદ કરતાં ૭૬૬૩ ભાંગ! હાય છે અને ૯૩ આદિ ૧૦ સત્તાસ્થાન હાય છે. ૨૧ નપુસકવેદઃ-નપુસકવેદમાં બધસ્થાન તથા અધભાંગા સ હાય છે અને કેવલીને સંભવતા ૨૦, ૯, ૮ એ ત્રણ ઉદયસ્થાન વિના શેષ ૯ હોય છે. દેવતામાં નપુંસકવેદ નહાવાથી તેઓના ૬૪ અને કૈવલીના ૮ એમ છર લાંગા સિવાયના ૭૭૧૯ ભાંગા હોય અને ૯૩ આદિ ૧૦ સત્તાસ્થાન હોય. વેદ સાગ`ણા સમાપ્ત ૨૨ થી ૨૫ ચાર કષાય:-ચારે કષાયમાં ૮ અધસ્થાન અને ૧૩૯૪૫ અંધભાંગા અને કેવલીને જ સંભવતાં ૨૦,૯ અને ૮ રહિત શેષ ૯ ઊધ્યસ્થાન તથા દેવલીના ૮ ભાંગા વિના છ૭૮૩ ઉદયભાંગા હાય છે અને ૯૩ આદિ ૧૦ સત્તાસ્થાન હોય છે. ક્ષય માણા સમાપ્ત ૨૬ થી ૨૮ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અધિજ્ઞાનમાં ૨૮ વગેરે પાંચ બધસ્થાન હોય છે. તિયચ અને નરકપ્રાયેાગ્ય અધના અભાવ હોવાથી ૨૩ આદિ બધસ્થાને ઘટતા નથી. અને ૨૯ આદિના બધને વિષે પણ મનુષ્ય અને દેવ પ્રાયેાગ્ય જ ભાંગા ઘટે છે. ૨૮ના ધે દેવ Page #440 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪૫ પ્રાયેાગ્ય ૮, ૨૯ના બધે જિનનામ સહિત દેવપ્રાયેાગ્ય બાંધતાં મનુષ્યોને ૮, મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ બાંધતા દેવતાના ૮ એમ કુલ ૧૬, જિનનામ સહિત મનુષ્ય પ્રાયેાગ્ય ના બંધના ૮ દેવ-નારકને હોય છે. ૩૦ના અર્ધ આહારદિક સહિત દેવ પ્રાયેાગ્ય બાંધતાં ૧ એમ કુલ ૯, એકત્રીશના બધને! ૧ અને એકના બધને! ૧ એમ કુલ સ મલા ૩૫ બંધભાંગા હોય છે, તથા ૨૪ વિના ૨૧ થી ૩૧ પ ત આર્ટ ઉદ્દયસ્થાન હોય છે, ત્યાં એકેન્દ્રિયનિકલેન્દ્રિયમાં, લબ્ધિ અપર્યાત ચોમાં અને કેવલીમાં મતિ જ્ઞાનને અભાવ હોવાથી અનુક્રમે ૬૬, ૪, ૮ એમ કુલ ૧૨૦ ભાંગા વ શેષ ૭૬૭૧ ઉદયભાંગા હોય છે. સત્તાસ્થાન ૮૬ અને ૭૮ વ્ ૯૩ થી ૭પ પર્યંત આઠ હોય છે. ૮૬ અને ૭૮નું સત્તાસ્થાન સમ્યગ્દષ્ટિને હોતું નથી. તેથી ગણ્યું નથી. શ્રુતજ્ઞાન અને અવિધજ્ઞાન પણ એ જ પ્રમાણે હોય છે, ૨૯ મનઃપવજ્ઞાનઃ— મન:પર્યાવજ્ઞાનમાં બધસ્થાન ૨૮ આદિ પાંચ હોય છે. ત્યાં ૨૮ના ધે ૮, જિનનામ સહિત દેવ પ્રાયેાગ્ય ર બાંધતા ૮ તથા આહારકર્દિક સહિત દેવ પ્રાયેાગ્ય ૩૦ બાંધતાં ૧, ૩૧ના અધના ૧ અને એકના બંધને ૧ એમ કુલ ૧૯ અંધભાંગા હોય છે. અને એ જીવેા દેવગતિ પ્રાયેાગ્ય જ બંધ કરે છે. માટે ખીજા ભાંગા ઘટતા નથી. તથા ૨૫, ૨૭, ૨૮, ૨૯ અને ૩૦ એ પાંચ ઉદયસ્થાન હોય છે. ત્યાં પ્રથમના ચાર ઉદ્દયસ્થાન આહારક તથા વૈક્રિય મનુષ્યને આશ્રયીને હોય છે અને ૩૦નુ ઉદયસ્થાન આહારક તથા વૈક્રિય મનુષ્યાને તથા સામાન્ય મનુષ્યાને પણ ઘટે છે. ૩૦ના ઉદ્યના સામાન્ય મનુષ્યના ૬ સઘયણુ, હું સંસ્થાન, ૨ વિહાયેાગતિ અને ૨ સ્વર સાથે ગુણતા દ×É× ૨૪=૧૪૪ ભાંગા થાય છે. આહારકના છ તથા વૈયિના છ એમ સ મળી ૧૫૮ ઉદયભાંગા હોય છે તથા મતિજ્ઞાનમાં બતાવ્યા પ્રમાણે ૮ સત્તાસ્થાન હોય છે. ૩૦ કેવલજ્ઞાન:-કેવલજ્ઞાનમાં અંધસ્થાન તથા બંધભાંગા હોતા નથી. તથા ૨૪, ૨૫ વશેષ ૧૦ ઉદ્દયસ્થાન અને કેવલીના ૬૨ ઉદયભાંગા હોય છે, તથા ૮૦, ૭૯, ૭૬, ૭૫, ૯ અને ૮ એ ૭ સત્તાસ્થાન હોય છે. Page #441 -------------------------------------------------------------------------- ________________ સમિતિકાનામા પષ્ટ કર્મગ્રંથ ૩૧-૩૨ મતિઅજ્ઞાન ને મૃતઅજ્ઞાનમાં પ્રથમના ૬ બંધસ્થાન તિર્યંચગતિમાં જણાવ્યા મુજબ ૧૩૯૨૬ બંધભાંગી હોય છે. અને ૨૧ થી ૩૧ પર્યત ૯ ઉદયસ્થાન હોય છે. તથા ઉદયભાંગ આહારકના ક અને વૈશ્યિ મનુષ્યના ઉદ્યોત સહિતના ૩ તથા કેવલીના ૮ એમ ૧૮ વર્જી શેષ ૭૭૭૩ ઉદયભાંગ હોય છે. ૯૩ વર્ષ બાકીના ૯૨, ૮૮, ૮૯, ૮૬. ૮ અને ૭૮ એ સત્તાસ્થાન હોય છે. ૩૩ વિભગનાનઃ-વિભંગણાનમાં તિર્યંચગતિમાં બતાવ્યા પ્રમાણે બંધસ્થાન ૬ અને બંધભાંગા ૧૩૯૨૬ હોય છે. તથા ૨૧ થી ૩૧ પર્વત ૨૪ વર્જી ૮ ઉદયસ્થાન હોય છે તથા એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, લબ્ધિ અપ પ્ત તિર્યંચ મનુષ્યમાં અને કેવલીમાં વિર્ભાગજ્ઞાન ન હોવાથી તત્રાયોગ્ય ૧૨૦ તેમજ આહારકના ૭, ઉદ્યોત સહિત વૈક્રિય મનુષ્યના ૩ એવ ૧૩૦ વિના શેષ ૭૬૬ ૧ ઉદયભાંગના હોય છે, વળી અહિં મૂલ શરીરની અપ- - પ્ત અવસ્થામાં વિર્ભાગજ્ઞાન કેટલાક આચાર્યો માનતા નથી માટે તે મને ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦ અને ૩૧ એ ૬ ઉદયસ્થાને હોય છે. ત્યાં ૩૦ તથા ૩૧ ના ઉદય પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫ર અને ૧૧૫ર, તથા ૩૦ ના . ઉદયે સામાન્ય મનુષ્યના ૧૧પર તથા ઉદ્યોત સહિતના ૩ વર્જી શેષ વૈકિય મનુષ્યના ૩૨, ક્રિય તિર્યંચને પક, દેવતાના ૬૪, નારકીના ૫ એમ સર્વ મળી ૩૬૧૩ ઉદયભાંગા પણ હોય છે. તથા ૯૨, ૮૯ અને ૮૮ એમ ત્રણ સત્તાસ્થાન હોય છે. જ્ઞાન-અજ્ઞાન માર્ગણ સમાપ્ત ૩૪-૩૫ સામાયિક અને છેદપસ્થાપનીય-આ બે ચારિત્રમાં મન:પર્યવજ્ઞાનમાં બતાવ્યા પ્રમાણે ૨૮ આદિ પાંચ બંધસ્થાન અને ૧૯ બંધમાંગા, ઉદયસ્થાન છે અને ઉદયભાંગા ૧૫૮ તથા સત્તાસ્થાન ૮ હેય છે. ૩૬ પરિહારવિશુદ્ધિ:-પરિહારવિશુદ્ધિમાં ૨૮ આદિ ચાર બંધ સ્થાન અને ૧ ના બંધનો એક ભાંગો વજી મન:પર્યવજ્ઞાનમાં બતાવ્યા. મુજબ દેવપ્રાયોગ્ય ૧૮ બંધભાગ હોય છે. આ જીવો અતિવિશુદ્ધિવાળા હોવાથી વૈક્રિય તથા આહારક શરીર કરતા નથી. તેમજ પ્રથમ સંઘયણ વાળા હોય છે માટે તેનું ૧ ઉદયસ્થાન અને છ સંસ્થાન, બે વિહાયે. Page #442 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪૧૭ ગતિ અને એ વરના મળી ૬×ર×૨=૨૪ ઉદયભાંગા હાય છે તથા ૯૩ વગેરે પ્રથમના ચાર સત્તાસ્થાન હેાય છે. ૩૭ સૂક્ષ્મસયરાય:-મસ'પરાય ચારિત્રમાં ૧ નું અધસ્યાન, અધભાંગા ૧. તથા ૩૦ નુ ૧ ઉદયસ્થાન હોય છે અને પ્રચનના ત્રણ સંઘયણ, હું સંસ્થાન, ૨ વિહાયાગતિ અને એ રવર સાથે ૩x૬××= હર ઉદયભાંગા હાય છે. તથા ૮૬ અને ૭૮ વર્લ્ડ પ્રથમના ૮ સત્તા. સ્થાન હેાય છે. ૩૮ યથાખ્યાતઃ– ચારિત્રમાં અધસ્થાન તથા અંધભાંગા હતા નથી. તથા ૨૪,૨૫ વ ૧૦ ઉયસ્થાન, ત્યાં ૨૦ ના ઉદયે ૧, ૨૧ ના ઉદયે ૧, ૨૬ ના ઉદયે ૬, ૨૭ ના ઉદયે ૧, ૨૮ ના ઉદયે ૧૨, ૨૯ ના ઉદયે ૧૩, ૩૦ ના ઉદયે ૭૩, ૩૧ ના ઉદયે ૧, ૮ અને ૯ ના ઉદયે ૧-૧ એમ સર્વ મલી ૧૧૦ ઉદયભાંગા હૈય, તથા ૮૬ અને ૭૮ વ ૧૦ સત્તાસ્થાન હોય છે. ૩૯ દેશિવરતિ:–દેર્શાવતમાં ૨૮ અને ૨૯ એ એ અધસ્થાન, ત્યાં ૨૮ ના બંધના ૮, અને ૨૯ ના બંધના પણ ૮ એમ ૧૬ અધ ભાંગા હૈય છે. તથા ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, એમ જી ઉદ્યસ્થાને હાય છે. ત્યાં સ્વર સહિત ૩૦ ના ઉદયે તિ`ચના ૧૪૪, ઉદ્યોત સહિત ૩૧ ના ઉદયે તિર્યંચના ૧૪૪, વૈક્રિય તિર્યંચના છ અને ઉદ્યોત રહિત વૈક્રિય મનુષ્યના ૪, અને સામાન્ય મનુષ્યના ૩૦ ના ઉદયના ૧૪૪. કેમ કે દેશિવરતિને સર્વાં શુભપ્રકૃતિને! ઉદય હેાય છે. એમ ૪૪૩ ઉદયભાંગા હાય છે, તથા ૯૩ આદિ પ્રથમના ૪ સત્તાસ્થાન હોય છે. ૪૦ અવતિ :-અહિં ૨૩ આદિ હું અંધસ્થાન અને ૩૧ બધના ૧ અને ૧ ના બંધના ૧, અને આહારદ્રિક સહિત દેવ પ્રાયેગ્ય ૩૦ ના બંધને ૧ એમ કુલ ૩ વર્લ્ડ શેષ ૧૩૯૪ર અંધભાંગા હોય છે. ૨૧ આદિ ૯ ઉદયસ્થાન હાય છે, તથા મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાનમાં બતાવ્યા પ્રમાણે છ૭૩ ઉદય ભાંગા હોય છે તથા ૯૬ આદિ એટલે કે-૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦ અને ૭૮ એ ૭ સત્તાસ્થાન હેાય છે. સયમમા ણા સમાપ્ત ૨૦ Page #443 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકાનામાં વિષ્ટ કર્મગ્રંથ ૪૧ અચક્ષુદર્શન:-ચક્ષુદર્શનમાં બંધસ્થાન અને બંધમાંગા સર્વે હોય છે. અને ૨૧ આદિ ૯ ઉદયસ્થાન હોય છે, તથા કેવલીના ૮ ભાંગા વિના ૭૮૩ ઉદયભાંગા હોય છે, અને ૯૩ વગેરે પ્રથમના ૧૦ સત્તાસ્થાન હોય છે. ૪૨ ચક્ષુદર્શન:-ચક્ષુદર્શનમાં બંધસ્થાન તથા બંધભાંગા સર્વે ન હોય છે. અને ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦ અને ૩૧ એ છ ઉદયસ્થાન હોય છે. ૨૫ ના ઉદયે વૈક્રિય તિર્યચના ૮, ક્રિય મનુષ્યના ૮, આહારકનો ૧ એવં કુલ ૧૭, ૨૭ ના ઉદયે ૨૫ ના ઉદયમાં જણાવેલા ૧૭ તથા ૨૭ ના ઉદયમાં ઈન્દ્રિય પર્યાપ્તિએ પર્યાપ્ત હોવાથી દેવતાના ૮, નારકનો ૧ એવં ૨૬, તથા ૨૮ ના ઉદયે તિર્યચના ૫૭૬, મનુષ્યના પ૭૬, ચëરિંદ્રિયના ૨, વૈક્રિય તિર્યંચના ૧૬, ક્રિય મનુષ્યના ૯, આહારકના ૨, નારકીનો ૧, દેવતાના ૧૬ એવ ૧૧૯૮, તથા ૨૯ ના ઉદયે તિર્યંચના ૧૧૫ર, મનુષ્યના ૫૭૬, વૈક્રિય તિર્યંચના ૧૬, વૈક્રિય મનુચના ૯, આહારકના ૨, ચÉરિદિયના ૪, નારકને ૧ અને દેવતાના ૧૬ એવું ૧૭૭૬, ૩૦ ના ઉદયના તિર્યંચના ૧૭૨૮, મનુષ્યના ૧૧૫૨, રિંદિયના ૬, ક્રિય તિર્યંચના ૮, વૈક્રિય મનુષ્યનો ૧, આહારક મનુષ્યને ૧, દેવતાના ૮ એવં ૨૦૦૪ અને ૩૧ ના ઉદયે તિર્યંચના ૧૧૫ર, ચરિંદ્રિયના ૪ એવં ૧૫૬ એમ છે કે ઉદયસ્થાને થઈને કુલ ૭૦૭૭ ઉદયભાંગા થાય છે. વળી કેટલાએક આચાર્યોના મતે સર્વ પર્યાપ્તાએ પર્યાપ્ત જીવોને જ ચાદર્શનનો ઉદય માનેલ છે. તો તેમના મતે આદિના પાંચ ઉદયસ્થાનોમાં મૂળ શરીરની અપેક્ષાએ પર્યાપ્ત એવા ક્રિય તિર્યચ, મનુષ્ય તથા આહારકના ભાંગા લેવા, પરંતુ બાકીના અપર્યાપ્ત છોના ભાંગા લેવા નહીં. તેથી ભાંગાની સંખ્યા નીચે પ્રમાણે આવશે. ૨૫ ના ઉદયે વૈક્રિય તિર્યંચના ૮, વૈક્રિય મનુષ્યના ૮ અને આહારકને ૧ એવં ૧૭, એ જ પ્રમાણે ૨૭ ના ઉદયના ૧૭, ૨૮ ના ઉદયે વિક્રિય તિર્યચના ૧૬, વિક્રિય મનુષ્યના ૯, આહારકના ૨, એવં ૨૭ તથા ૨૯ ના ઉદયે ઉપર પ્રમાણે ૨૭ તથા નારકનો ૧, સ્વરસહિત દેવતાના ૮, એ ૩૬. ૩૦ ના ઉદયે સ્વરસહિત તિર્યચના ૧૧૫રચૌરિદ્રિયના ૪, મનુષ્યના ૧૧૫ર, દેવતાની ૮, વિક્રિય તિર્યંચના ૮, વૈક્રિય મનુષ્યને ૧, અને આહારકનો ૧ એમ ૨૩૨૬ એવં સર્વ મલી ૩૫૭૯ ઉદયભાંગા થાય. એમ બે રીતે ભાંગા લખવા છતાં કર્મગ્રંથમાં તેમજ યંત્રપૂર્વક કર્માદિ વિચારમાં - આપેલ કોઠાની સંખ્યા બરાબર મળતી નથી. વળી દેવ-નારકને ૨૫ ના Page #444 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪૧૯ ઉદયે અને મનુષ્ય-તિર્યચીને ૨૬ ના ઉદય બાદ ચક્ષુદર્શનને સંભવ લાગે છે માટે તે રીતિએ ગણીએ તે ૨૬ સહિત કુલ છ ઉદયસ્થાન થાય અને ૭ '૦ ઉદયભાંગા થાય. યંત્રમાં ૮૬, ૭૮, ૮ અને ૯ વર્જી શેષ ૮ સત્તાસ્થાન લખેલ છે. પરંતુ અમારી સમજ પ્રમાણે ૮૬ નું સત્તાસ્થાન ઘટવું જોઈએ, માટે ૮ સત્તાસ્થાન હોવા જોઈએ. તત્વ કેવલીગમ્ય. ૪૩ અવાંધદર્શનમાર્ગણા:-અવધિજ્ઞાન પ્રમાણે. ૪૪ કેવલદન માર્ગણ-કેવલજ્ઞાન પ્રમાણે. દર્શનમાર્ગણ સમાસ ૪૫-૪૬-૪૭-કૃષ્ણ, નીલ અને કાપતલેશ્યા:-આ ત્રણ માર્ગ માં ૨૩ આદિ ૬ બંધસ્થાન હોય છે. ત્યાં આહારક દ્રિક સહિત દેવ પ્રાગ્ય ૩૦ના બંધને ૧ ભાંગી ટાળી ૬ બંધસ્થાનના શેષ ૧૩૯૪૨ બંધભાંગા હોય છે, ૨૧ આદિ ૯ ઉદયસ્થાન હોય અને કેવલીના ૮ ભાંગા વઈ શેષ છ૭૮૩ ઉદયભાંગા હોય. પરંતુ આ લેસ્થાઓને ૪ ગુણસ્થાન માનીએ તો તે દષ્ટિએ આહારકની છે અને વૈક્રિય મનુષ્યના ઉદ્યોતવાળા ૩ એ ૧૦ ભાંગા ન ઘટે. માટે જ છ૩ ઉદયભાંગા પણ ઘટે, અને ૮૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦ અને ૭? એ ૬ સત્તાસ્થાન હોય છે. ૪૮ તેજલેશ્યા -તેજોલેરા માર્ગણામાં ૨૫ થી ૩૧ ર્ગત ૩ ધસ્થાન હોય, કારણ કે આ છો અપર્યાપત એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ, કરતા નથી, માટે ૨૩ નું બંધસ્થાનક ઘટતું નથી અને આ જીવો નરકાદિ ૯ પ્રકૃતિઓ બાંધતા નથી માટે તાયોગ્ય ભાંગા બાદ કરતાં દરેક બંધસ્થાને નીચે પ્રમાણે ભાંગા હોય. ૨૫ના બંધ બાદર પર્યાપ્ત પ્રત્યેક એકેન્દ્રિય પ્રાયોગ્યના ૮ તથા ૨૬ ના બંધના ૧૬, ૨૮ ના બંધના દેવ પ્રાયોગ્ય ૮, ૨૯ના બંધે વિકલેન્દ્રિયના ૨૪ ભાંગા વિના ૯૨૨૪ અને ૩૦ના બંધે પણ વિકલેન્દ્રિયના ૨૪ વિના ભાગ ૪૬૧૭ અને ૩૧ના ધો ૧ એમ સર્વ મલી ૧૩૮૭૪ બંધભાંગ હોય છે. ત્યાં ૨૧ વગેરે ૯ ઉદયસ્થાન હોય. ત્યાં નારકને, વિકલેન્દ્રિયને અને કેવલીને આ લેશ્યાનો અભાવ હોવાથી અનુક્રમે ૫, ૬૬ અને ૮ એમ કુલ ૭૯ ભાંગા ન ઘટે અને લબ્ધિ અપર્યાપ્તામાં પણ તેજોલેસ્યા ન હોવાથી ૨૧ તથા ૨૬ના ઉદયે અપર્યાપ્ત તિર્યંચ અને મનુષ્યના ર+૨=૪ અને તેજોલેશ્યાવંત દેવતા મરીને એકેન્દ્રિયમાં ઉપજે તે બાદર પર્યાત પ્રત્યેક નામકર્મના Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪ર૦ સતતિકાનામાં પણ કર્મગ્રંથ ઉદયવાળા એન્દ્રિયમાં કરણ અપર્યાપ્ત અવસ્થામાં ૨૧ તથા ૨૪ ના ઉદયે બાદર પર્યાપ્ત યશ-અયશના ૨ ભાંગા મળી કુલ એકેન્દ્રિયના ૪ ભાંગ તેલશ્યામાં ઘટે બાકીના ૩૮ ભાંગામાં ન ઘટે માટે ઉપરોક્ત ૭૮+૪+ ૩૮=૧ર૧ ભાંગ બાદ કરી શેષ ૭૬૭૦ ઉદયભાંગ ઘટે છે અને ૯૩ આદિ પ્રથમના ૬ સત્તાસ્થાન હોય છે. ૪૯ પધલેશ્યાઃ–પાલેશ્યા માર્ગણામાં નરકાદિ બાર પ્રકૃતિના બંઘનો અભાવ હોવાથી તે જીવો એકેન્દ્રિય. વિકલેન્દ્રિય, નારક અને લબ્ધિ અપર્યાપ્ત મનુષ્ય અને તિર્યંચ પ્રાયોગ્ય સર્વથા બંધ કરતા નથી, માટે - ૨૮, ૨૯, ૩૦ અને ૩૧ એ ચાર બંધસ્થાન હોય છે. ત્યાં ૨૮ના બંધ દેવ પ્રાગ્ય ૮, ૨૯ના બંધે વિકલેજિયના ૨૪ વિના ૯૨૨૪ અને ૩૦ - ના બંધે વિકલેન્દ્રિયના ૨૪ વિના શેપ ૪૬ ૧૭ તથા ૩૧ ના બંધ ૧ એમ સર્વ મલી ૧૩૮પ૦ બંધભાંગા હોય છે. તથા ૨૪ વજી ૨૧ થી ૩૧ પર્યત ૮ ઉદયસ્થાન હોય. આ લેાનો એકેન્દ્રિયમાં સર્વચા અભાવ હોવાથી તે જલેશ્યામાં ગણેલ એકેન્દ્રિયના ૪ ભાંગા વધારે બાદ કરતાં તેજલેશ્યા પ્રમાણે ૭૬ ૬૬ ઉદયભાંગા હોય અને ૯૩ આદિ પ્રથમના ૬ સત્તાસ્થાને હોય છે. - પ૦ શુકલેશ્યાઃ-શુકલેશ્યા માર્ગણામાં નરકાદિત્રિક અને તિર્યંચ પ્રાગ્ય બંધનો અભાવ હોવાથી ૨૮ આદિ પાંચ બંધસ્થાન હોય. ત્યાં ૨૮ના બંધે દેવ પ્રાગ્ય ૮, ૨૯ના બંધે જિનનામ સહિત દેવપ્રાયોગ્ય ૮ અને મનુષ્ય પ્રાયોગ્ય ૪૬૦૮ એમ ૪૬૧૬ તથા જિનનામ સહિત મન ષ્ય પ્રાયોગ્ય ૩૧ ના બંધ ના ૮ અને આહારદિક સહિત ૩૦ ના બંધનો ૧ એમ ૯, ૩૧ તથા ૧ ના બંધને ૧-૧ એમ પાંચે બંધસ્થાનકે થઇને કુલ ૪૬૩૫ બંધભાંગ હોય છે. તથા ઉદયસ્થાન ૨૦, ૨૧ અને ૨૫ થી ૩૧ પત નવ ઉદયસ્થાન હોય. ત્યાં પાલેક્શામાં જણાવેલ ૭૬ ૬૬ ઉદય ભાંગા ઉપરાંત ૯ અને ૮ના ઉદયના વર્જીને કેવલીના બાકીના ૬ ભાંગા આ પણ અત્રે ઘટતા હોવાથી કુલ ૭૬૭૨ ઉદયભાંગા થાય. સત્તા સ્થાન ૯૩ - આદિ પ્રથમના પ તથા ૮૧, ૭૬, ૭૬ અને ૭૫ એમ કુલ નવ હોય. લેશ્યા માર્ગણું સમાપ્ત. Je Education International Page #446 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪૨૧ ૫૧ ભવ્ય માગણ–બંધસ્થાન, બંધબાગા, ઉદયસ્થાન ઉદયભાંગા તથા સત્તાસ્થાન સર્વ ઘટે છે. કંઈ વિશેષતા નથી. પર અભવ્ય માગણા –તિર્યંચગતિમાં બતાવ્યા પ્રમાણે ૨૩ આદિ ૬ બંધસ્થાન અને ૧૩૯૨૬ બંધભાંગ, તથા ૨૧ આદિ નવ ઉદયસ્થાન હોય અને કેવલીના ૮, આહારકના ૭, તથા ઉદ્યોત સહિત વૈક્રિય મનુષ્યના ૩ એમ ૧૮ ભાંગા વિના શેષ ૭૭૭૩ ઉદયભાંગી હોય અને ૮૮, ૮૬, ૮૦ અને ૭૮ એમ ૪ સત્તાસ્થાન હોય. ભવ્ય માર્ગણું સમાપ્ત. પ૩ ઉપશમસમ્યકત્વ-ઉપશમ સમ્યકત્વ માર્ગણામાં અવધિજ્ઞાનમાં બતાવ્યા મુજબ ૨૮ આદિ પાંચ બંધસ્થાન અને ૩૫ બંધભાંગા હોય છે, તથા ૨૧, ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦ અને ૩૧ એ સાત ઉદયસ્થાન હોય છે. જો કે કઠામાં ૩૬નું ઉદયસ્થાન ગણેલ છે, પરંતુ તેનો સંભવ જણાતું નથી. વળી ૨૧, ૨૫ અને ૨૭ નો ઉદય સપ્તતિકા ચૂકારના મતે ઉપશમણિમાં કાળ કરી ઉપશમ સમ્યકત્વ સહિત દેવમાં ગયેલાને અપર્યાપત અવસ્થામાં ઘટી શકે છે. પણ અન્યને ઘટતું નથી. માટે ૨૧ના ઉદયે દેવતાના ૮, ૨પ ના ઉદયે પણ તેના ૮, ૨૭ ના ઉદયે ૮, ૨૮ ના ઉદયે ૧૬, ૨૯ ના ઉદયે ૧૬, અને ૩૦ના ઉદયે ૮, એમ દેવતાના ૬૪ અને નારકીને ૨૮ ના ઉદયને ૧, મનુષ્યને ૩૦ ના ઉદયના ૧૧૫૨ તેમજ ઉદ્યોતના અનુદયવાળા ૩ ના ઉદયના તિર્યંચના ૧૧પર અને ૩૧ ના ૧૧૫૨ એમ કુલ ૩પર૧ ઉદયભાગા હોય. મનુષ્ય, તિર્યંચ અને નારકને અપાતાવસ્થામાં આ સમ્યકત્વ હતું જ નથી. એથી તેમના અપર્યાપ્તાવસ્થાના ભાંગાઓ ગણેલ નથી. વળી યંત્રમાં ૧૭૬૮ ભાંગા જણાવેલ છે, તે કેઈપણ હિસાબે બંધબેસતાં આવતા નથી. પછી તો બહુશ્રત જાણે. અને સત્તાસ્થાને ૯૩ આદિ પ્રથમના જ હોય છે. તા. ક. ઉપશમ સમ્યકૃત્વમાં ઉત્તરક્રિયશરીર દેવ બનાવતા નથી અને ( દ્યિોતનો ઉદય ઉત્તરક્રિયા શરીરમાં જ હોય એવો પણ એક મત છે માટે તે આચાર્ય મહારાજના મતે દેવતાના ૬૪ને બદલે ૪૦ ઉદયભાંગા આવે એટલે કુલ ૩૫૯૭ ઉદયભાંગા પણ હોય અને શતક ચૂણિના મતે દેને અપર્યાપ્ત અવસ્થામાં ઉપશમ સમ્યકત્વ ન માને તે માત્ર દેવતાના Jaimeducation international Page #447 -------------------------------------------------------------------------- ________________ ૨૨ સપ્તતિકાનામા ષષ્ઠ કર્મગ્રંથ. ૨૯ના ઉદયના સ્વરવાળા ૮ ભાંગા જ આવે. તેમજ દેવોને ઉત્તરક્રિય શરીર અર્ધમાસ રહી શકે છે એટલે શરીર બનાવતાં ઉપશમ રાખ્યત્વ ન હોય પરંતુ ઉદ્યોત સહિત ૩નો ઉદય ૧૫ દિવસ સુધી રહી શકે એટલે તે વખતે ઉપશમ સમ્યકત્વ પામે તે ૩૦ ના ઉદયન ઠ એમ કુલ દેવના ૧૬ ભાંગા પણ આવે એટલે ઉપશમ સજ્યમાં કુલ ચાર રીતે ઉદયભાંગ ઘટી શકે. (પં. પુખરાજ, અમીચંદજી સચિત) ૫૪ ક્ષાયિક સ વ–ક્ષાયિક સજ્યક માર્ગણામાં અવધિજ્ઞાનમાં બતાવ્યા મુજબ ૨૮ આદિ પાંચ બંધથીને અને ૩૫ બંધ ભાંગા હેય છે. ક્ષાયિક સમ્યકત્વ પ્રથમ સંઘયણ દેવ છે અને ૨૪ વિના બાકીના શેપ સર્વ ઉદયસ્થાને હોય છે. તેમાં ભાગ દેવતાના ૬૪, વૈક્રય મનુષ્યના ૩પ, આહારક મનુષ્યના ૭, કેવલીના ૮, સામાન્ય મનુષ્યના હાયિક સમ્યકત્વને પહેલું સંઘયણ હોવાથી ભાંગાઓને ૬ સંઘ સાથે ગુણવા નહિં. ૨૧ ના ૮, ૨૬ ના ૪૮, ૨૮ ના ૯૬, ૨ના ૯૬, ૩૦ના ૧૯૨ એમ સામાન્ય મનુષ્યના કુલ ૪૪૦, નારકીના ૫ અને તિર્યંચના ૨૧ ના ઉદયના ૮, ૨૬ ના ઉદયના ૮, ૨૮ ના ઉદયના ૮, ૨૯ ના ઉદયના ૧૬, ૩૦ના ઉદયના ૧૬ અને ૭૧ ને ઉદયના ૮ એમ એસ, એ પ્રમાણે કુલ ૬૨૩ ઉદયભાંગા હોય. વળી ક્ષાયિક- સમ્યકત્વને પંચ ભવની વિવક્ષા ગણીએ તો તેથી પણ અધિક ઉદયભેગા થાય અને સત્તાસ્થાન ૮૬ તથા ૭૮ વર્જી શેષ ૧૦ હોય છે. ૫૫ લાયોપથમિક સમ્યકત્વ–આ માર્ગણામાં ૨૮ થી ૩૧ પર્યતના ૪ બંધસ્થાન હોય. ત્યાં ૨૮ના બંધે દેવપ્રાગ્યના ૮, ૨૯ ના બંધે મનુષ્ય પ્રાયોગ્યના ૮, અને જિનનામ સહિત દેવપ્રાથને ૮ એવં ૧૬, અને ૩૦ ના બંધે જિનનામ સહિત અન્ય પ્રાયોથ. ૮. આહારકદિક સહિત દેવપ્રાચોગ્યનો ૧ એવં ૯, ૩૧ના બંધને ૧ એમ સર્વ મલી ૩૪ બંધભાંગા હોય. તથા ૨૪ વજી ૨૧ થી ૩ પતના ૮ ઉદયસ્થાન હેય. ત્યાં ૯ ૮ તેમજ ૨૦ નો ઉદય કેવલીને જ લેવાથી અહી ઘટતા નથી, અને ૨૪ નો દય માત્ર એકેન્દ્રિયમાં જ હોય છે. અને તેનાં હાયોપથમિક સમ્યકત્વ હોતું નથી માટે એ જ વિના શપ ૮ ઉદયસ્થાન હોય છે. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને કેવલીને તેમજ લધિ અપર્યાપ્ત મનુષ્યતિર્યોને આ સમ્યકત્વ હોતું નથી, માટે તેમાં સંભવતા અનુક્રમે ૪૨,. Page #448 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪૩ ૬૬, ૮ અને ૪ એવં ૧૨૦ ભાંગા બાદ કરતાં શેષ ૭૬૭૧ ઉદયભાંગા હોય અને ૯૩ આદિ પ્રથમના ૪ સત્તાસ્થાન હોય છે. પ૬, પ૩, ૫૮ મિ., સાસ્વાદન અને મિથ્યાત્વ–આ ત્રણે મા ણા પોતપોતાના ગુણથાન પ્રમાણે જ જાણવી. સમ્યકત્વ માર્ગણું સમાપ્ત પ૯ સંજ્ઞી માગુ - સંસી માર્ગણામાં બંધસ્થાન ૮, બંધભાંગી ૧૩૦૪પ અને વકીને સંસીમાં ગણીએ તો ૨૪ વજીને ૧૧ ઉદય સ્થાન અને કેવલીને સંગીમાં ન ગણીએ તો ૨૦,૯,૮ અને ૨૪ વર્જીને ઉદયસ્થાન હોય છે, ત્યાં પ્રથમ મને એકેન્દ્રિયના ૪૨, વિકલેન્દ્રિયના ૬ ૬ એવં ૧૦ ૮ વિના ઉ૬ ૮૩ ઉદયભાંગા હોય. અને બીજા મતે એ જ ૧૦૮ ઉપરાંત કેવલીના ૮ ભાંગ બાદ કરતાં ૭૬૭૫ ઉદયભાગ હોય. અને સત્તાસ્થાન ૧૨, અથવા ૯ અને ૮ વજી શેષ ૧૦ હોય છે. ૬૦ અસરશી માગણા -અસંસી માર્ગણ માંહે તિર્યંચગતિ પ્રમાણે બંધસ્થાન ૬, બંધમાંગા ૧૩૮૨૬ અને ૨૧ વગેરે ૯ ઉદયસ્થાન હેય. ત્યાં ૨૧ ના ઉદરે એન્દ્રિયના ૫, વિકસેન્દ્રિયના ૯, સંસ્કિમ અપ પ્ત મનુષ્યને ૧, અને અસંશી તિર્યંચ અપર્યાપ્ત ૧, પર્યાપ્તના યશ-અયશ સાથે ૨ એમ કુલ ૧૮. ૨૪ ના ઉદયે ૧૧, ૨૫ ના ઉદયે એકેન્દ્રિયના ૭, ૨૬ ના ઉદયે એકેન્દ્રિયના ૧૩, વિકલેન્દ્રિયના ૯, સંમૂછિમ મનુષ્યને ૧ અને અપર્યાપ્ત અસંજ્ઞી તિર્યંચનો ૧, પર્યાપ્ત અસંતી તિર્યંચના ૨, એમ કુલ ૨૬. ૨૭ ના ઉદયના એકેન્દ્રિયના ૬, ૨૮ ના ઉદયના વિકલેન્દ્રિયના ૬, અસંગીના ૨, એમ કુલ ૮, ૨૯ ના ઉદયના વિકલેન્દ્રિયના ૧૨, અસંજ્ઞી તિર્યંચના ૪, એમ કુલ ૧૬, ૩૦ ના ઉદયે પં. તિર્યચના ૬, અને વિકલેન્દ્રિયના ૧૮ ૨૪ ૩૧ ના ઉદયે વિકલેન્દ્રિયના ૧૨ અને અસંજ્ઞી તિર્યંચના ૪ એમ કુલ ૧૬ એમ સર્વ મલી કુલ ૧૩૨ ઉદય ભાંગા હોય. અહીં અસંસીને યશ અને સુસ્વર સિવાય કોઈ પણ શુભ પ્રકૃતિને ઉદય માનેલ નથી તે અપેક્ષાએ ઉદયભાંગી છે. અન્યથા તિર્યંચગતિના ભાંગામાંથી હૈ. તિર્યંચના પ૬ ભાંગા બાદ કરી અને સંભૂમિ મનુષ્યના ૨૧ તથા ૨૬ ના ઉદયના ૧૧ એમ ૨ ભાંગા ઉમરીએ તો કુલ ૫૦૧૬ ઉદયભાંગા પણ હોય છે. સત્તાસ્થાન ૯૨,૮૮, ૮૬, ૮૦ અને ૭૮ એમ પાંચ હોય છે. સંસી માર્ગણું સમાપ્ત Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ સપ્તતિકાનામા પછઠ કર્મચે ૬૧ આહારી માણ:-આહારી માગણમાં બંધસ્થાન તથા બંધભાંગી સર્વ હોય છે. તથા ૨૦, ૨૧, ૯ અને ૮ વજી શેપ ૮ ઉદયસ્થાન હોય છે. કેમકે ઉપરોક્ત ૪ ઉદયસ્થાનો વિગ્રહગતિમાં, કેવલી સમુદ્ધાતમાં અને અયોગી ગુણસ્થાનકે હોય છે. ત્યાં જીવને આહારીપણું સંભવતું નથી. તથા અણાહારી માગણામાં બતાવેલ ૪૫ ભાંગા વિના શેષ ૭૭૪૬ ઉદયભાંગા હોય. અને ૯૩ આદિ પ્રથમના ૧૦ સત્તાસ્થાન હોય છે. ૬ર અણાહારી માગણા -અણહારી માર્ગણામાં બંધસ્થાન ૨૩ આદિ છે હોય છે. ત્યાં નરક પ્રાયોગ્ય ૨૮ ના બંધનો ૧, આહારકદિક સહિત ૩૦ ના બંધનો ૧ અને ૩૧ ના બંધને ૧, અને અપ્રાયોગ્ય ૧ એમ ૪ ભાંગા વજીને શેપ ૧૩૯૪૧ બંધમાંગી હોય છે. અને વિગ્રહગતિમાં ૨૧ નું તેમજ કેવલી સમુદ્યામાં પણ ૨૧ અને ૨૦, ૯, ૮નું એમ કેવલીને ૪ ઉદયસ્થાન હોય છે. ત્યાં ૨૧ ના ઉદયના ૪૨, અને ૨૦, ૯, ૮ ના ઉદયનો એકેક એમ ૪૫ ઉદયભાંગતા હોય તથા સત્તા સ્થાન બધાય–૨ હોય છે. આહારી માગણું સમાપ્ત આ પ્રમાણે દર માર્ગને વિષે નામકર્મના બંધસ્થાન, ઉદયસ્થાન, અને સત્તાસ્થાન તથા તેના ભાગો અંગે સમજુતી રાજા થઈ Page #450 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્રક અવાસ્થત मिच्छं २ निद्द o ० અશુદ્ધ અવસ્થિત मिच्छं निदा उवरिमेसु इत्थी ' अथिरछक्के मिच्छतष्ठिईइ बिति विग्धं जिट्ठठिई दुतीसं अबंध बत्तीसं समच उपर ० ० थलिअरा पयडीओ एगूणा उक्कोस ० ७१ उवरिभेसु इत्था अथिरछक मिच्छत्तठिाइ विति विग्ध जिट्ठठिइ दुतीस अबध बतीस समचपर ° थुलिअरा एयडीओ पगुणा उकास ४ इक्कग पण्णवोसा एगंमि सन्ना ८० ૧૨૯ ૧૯૨ २०८ ૨૧૬ २१८ इक्कागं ૨૩૨ २६४ २७३ ૩૩૫ पण्णवीसा इकमि सन्नी ० पच ० पंच ८ 3८८ पञ्चमे पंचमे Page #451 -------------------------------------------------------------------------- ________________ આ સંસ્થા તરફથી પ્રસિદ્ધ થયેલાં. ધાર્મિક પુસ્તકોની યાદી બે પ્રતિક્રમણ મૂળ (ગુજરાતી) ૧-૦૦ સમકિત સડસઠ બાલની ,, (હિન્દી) ૧–૫૦ સજઝાય વિવેચન સાથે ૦-૭૫ પંચપ્રતિક્રમણ મૂળ (ગુજરાતી) દ્રવ્ય–ગુણ પર્યાયનો રાસ ૩-૨૫ ટકા સાથે ૧-૦૦ ,, (હિન્દી) ૪-૦૦ આત્મહિતકર આધ્યાત્મિક જિનું ગુણ પદ્યાવલી ... ૩-૫૦ વસ્તુ સંગ્રહ ૧-૦૦ ધર્મોપદેશા તત્ત્વજ્ઞાન ... ૦–૨ ૫ સામાયિક ચત્યવંદન સાથે ૦-૪૧ અભક્ષ્ય અન તકાય વિચાર 3, , મૂળ ૦૩ ૦ e ગુજરાતી ૧-૫૦ એ પ્રતિક્રમણ સાથ ... ૨-૫૦ અભક્ષ્ય અનંતકાય વિચાર પંચપ્રતિક્રમણ સાથે ... ૬-૦૦ હિન્દી ૧-૭પ જીવવિચાર સવિવેચન ૨-૫૦ આત્મજાગૃતિ ... ... ૦-ર ૫ નવતત્ત્વ... ૨-૦૦ લવ ટીશT (પ્રતાકાર) ૦-૫૦ દંડક તથા લધુસંધયણી ૨-૫૦ સમાસ સુએધિકા ૧-૫૦ શ્રી સિદ્ધહેમ રહસ્ય વૃત્તિ ૬ -૦ ૦ ભાગ્યત્રય ૪-૫૦. ની રી ૦-૧૩ કર્મગ્રંથ ૧-૨ (ભા. ૧ લા) ૪-૫૦ છે. ક ર્મગ્રંથ ૩-૪ (ભા. ૨ જો) ૪ ૦ ૦ ભેટ પુસ્તકો કર્મગ્રંથ ૫-૬ (ભા. ૩ જો) ૯-૦૦ ધર્મવીર શેઠ વેણીચ'દભાઈ (૭. ખ.). તત્વાર્થ ભા. ૨ જે વિવેચન સાથે આહાર મીમાંસા (ટપાલ ખર્ચા) . અન્યત્ર છપાયેલ બનંદધન ચાલીસી સાર્થ ૪૦૦ ૭ કર્મગ્રંથ સાથ ... પ-૦૦ તત્વાર્થ ભૂમિકા ... ૨-૫૦ | છ કર્મગ્રંથ મૂળ ... ૦–૧ પ - -: પ્રાપ્તિસ્થાન :શ્રી જૈન શ્રેયકર મંડળ શ્રી જૈન શ્રેયસ્કર મંડળ મહેસાણા (ઉ. ગુજરાત) પાલીતાણા (સૌરાષ્ટ્ર) . ૧૦૫૦ கருனைககை தம் மறைவைணenelutarae