SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ સપ્તતિકાનામા ષષ્ઠ કર્મગ્રંથ, સત્તાસ્થાનક હાય-૨૮, ૨૭, ૨૪, અવિરતાદિક ચાર ગુણઠાણે પાંચ પાંચ સત્તાસ્થાનક હેય-૨૮, ૨૪, ૨૩, ૨૨, ર૧. અપૂર્વકરણે ત્રણ સત્તાસ્થાનક હાય, ૨૮, ૨૪, ૨૧, ત્યાં ૨૮, ૨૪ નું ઉપશમ સમ્યકત્વીને અને ર૧ નું ક્ષાયિકને હોય, અનિવૃત્તિબાદરે ૧૧ સત્તાસ્થાનક હેય; તે આ પ્રમાણે ૨૮, ૨૪, ૨૧, ૧૩, ૧૨, ૧૧, ૨, ૪, ૩, ૨, ૧, સૂક્ષ્મસંપાયે ૪ સત્તાસ્થાનક હેય ૨૮, ૨૪, ૨૧, ૧. ત્યાં ત્રણ ઉપશમશ્રેણિએ અને એક ક્ષપકશ્રેણિએ હેય, ઉપશાન્તમોહ ગુણઠાણે ૨૮, ૨૪, ૨૧, એ ત્રણ સત્તાસ્થાનક હાય, હાં સંવેધ પોતાની મેળે જ વિચારીને કહે. સર્વત્ર ભાવના પૂર્વલી પરે જાણવી પ૭. * અહીં સંધ આ પ્રમાણે જાણ— મિથ્થા બાવીશના બંધસ્થાને ૭-૮-૯-૧૦ એ ચાર ઉદયસ્થાન હોય. તેમાં સાતના ઉદયે એકજ અઠાવીશની સત્તા હોય. આઠ આદિ ત્રણ ઉદયે ૨૮, ૨૭, ર૬ એ ત્રણ ત્રણ સત્તાસ્થાન પ્રત્યેકે હોય, એમ સર્વ મળી દશ સત્તાસ્થાનક હોય. સાસ્વાદને એકવીશના બંધસ્થાને ૭-૮–૯ એ ત્રણ ઉદયસ્થાનકે પ્રત્યેકને ૨૮ ની સત્તા હોય એટલે ત્રણ સત્તાસ્થાન હોય, મિત્રે સત્તરના બંધસ્થાને –૮–૯ એ ત્રણ ઉદયસ્થાનકે પ્રત્યેકને ૨૮-૨૭–૨૪ એમ ત્રણ સત્તાસ્થાન હોય એટલે નવ સત્તાસ્થાન હોય. અવિરતે સત્તરના બંધસ્થાને ૬-૭-૮-૯ એ ચાર ઉદયસ્થાન હોય. ત્યાં છ ને ઉદયે ૨૮, ૨૪ અને ૨૧ એ ત્રણ સત્તાસ્થાન હોય. સાત અને આઠના ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ અને ૨૧એ પાંચ પાંચ સત્તાસ્થાન હોય. નવને ઉદયે ૨૧ વિના બાકીના ચાર સત્તાસ્થાન હોય, એટલે સર્વ મળી સત્તર સત્તાસ્થાન હોય. દેશવિરત તેરના બંધે ૫-૬-૭-૮ એ ચાર ઉદયસ્થાન હોય તેમાં પાંચને ઉદયે ૨૮–૨૪-૨૧ એ ત્રણ સત્તાસ્થાન હોય. છ ને ઉદયે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy