SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧રર શતકનામા પંચમ કર્મથ ગુણસ્થાન પ્રાપ્તિનું અંતર पलिआऽसंखसमुहू, सासणइअरगुणअंतरं हस्सं । ગુરુ શિવે છરી, રૂગરને પુરતો દશા ઢિયાવંદ પોપમને મિસ્ટિમિથ્યા. અસંખ્યાતમો ભાગ અને ! રે છદિ=બે વખત છાસઠ અંતમુહૂર્ત. સાગરોપમ સપાથTUEસાસ્વાદન "બીજા ગુણસ્થાનોને અને બીજા ગુણસ્થાનોનું વિષે. સંત =આંતરૂં. પુતો કાંઇક ઊણું અર્ધદૃર્ત જઘન્ય, પુદ્ગલપરાવર્ત. Tઉત્કૃષ્ટ ૩૫ર્થ:-સાસ્વાદન અને બીજા ગુણસ્થાનનું જઘન્ય આંતર પોપમનો અસંખ્યાતમો ભાગ અને અંતમુહૂર્ત અનુક્રમે હેય. ઉત્કૃષ્ટ અંતર મિથ્યાત્વે બે વખત છાસઠ સાગરોપમ અને બીજા ગુણસ્થાનને વિષે કાંઇક ઉણુ અર્ધ પુદગલપરાવર્ત હોય, તે ૮૪ વિવેચના:-હવે ગુણઠાણાને જઘન્ય ઉત્કૃષ્ટ ગંતવાઝ કહે છે.-સાસ્વાદન ગુણઠાણાને જઘન્યથી પોપમનો અસંખ્યાત ભાગ અંતર હોય, તે આ પ્રમાણે-જે અનાદિ મિથ્યાત્વી હોય અથવા સમ્યકત્વ અને મિશ્ર પુંજ ઉયે જે ર૬ ની સત્તાવાળે મિથ્યાત્વી હોય તે અંતરકરણાદિકે પથમિક સભ્યત્વ પામીને ત્યાંથી અનંતાનુબંધીને ઉદયે પડતો સાસ્વાદનપણું પામીને મિથ્યાત્વે ગયો થકો ફરીને સાસ્વાદનપણું પામે, તે જઘન્ય પણ પોપમના અસંખ્યાતમા ભાગ ઉપરાંતે જ પામે પણ તેથી અગાઉ ન પામે, તે આ પ્રમાણે-સાસ્વાદન થકી મિથ્યા ગયેલાને પહેલા સમય થકી જ સમ્યકત્વપુજ મિશ્રપુંજ સત્તાઓ અવશ્ય હેયજ એને તે સત્તાએ છતે પથમિક સમ્યકત્વ ને પામે અને તેને પથમિક સમ્યકત્વ વિના સાસ્વાદનપણું સર્વ · Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy