SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ 로 ગુણશ્રેણિનું સ્વરૂપ, ગુણશ્રેણિનું સ્વરૂપ गुणसेढो दलरयणाणुसमयमुदयांदसंखगुणणाए । 'ऐयगुणा पुण कमसी, असंखमुणनिज्जरी जीवा ८३॥ ગુણગુણાકારે પ્રદેશની : -ગુણનાએ ના ૨ચના | gTT=એ પૂર્વોક્ત ગુણવાળા, orl==ઉપરની સ્થિતિ થકી g=વવી. . . ઉતારેલ પ્રદેશાગ્રની રચના ! અનુક્રમે. Uરામચં=પ્રત્યેક સમયે | અવગુor Tr=અસંખ્યાત -ઉદય ક્ષણ થકી.. ગુણ નિર્જરાવાળા હિય]. (1) ગુonv=અસંખ્ય. | Sitar=જેવો ? ––ઉપરની સ્થિતિ થકી ઉતારેલ પ્રદેશની પ્રત્યેક સમયે ઉદય ક્ષણ-કરતાં અસંખ્ય ગુણનાએ રચના તે ગુણશ્રેણિ જાણવી વળી એ પૂર્વોક્ત ગુણવાળા છે અનકમે અસંખ્યાતગુણ નિર્જરવાળા હોય, ૮૩ . . . ” વિઝન –દલ-જે ઉપરલી સ્થિતિ થકી ઉતર્યા પ્રદેશ તેની શ્રેણી-રચના તે જ કહીએ, તે સમયે સમયે ઉદય થકી માંડીને અસંખ્યાત ગુણનાએ હોય, તે આ પ્રમાણે-ઉપરલી સ્થિતિ થકી જે ઉતાયુ દલિઉં તેની ઉદય સમયે તોક રચના કરે, બીજે સમયે અસંખ્યાત ગુણ કરે, ત્રીજે સમયે તેથી અસં ખ્યાત ગુણ કરે, એમ સમયે સમયે વૃદ્ધિ ત્યાં લગે કરે, કે જ્યાં લગે ગુણણિનો અંત્ય સમય હોય, આગળ પણ સર્વ ગુણશ્રેણિએ એમજ સ્થિતિ ઘટાડતો તેનાં દલિયાં અસંખ્યાતગુણ વધારે. એ ગુણશ્રેણિવંત છવ વળી અનુક્રમે અસંખ્યાત નિર્જરાત હય, તે આ પ્રમાણે-રામ્ય ગુણવંત જીવને થોડી નિર્જરા હોય, તે થી દેશવિરતિ જીવ અસંખ્યાતગુણી નિર્જરા કરે અને તે થકી સર્વવિરતિ જીવ અસંખ્યાતગુણ કર્મ પુદ્ગલની નિર્ભર કરે; એમ સમ્યવાદિક ગુણશ્રેણિએ વર્તાતા જીવ યત્તરે અસંખ્યાતગુણ નિરાવંત હોય, ૮૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy