SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકૃતિના સ્થિતિબન્ધ, બાંધ્યા પછી પણ એટલા કાળલગે તે કર્મ ઉદય ન આવે તે અબાધાકાળ કહીયે. તથા અવાજ મારું લગ્નના ત્તિ પ્રાપના ત્રેવીશમે પદે પાઠ છે, તાર્થ –પોતપોતાને અબાધાકાળે હીન જે કર્મસ્થતિ તે કર્મને નિષેક કહેતાં ભેગ્યકાળ જાણો. નિષેક તે કર્મના ઉદયકાળે પ્રથમ બહુપ્રદેશાગ્ર ભેળા ઉદય આવે અને પછી હીન હીનતર ઉદય આવે થાવત કર્મની સ્થિતિને છેલ્લે સમયે અત્યંત અલ્પ પ્રદેશને ઉદય હેય એ નિષેક કહીએ, ૩૨ गुरु कोडिकोडि अंतो, तित्थाहाराण भिन्नमुहु बाहा। लहु ठिइ संखगुणूणा, नरतिरिआणाउ पल्लतिगं ॥३३॥ ગુe=ઉત્કૃષ્ટ સ્થિતિ દુટિર જઘન્યસ્થિતિ રિસારિતોઅંત:કોડા- વિખૂળા=સંખ્યાતગુણ ઓછી કોડિ સાગરોપમાં નરસિચિ=મનુષ્ય અને તિતિસ્થાદાળ તીર્થકર નામ Nચના કર્મ અને આહારદ્ધિકની | મકઆયુષ્યની fમન્નકુટુ-અ તમુહૂર્ત હિન્દતિi-ત્રણ પલ્યોપમ યાદા અબાધાકાળ અર્થ-તીર્થકર નામકર્મ અને આહારકદ્વિકની ઉત્કૃષ્ટ સ્થિતિ અંત:કડાકોડી સાગરોપમ છે, અબાધાકાળ અંતર્મુહૂર્ત હેય. જઘન્ય સ્થિતિ સંખ્યાતગુણ હીન અંત:કોડાકડી સાગરોપમ હોય. મનુષ્ય અને તિર્યંચના આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમ જાણવી . ૩૩ –જિનનામ અને આહારક તક એ આઠ પ્રકૃતિની ઉત્કૃષ્ટી સ્થિતિ અંત:કડાકડી સાગરોપમની હેય, ઈહાં શિષ્ય પૂછે છે કે-જિનનામને એટલે કાળ તો તિર્યગતિ વિના પૂર ન પડે અને તિર્યગતિ માટે તો જિનનામની સત્તા નિષેધી છે, તે એ વાત કેમ ઘટે ? तत्रोत्तरं-जमिह निकाइयतित्थं, तिरियभवे तं निसेहियं संतं ॥ Jain Education International For Privata & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy