SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણસ્થાને મોહનીય કર્મના ભગા. ર8 મિથ્યાત્વ ગુણઠાણે સાતથી માંડીને દશ લગે ૭, ૮, ૯, ૧૦ એ ચાર ઉદયસ્થાનક હોય, ત્યાં ભાંગા પૂર્વે કહ્યું તેમ જાણવા, વીશી આઠ હેય. તથા સાસ્વાદને અને મિત્રે સાતથી માંડીને નવ વગે-૭, ૮, ૯. એ ત્રણ ત્રણ ઉદયસ્થાનક હોય. સાસ્વાદને ચાર ચોવીશી અને મિશ્ર ૪ ચોવીશી ભાંગા હાથ, અવિરત સમ્યકત્વ ગુણઠાણે છ થી માંડી નવ લગે-૬, ૭, ૮, ૯, એ ચાર ઉદયસ્થાનક હોય, ત્યાં આઠ ચોવીશી ભાંગા ઉપજે, દેશવિરતિ ગુણઠાણે પાંચથી માંડીને આઠ લગે-૫, ૬, ૭, ૮, એ ચાર ઉદયસ્થાનક હેય, ત્યાં પણ આઠ ચોવીશી ભાંગા હોય, શ્રેણિ હેઠે વર્તતો વિરત તે ક્ષાયોપથમિકવિરત કહીયે, તે પ્રમત્ત અપ્રમત ગુણઠાણાવાળો હોય, ત્યાં પ્રમત્ત અને અપ્રમત્તે પ્રત્યેકે ચાર થકી માંડીને સાત ગે ૪, ૫, ૬, ૭ એ ચાર ચાર ઉદયસ્થાનક હોય, ત્યાં પ્રમત્તે આઠ ચોવીશી અને અપ્રમત્તે આઠ ચોવીશી ભાંગ ઉપજે. અપૂર્વકરણ ગુણઠાણે ચારથી માંડી છ લગે-૪, પ, ૬, એ ત્રણ ઉદયસ્થાનક હેય, ત્યાં ચાર ચોવીશી ભાંગ હોય. આનિવૃત્તિ બાદર ગુણઠાણે એક અથવા બેનો ઉદય હેય. એ બે ઉદયસ્થાનક હોય, ત્યાં કષાય સંજ્વલનના ચાર મહેલો એક અને વેદ રણ માંહેલો એક એવં બે પ્રકૃતિનું ઉદસ્થાનક હોય, ત્યાં બાર ભાંગી હોય, તે ચતુર્વિધ, વિવિધ, દ્વિવિધ અને એકવિધ બંધને વિષે પામી. ત્યાં યદપિ પૂર્વે ચતુર્વિધ બધે ચાર, ત્રિવિધ બંધે ત્રણ, ત્રિવિધ બધે બે અને એકવિધ બંધે એક એવં દશ ઉદય ભાંગા કહ્યા છે, તો પણ બહુ સામાન્યપણે ચાર, ત્રણ, બે અને એકના બંધની અપેક્ષાએ એકેક ભાગ હોય, એવં ૪ ભાંગા વિવક્ષીએ એટલે નવ ગુણ ઠાણે ૧૬ ભાંગી હોય છે -૫૦ મા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy