________________
ક્ષપક શ્રેણિ
૩૦૧ इत्तो हणइ कसाय-टुगंपि पच्छा नपुंसगं इत्थीं। तो नोकसायछक्कं, छहइ संजलणकोहंमि ॥८॥ -એ પછી.
તો તે પછી. હૃા=હુણે છે,
નોવાથછછ નોકષાયને વિકલાયાષ્ટકને
છુz=નાં ખે-સંક્રમાવે છે. ઉછા પછી, નવું નપુંસકવેદને, સિંગઢનોમિ=સંવલન =સ્ત્રીવેદને,
ક્રોધ માંહે. અર્થ–એ પછી આઠ કપાયને ક્ષય કરે. પછી નપુંસકવેદ, સ્ત્રીવેદને ક્ષય કરે, તે પછી છ નેકષાય સંજવલન ક્રોધને વિષે સંક્રમાવે છે, તે ૮૦ છે
વિવેચન-તે સેળ ૧૬ પ્રકૃતિને ક્ષય કર્યા પછી આઠ કવાય નિ:શેષપણે હણે. ઇહાં અન્ય આચાર્ય કહે છે કે “૧૬ પ્રકૃતિ જ પ્રથમ ખપાવવા માંડે, તેની વચ્ચે ૮ કષાય અપાવે અને પછી ૧૬ પ્રકૃતિ નિ:શેષપણે ક્ષય કરે. ત્યાર પછી અંતમુહૂર્તો માંહે નવ નોકષાયનું અને ચાર સંજવલનનું અંતર કરણ કરે. તે કરીને નપુંસક વેદનું ઉપરની સ્થિતિનું દલિઉં ઉદ્વલન વિધિએ કરીને ક્ષય કરવા માંડે. તે અંતર્મુહૂ ગે વેદવે કરીને પોપમના અસંખ્યાતમાં ભાગ માત્રનું થયું, ત્યાંથી માંડીને બંધાતી પ્રકૃતિને વિષે ગુણસંક્રમે કરીને નાંખે. એમ નંખાતું થયું તે અંતમુહૂ નિ:શેષપણે ક્ષીણ થાય; અને હેઠળું દલિઉ જે નપુંસકેદી ક્ષપકશ્રેણિએ ચડયો હોય, તો ભોગવતો ક્ષય કરે, અન્યથા તો તે આવલિકા માત્ર હોય, તેને વળી વિદ્યમાન પ્રકૃતિને વિષેસ્ટિબુક સંક્રમે કરીને સંકમાવે. એમ નપુંસક વેદને ક્ષય કરીને તેવી જ રીતે અંતમુહૂત્તે જીવેદનો ક્ષય કરે. ત્યારપછી છ નોકષાયને પણ સમકાળે ક્ષય કરવા માંડે, ત્યાંથી માંડી તેનું ઉપરની સ્થિતિનું દલિઉ પુરૂષદ માંહે ન સંક્રમાવે, કિંતુ સંજવલન ક્રોધ માંહે સંક્રમાવે, એમ અંતમુહૂર્તે છ નોકષાયનું ઉપરનું દલિઉ નિ:શેષપણે ક્ષીણ થાય, તે સમયેજ પુરૂષદના બંધ, ઉદય અને ઉદીરણુંનો છેદ થાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org